ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજકુશલ-૧

From Ekatra Wiki
Revision as of 10:06, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સહજકુશલ-૧'''</span> [ઈ.૧૫૨૬ સુધીમાં] : ‘સિદ્ધાંત-વિચાર-સંગ્રહ’ (લે.ઈ.૧૫૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસપુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સહજકુશલ-૧ [ઈ.૧૫૨૬ સુધીમાં] : ‘સિદ્ધાંત-વિચાર-સંગ્રહ’ (લે.ઈ.૧૫૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસપુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ’-પરિશિષ્ટ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]