All public logs
Jump to navigation
Jump to search
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 15:36, 13 March 2023 Meghdhanu talk contribs created page કનૈયાલાલ કવિ (Created page with "કવિ કનૈયાલાલ : જુઓ, પટેલ નાથાલાલ લીલાચંદ. કવિ કહાનજી ધર્મસિહ : કવિ, નાટ્યકાર. દલપતશૈલીના આ કવિએ ‘ગોરક્ષાપ્રકાશ’ (૧૮૯૧), ‘સુંદરીતિલક યાને સુબોધ ગરબાવળી’ (૧૮૯૨), ‘સંતોષશતક’ (૧૮૯૬) અને ‘સ્...")
- 15:35, 13 March 2023 Meghdhanu talk contribs created page ઉદયરામ કવિ (Created page with "કવિ ઉદયરામ : ‘મોજાદ્દીન મહેતાબ’ (૧૯૦૩) નવલકથાના કર્તા.")
- 15:34, 13 March 2023 Meghdhanu talk contribs created page આર. વી. કવિ (Created page with "કવિ આર. વી. : ‘યોગીન્દ્ર–ગોપીચંદ’ નાટકના કર્તા.")
- 15:34, 13 March 2023 Meghdhanu talk contribs created page આનંદ ન્હાનાલાલ કવિ (Created page with "કવિ આનંદ ન્હાનાલાલ : પિતા ન્હાનાલાલની પ્રથમ મૃત્યુસંવત્સરીએ રચેલી અંજલિ સ્વરૂપની બાર રચનાઓનો સંગ્રહ ‘દ્વાદશા’ તેમ જ વાર્તાસંગ્રહ ‘જગત પાછળનું જગત’(૧૯૨૯)ના કર્તા.")
- 15:33, 13 March 2023 Meghdhanu talk contribs created page અંબાલાલ પ્રહ્લાદજી કવિ (Created page with "કવિ અંબાલાલ પ્રહ્લાદજી : મનુષ્યસ્વભાવની લાક્ષણિકતાઓનું ગદ્ય-પદ્યમિશ્રિત હાસ્યરસિક નિરૂપણ કરતા ‘ખૂબીનો પ્રજાનો ઉર્ફે ચાલુ જમાનાનો ચિતાર'(૧૯૧૬)ના કર્તા.")
- 15:32, 13 March 2023 Meghdhanu talk contribs created page નારણ કરસન કવયાકર (Created page with "કવયાકર નારણ કરસન : પદ્યકૃતિ ‘શહેરી-ગામડિયાનો ઝઘડો’ (૧૯૦૫)ના કર્તા.")
- 15:30, 13 March 2023 Meghdhanu talk contribs created page કલ્યાણીજીદેવી (Created page with "કલ્યાણીજીદેવી (૧૮૭૮, –) : ‘અથ દેવીશ્રી ભજનભાસ્કર’(૧૯૨૯) નાં કર્તા.")
- 15:29, 13 March 2023 Meghdhanu talk contribs created page ભોગીલાલ કલ્યાણી (Created page with "કલ્યાણી ભોગીલાલ : ‘સ્નેહધામ સૂનાં સૂનાં’ (૧૯૬૬) અને ‘ગોરાં રૂપ ને અંતર કાળાં’ નવલકથાઓના કર્તા.")
- 15:28, 13 March 2023 Meghdhanu talk contribs created page સોહરાબ અ. કલ્યાણવાલા (Created page with "કલ્યાણવાલા સોહરાબ અ. : ‘પીલતનની બેટી યા હૈયાની હુકૂમત’ અને નકલીનાઇટ'(૧૯૩૭)ના કર્તા.")
- 15:28, 13 March 2023 Meghdhanu talk contribs created page કલ્યાણપ્રભુવિજય (Created page with "કલ્યાણપ્રભુવિજય : ‘શ્રી કલ્યાણ કૌતુકકણિકા’ (૧૯૫૫), ‘પર્વતિથિ-ભક્તિભાસ્કર’ (૧૯૫૪) તથા ‘શ્રી પ્રવચનપ્રદીપ–ભા.૧-૨’(૧૯૫૫)ના કર્તા.")
