વિરાટ ગ્રંથાવલિ
પુસ્તક ૨૫૩
શબ્દલોકના યાત્રીઓ-૧
રમણલાલ જોશી
આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧
રમણલાલ જોશીનાં પુસ્તકો
વિવેચન
- ગોવર્ધનરામ-એક અધ્યયન (૧૯૬૩, ૧૯૭૮)
- અભીપ્સા (૧૯૬૮, ૧૯૭૮)
- પરિમાણ (૧૯૬૯)
- શબ્દસેતુ (૧૯૭૦)
- પ્રત્યય (૧૯૭૦)
- ભારતીય નવલકથા : ૧ (૧૯૭૪)
- સમાન્તર (૧૯૭૬, ૧૯૭૮)
- વિનિયોગ (૧૯૭૭)
- ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી : ૧૯૬૩ (૧૯૭૭)
- Govardhanram (સાહિત્ય અકાદમી) (૧૯૭૯)
- વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧)
સંશોધન-સંપાદન
- સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન (૧૯૬૬)
- અખેગીતા (શ્રી ઉમાશંકર જોશી સાથે) (૧૯૬૭, ૧૯૭૮)
- ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ (શ્રી રામપ્રસાદ બક્ષી સાથે) (૧૯૭૧)
- કાવ્યસંચય-૩ (શ્રી જયન્ત પાઠક સાથે) (૧૯૮૧)
- ફૂલ ઝરે ગુલમહોર (ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ) (૧૯૮૨)
- ગોવર્ધનપ્રતિભા (૧૯૮૩)
- ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (૧૯૭૬થી) :
- [લઘુગ્રંથ ૧ થી ૩૩ (પ્રગટ); ૩૪ થી (પ્રકાશ્ય)]
શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
અને
શ્રી વિજયાબહેનને
JOSHI, Ramanlal
SHABDALOKNA YATREEO_1, Short Life-sketches of
contemporary Gujarati writers
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1983
920
© રમણલાલ જોશી
પ્રથમ આવૃત્તિ : એપ્રિલ ૧૯૮૩
પ્રત : ૧૨૫૦
મૂલ્ય રૂ. ૩૦–૦૦
[સેટનું મૂલ્ય રૂ. ૬૦-00]
પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧
મુદ્રક
જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી, સોનગઢ ૩૬૪૨૫૦