ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીકરણ-૧

From Ekatra Wiki
Revision as of 17:02, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીકરણ-૧'''</span> [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રીકરણ-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]