- 15:27, 13 March 2023 Meghdhanu talk contribs created page હરિલાલ કાળિદાસ કલાલ (Created page with "કલાલ હરિલાલ કાળિદાસ : ‘ભક્તિભાસ્કર’(૧૯૨૭)ના કર્તા.")
- 15:09, 13 March 2023 Meghdhanu talk contribs created page વિષ્ણુકુમાર શ્રીરામ કલાલ (Created page with "કલાલ વિષ્ણુકુમાર શ્રીરામ, ‘બાદલ’ (૬-૨-૧૯૪૧, ૧૮-૧-૧૯૮૯)ઃ ગદ્યલેખક, કવિ. જન્મ કંબોઈમાં. વતન હારીજ. ૧૯૫૯માં એસ.એસ.સી. ૧૯૬૫માં બી.એસસી. ૧૯૭૦માં એમ.એડ. ૧૯૬૪ થી હાઈસ્કૂલ-શિક્ષક. ‘લીલોતરી’ (૧૯૮૧)...")
- 15:07, 13 March 2023 Meghdhanu talk contribs created page માણેકલાલ રામસહાય કલાલ (Created page with "કલાલ માણેકલાલ રામસહાય : ૭૬ કડીના બોધક કાવ્ય ‘પાયમાલીનો પહાડ યાને દુર્ગુણનો દરિયો'(૧૯૧૫)ના કર્તા.")
- 15:05, 13 March 2023 Meghdhanu talk contribs created page મુકુલભાઈ ડાહ્યાભાઈ કલાર્થી (Created page with "કલાર્થી મુકુલભાઈ ડાહ્યાભાઈ (ર૦-૧-૧૯૨૦, ૧૯-૨-૧૯૮૮): નિબંધકાર અને ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. એ પછી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન અને ‘વિનીત જોડણીકોશ’ તેમ જ...")
- 15:04, 13 March 2023 Meghdhanu talk contribs created page નિરંજનાબેન મુકલભાઈ કલાર્થી (Created page with "કલાર્થી નિરંજનાબેન મુકલભાઈ: બુદ્ધ, ટાગોર, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ આદિ મહાપુરુષોના મહત્ત્વના જીવનપ્રસંગોને વણી લેતું ને ચારિત્ર્યનિર્માણના આશયથી લખાયેલું પુસ્...")
- 15:02, 13 March 2023 Meghdhanu talk contribs created page કલહંસ (Created page with "કલહંસ: ગરબીની બે લઘુપુસ્તિકા ‘રાસદીવડી' (૧૯૪૮) અને ‘રાસદીવડીની પૂર્તિ' (૧૯૪૮)ના કર્તા.")
- 15:01, 13 March 2023 Meghdhanu talk contribs created page કલફરોખ (Created page with "કલફરોખઃ રહસ્યકથા ‘દિલાવર દિલબર’ના કર્તા.")
- 15:00, 13 March 2023 Meghdhanu talk contribs created page ઉમરદીન કલગીવાલા (Created page with "કલગીવાલા ઉમરદીન: ‘દિલરંગી ગાયન – ભા. ૧-૨’ (૧૯૦૫)ના કર્તા.")
- 14:59, 13 March 2023 Meghdhanu talk contribs created page કર્પૂરવિજયજી (Created page with "કર્પૂરવિજયજી (૨૦મી સદીનો સંધિકાળ): ‘જૈન હિતબોધ' (૧૯૦૬), ‘જૈન તત્ત્વપ્રવેશિકા' (૧૯૦૯), ‘પ્રશમરતિ' (૧૯૦૯), ‘શુદ્ધાશુદ્ધિ ઉપાય' (૧૯૦૯), ‘શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર’ (૧૯૧૩), ‘શ્રાવક કલ...")
