ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અધિકરણલેખકો

Revision as of 01:52, 28 July 2025 by Meghdhanu (talk | contribs)
અધિકરણલેખકો

ચન્દ્રકાન્ત ટોપીવાળા

નિવૃત્ત નિયામક, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

જયંત ગાડીત

નિવૃત્ત અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર

રમેશ ર. દવે

નિયામક, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

પારુલ કંદર્પ દેસાઈ

રીડર, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

ઇતુભાઈ કુરકુટિયા

વ્યાખ્યાતા, ક.લા.સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