કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ
Revision as of 09:28, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. જિન્દગી અને મરણ| – જયન્ત પાઠક}} <poem> મને જિન્દગી ને મરણની ખબ...")
૩. જિન્દગી અને મરણ
– જયન્ત પાઠક
મને જિન્દગી ને મરણની ખબર છેઃ
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૨)