- 14:58, 13 March 2023 Meghdhanu talk contribs created page માધવરાવ ભાસ્કરરાવ કર્ણિક (Created page with "કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ: બાળસાહિત્યકાર. એમણે ‘સ્વામીભક્ત સૂરપાળ' (૧૯૨૧), ‘ક્ષેમરાજ' (૧૯૩૮), ‘પન્નાકુમારી’ અને ‘મનરંજન' જેવાં બાળનાટકો; ‘મહર્ષિ પરશુરામ' (૧૯૨૩), ‘સતી સાવિત્રી' (૧૯૩૫), ‘...")
- 14:57, 13 March 2023 Meghdhanu talk contribs created page કરુણાશંકર કાલિદાસ (Created page with "કરુણાશંકર કાલિદાસ: પદ્યકૃતિ ‘છપ્પનીઆ કાળની ઉત્પત્તિ' (૧૯૦૦)ના કર્તા.")
- 14:57, 13 March 2023 Meghdhanu talk contribs created page કરીમઅલી જાફર (Created page with "કરીમઅલી જાફર: ‘કાફીસંગ્રહ' (૧૮૮૪)ના કર્તા.")
- 14:56, 13 March 2023 Meghdhanu talk contribs created page કરામજી કાવસજી (Created page with "કરામજી કાવસજી: ‘સરકસની શાહજાદી' (૧૯૧૭) નવલકથાના કર્તા.")
- 14:55, 13 March 2023 Meghdhanu talk contribs created page મહેરુ કરાણી (Created page with "કરાણી મહેરુ: નાટ્યલેખક. એમણે ડૉ. દારાં રૂ. હકીમની સાથે ‘નેકદિલ', ‘ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', ‘ખોદાઈ ઇન્સાફ’ અને ‘અમીરણ કોણ?’ જેવાં બોધક નાટકો લખ્યાં છે.")
- 14:55, 13 March 2023 Meghdhanu talk contribs created page પેસી કરાણી (Created page with "કરાણી પેસી: ‘ભારતીમાતા' અને ‘દગાબાજ આશક’ વાર્તાના કર્તા.")
- 14:54, 13 March 2023 Meghdhanu talk contribs created page નૌશેરવાનજી રૂસ્તમજી કરાણી (Created page with "કરાણી નૌશેરવાનજી રૂસ્તમજી: ‘ઢોંગસોંગ વાર્તામાળા’ (અન્ય ત્રણ લેખકો સાથે, ૧૯૧૫)ના કર્તા.")
- 14:53, 13 March 2023 Meghdhanu talk contribs created page જહાંગીર બેજનજી કરાણી (Created page with "કરાણી જહાંગીર બેજનજી: ‘કિસ્મતની કરામત' (૧૯૫૦), ‘દિલાવર સૈયદ’ (૧૯૫૨), ‘દરજી અને શાહજાદો' (૧૯૫૨), ‘બગલારૂપી ખલીફ' (૧૯૫૨), ‘મૂક વ્હેંતિયો' (૧૯૫૨), ‘ભૂતાવળું વહાણ’ (૧૯૫૨), ‘ફાતિમા અને ઝુરેદની હા...")
- 14:52, 13 March 2023 Meghdhanu talk contribs created page ડોસાભાઈ ફરામજી કરાકા (Created page with "કરાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨): બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખ’ના કર્તા.")
- 14:51, 13 March 2023 Meghdhanu talk contribs created page કરસનદાસ મૂળજી (Created page with "કરસનદાસ મૂળજી (૨૫-૩-૧૮૩૨, ૨૮-૮-૧૮૭૧): સુધારક, પત્રકાર, પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં. માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં. કૉલેજકાળ દરમ્યાન, ૧૮૫રથી જ, પ્રગતિશીલ વિચાર-વલણ...")
- 14:50, 13 March 2023 Meghdhanu talk contribs created page નરીમાન મહેરવાનજી કરકરિયા (Created page with "કરકરિયા નરીમાન મહેરવાનજી: વિશિષ્ટ ધ્યેયપૂર્વક કરેલા પ્રવાસોનું હાસ્યવ્યંગપૂર્ણ વર્ણન કરતી પ્રવાસકથાઓ ‘રંગભૂમિ પર રખડ’ અને ‘ઈરાનભૂમિ પર રખડ’ના કર્તા.")
- 14:49, 13 March 2023 Meghdhanu talk contribs created page ક્યાસ/કેઆસના/કાવસજી દીનશાહ (Created page with "ક્યાસ/કેઆસના/કાવસજી દીનશાહ, ‘દિલખુશ' (૧૮૪૮, ૧૯૧૦): કવિ, પ્રવાસકથાલેખક, નાટ્યકાર. એમણે સર જમશેદજીના પુત્ર રૂસ્તમજીના અકાળ અવસાન નિમિત્તે રચેલું ‘અહેવાલે રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ’ (૧...")
- 07:06, 12 March 2023 Meghdhanu talk contribs created page કમલેશ (Created page with "‘અપરિણીતાનું સૌભાગ્ય' (૧૯૬૪) અને ઇકોતેર કાવ્યોનો સંગ્રહ ‘સ્વલ્પ’ના કર્તા.")
- 06:54, 12 March 2023 Meghdhanu talk contribs created page કમલવિજય (Created page with "કમલવિજય: ‘આત્મહિતોપદેશક જિનગુણસ્તવનાવલિ' (૧૮૮૯)ના કર્તા.")
- 06:53, 12 March 2023 Meghdhanu talk contribs created page કમલ (Created page with "કમલઃ ‘યમુનાજીને આરે' (૧૯૫૮)ના કર્તા.")
- 06:53, 12 March 2023 Meghdhanu talk contribs created page એ. કે. જે. કમર (Created page with "કમર એ. કે. જે.: નવલકથા ‘લગ્નમાં ઢીલ’ (૧૯૦૫)ના કર્તા.")
- 06:52, 12 March 2023 Meghdhanu talk contribs created page વિનોદ જગજીવનદાસ કપાસી (Created page with "કપાસી વિનોદ જગજીવનદાસ (૨૩-૭-૧૯૩૮): નવલકથાલેખક. જન્મ ચૂડામાં. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઇ. ૧૯૬૮થી યુ.કે.માં નિવાસ. ‘અનિમેષ' (૧૯૮૫) નવલકથા ઉપરાંત હાઈકુથી ઝેન સુધી' (૧૯૮૬), ‘હેમચન...")
- 06:45, 12 March 2023 Meghdhanu talk contribs created page જગજીવન માવજી કપાસી (Created page with "કપાસી જગજીવન માવજી (૧૮૯૬, –): નવલકથાકાર. જન્મ સાયલામાં. વતન ચૂડા. માધ્યમિક શિક્ષણ મૅટ્રિક સુધી. ચૂડા દરબારની હજૂર ઑફિસમાં સુપરિન્ટેન્ડેન્ટ. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનાર તેમ...")
- 06:44, 12 March 2023 Meghdhanu talk contribs created page મોતીલાલ બી. કનોજીઆ (Created page with "કનોજીઆ મોતીલાલ બી.ઃ ઐતિહાસિક નવલકથા ‘સાંચી’ (૧૯૨૯)ના કર્તા.")
- 06:44, 12 March 2023 Meghdhanu talk contribs created page કનૈયાલાલજી (Created page with "કનૈયાલાલજી, ‘વિઠ્ઠલેશપ્રભુ': ‘પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણ – ભા. ૧-૨’ અને ‘શ્રીવિઠ્ઠલેશપ્રભુનાં ધોળ તથા પદસંગ્રહ' (૧૯૪૬)ના કર્તા.")
- 06:43, 12 March 2023 Meghdhanu talk contribs created page કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ (Created page with "કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ: નવલકથા ‘આદર્શાદર્શ મેળ’, નવલિકાસંગ્રહ ‘જેસ્ટાપો’ ઉપરાંત ‘રસે વૈ સ: – ૧-૨-૩’ (૧૯૫૮), ‘રહસ્ય ષડ્દર્શન’ (૧૯૬૧), ‘શ્રીગીતા રહસ્ય’, ‘બ્રહ્મનો નકશો’, ‘જ્ઞાન-વિલા...")
- 06:42, 12 March 2023 Meghdhanu talk contribs created page ભીખારામ શવજી કનૈયા (Created page with "કનૈયા ભીખારામ શવજી: લલિત, દોહરા ને સાખીબદ્ધ ‘વાંઢાવિલાપ' (૧૮૭૫) ઉપરાંત ‘વિજળીવિલાપ' (૧૮૮૯) નામની પદ્યકૃતિના કર્તા.")
- 06:41, 12 March 2023 Meghdhanu talk contribs created page કથાકાર મુકુંદરાય દુર્લભરામ (Created page with "કથાકાર મુકુંદરાય દુર્લભરામઃ ‘શ્રીઅમૃતધારા ભજનાવલિ'ના કર્તા.")
- 06:41, 12 March 2023 Meghdhanu talk contribs created page યશવંત નાથાલાલ કડીકર (Created page with "કડીકર યશવંત નાથાલાલ, ‘બિંદાશ', ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’ (૧૨-૫-૧૯૩૪): નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭પમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટી...")
- 06:40, 12 March 2023 Meghdhanu talk contribs created page રામજીભાઈ મદનલાલ કડિયા (Created page with "કડિયા રામજીભાઈ મદનલાલ (૨૬-૫-૧૯૩૧): નવલકથાકાર. વતન મહેસાણા જિલ્લાનું ધીણોજ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની ઝવેરી આર. ટી. હાયર સેકન્ડરી સ્ક...")
- 06:36, 12 March 2023 Meghdhanu talk contribs created page ચકુભાઈ છગનલાલ કડિયા (Created page with "કડિયા ચકુભાઈ છગનલાલ: ‘ઊમિયાજી રસિક મધુર ગાયનસંગ્રહ’ (અન્ય સાથે, ૧૮૯૮)ના કર્તા.")
- 06:35, 12 March 2023 Meghdhanu talk contribs created page કાન્તિભાઈ મણિલાલ કડિયા (Created page with "કડિયા કાન્તિભાઈ મણિલાલ, ‘કાનન' (૨૦-૫-૧૯૫૦): કવિ. જન્મ માણસામાં. એમ.એ., બી.એડ્. સાબરમતી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘ગોષ્ઠિ’ના તંત્રી. ‘કલરવ' (૧૯૮૩) બાળસાહિત્યનું પુસ્તક...")
- 06:34, 12 March 2023 Meghdhanu talk contribs created page ભોળાનાથ રાજારામ કડાક (Created page with "કડાક ભોળાનાથ રાજારામ: પદ્યકૃતિઓ ‘શાન્તિકારક સારસંગ્રહ’ (૧૯૦૮) તેમ જ પંચમ જ્યૉર્જની સ્તુતિ અર્થે રચાયેલી કૃતિ ‘ભર્તભાષ્ય' (૧૯૧૪)ના કર્તા.")
- 06:33, 12 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ કડકિયા (Created page with "કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ (૨૯-૯-૧૯૪૦): વિવેચક. જન્મ દેવગઢબારિયામાં. ૧૯૬રમાં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૪માં એમ.એ. નાટ્યવિદ્યામાં ડિપ્લોમા. ૧૯૭૬માં પીએચ.ડી. હાલમાં સાબરમતી આર્ટ્સ કૉ...")
- 06:32, 12 March 2023 Meghdhanu talk contribs created page દોરાબ બી. કટેલી (Created page with "કટેલી દોરાબ બી.: રહસ્યકથા ‘અદ્ભુત ઉઠાવગીર’ના કર્તા.")
- 06:31, 12 March 2023 Meghdhanu talk contribs created page હુસેન ઇબ્રાહિમ કટારિયા (Created page with "કટારિયા હુસેન ઇબ્રાહિમ (૨-૧૨-૧૯૪૫): જન્મસ્થળ જેતપુર. મૅટ્રિક્યુલેટ. શિક્ષક. એમણે ‘સ્વર્ગનાં ઝરણાં’ ગ્રંથ આપ્યો છે.")