All public logs
Jump to navigation
Jump to search
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 16:04, 13 March 2023 Meghdhanu talk contribs created page નાગેશ્વર કવિ (Created page with "કવિ નાગેશ્વર : ૧૮૫૫ની સાલ આસપાસ સૌરાષ્ટ્રના ગાધકડા ગામમાં આ કવિ થઈ ગયાની વિગત છે. સૌરાષ્ટ્રમાં એમનું નામ બહુ જાણીતું હતું, પરંતુ અત્યારે એમનાં કાવ્યો, લેખો કે ઉલ્લેખો ઉપલબ્ધ નથી.")
- 16:03, 13 March 2023 Meghdhanu talk contribs created page નંદલાલ વિઠ્ઠલદાસ કવિ (Created page with "કવિ નંદલાલ વિઠ્ઠલદાસ : સ્તવનો, ભજનો, રાષ્ટ્રગીત, સુવાક્યો અને ‘સ્નેહદર્પણ અથવા વત્સરાજ-ઉદયન’ જેવા ત્રિઅંકી નાટકને સમાવતો સંગ્રહ ‘રસકુંજ અથવા વિવિધ રસગર્ભિત કાવ્યરસધાર’(૧૯૨૯)ના ક...")
- 16:02, 13 March 2023 Meghdhanu talk contribs created page નર્મદાશંકર નારાયણ કવિ (Created page with "કવિ નર્મદાશંકર નારાયણ : સતયુગનાં લક્ષણોનું પદ્યમાં વર્ણન કરતી કૃતિ ‘સતયુગ-૧'(૧૯૧૨)ના કર્તા.")
- 16:02, 13 March 2023 Meghdhanu talk contribs created page નરસિંહરામ જેઠાભાઈ કવિ (Created page with "કવિ નરસિંહરામ જેઠાભાઈ : અમરેલી તાલુકાના દેવળીયા ગામના વતની. એમના પુસ્તક ‘ઉપદેશસાગર’ (૧૮૮૯)માં ઈશ્વરભક્તિ વિશેના ઉપદેશનાં કુંડળિયા, પ્રહેલિકા, ચાબખા, ગરબી વગેરે પ્રકારનાં પદો છે. ‘...")
- 16:01, 13 March 2023 Meghdhanu talk contribs created page નટવરલાલ ન્હાનાલાલ કવિ (Created page with "કવિ નટવરલાલ ન્હાનાલાલ (૨૨-૮-૧૯૧૭, ૧૭-ર-૧૯૮૯) : કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૫૦માં મૅટ્રિક. મિલ-જિન સ્ટોર્સમાં સેલ્સમૅન. અકસ્માતથી અમદાવાદમાં અવસાન. ‘પૂજાનાં ફૂલ’ (૧૯૮૭) એમનો કાવ્યસંગ્રહ છે.")
- 15:59, 13 March 2023 Meghdhanu talk contribs created page દુર્ગાશંકર આદિત્યરામ કવિ (Created page with "કવિ દુર્ગાશંકર આદિત્યરામ : ‘ભક્તિવિલાસકાવ્ય અને ગુજરાતી ગેય ઢાળોમાં અનૂદિત કરેલાં ‘મહાભારત’ તથા ‘શિવપુરાણ’ના કર્તા.")
- 15:59, 13 March 2023 Meghdhanu talk contribs created page દુર્ગારામ કવિ (Created page with "કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર’(૧૮૯૫)માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે.")
- 15:58, 13 March 2023 Meghdhanu talk contribs created page દામોદરદાસ નિરૂજી કવિ (Created page with "કવિ દામોદરદાસ નિરૂજી : ભગવાન શિવના સ્તુતિવિષયક ગરબાઓનો સંગ્રહ ‘શિવ ગરબાવળી’(૧૮૯૮)ના કર્તા.")
- 15:58, 13 March 2023 Meghdhanu talk contribs created page દામોદર શિવલાલ કવિ (Created page with "કવિ દામોદર શિવલાલ : ‘શ્રી સયાજીરાવ સુયશ’ તથા ‘શ્રી ફત્તેસિંહરાવ લગ્નમહોત્સવ’ના કર્તા.")
- 15:57, 13 March 2023 Meghdhanu talk contribs created page દલપતરામ દુર્લભરામ કવિ (Created page with "કવિ દલપતરામ દુર્લભરામ (૧૯ મી સદીનો ઉત્તરાર્ધ) : કવિ. વતન સુરત. નર્મદની સભામાં પોતાની કવિતાઓ વાંચતા. નર્મદશૈલીના કવિ. સોળ વર્ષ પરિશ્રમ ઉઠાવી એમણે ધર્મ, નીતિ, વૈદિક, યોગ, સામુદ્રિક આદિ શા...")
- 15:56, 13 March 2023 Meghdhanu talk contribs created page દયાશંકર રવિશંકર કવિ (Created page with "કવિ દયાશંકર રવિશંકર (૧૮૭૮, ૧૯૪૪) : કવિ, અનુવાદક. જન્મ મોભાવ(તા. પાદરા)માં. શિક્ષણ ખંભાતમાં. વડોદરામાંથી સાહિત્યવાચસ્પતિ'. એમણે ‘દર્પદમન’ નામની પદ્યકૃતિ ઉપરાંત સત્યનારાયણની કથા અને જં...")
- 15:55, 13 March 2023 Meghdhanu talk contribs created page દયાશંકર ભગવાનજી કવિ (Created page with "કવિ દયાશંકર ભગવાનજી (૧૮૫૯,–) : ચરિત્રલેખક, અનુવાદક. જન્મ જામનગરમાં. ૧૮૮૪માં જામનગર સ્ટેટમાં વકીલોની પરીક્ષામાં સેકન્ડ ક્લાસ પાસ. અન્ય સ્થળોએ વકીલાત કર્યા બાદ ૧૮૯૧થી જામનગર ખાતે સફળ...")
- 15:54, 13 March 2023 Meghdhanu talk contribs created page ત્રિભુ કવિ (Created page with "કવિ ત્રિભુ : જુઓ, છાયા ત્રિભુવનલાલ અનુપરામ.")
- 15:53, 13 March 2023 Meghdhanu talk contribs created page તુલજારામ ઇજ્જતરામ કવિ (Created page with "કવિ તુલજારામ ઇજ્જતરામ : કૃષ્ણનાં સુંદર ચિત્રો રજૂ કરતું કાવ્ય ‘સુબોધચિંતામણિ’ (૧૯૦૯)ના કર્તા.")
- 15:52, 13 March 2023 Meghdhanu talk contribs created page ડાહ્યાલાલ શિવરામ કવિ (Created page with "કવિ ડાહ્યાલાલ શિવરામ : ગુણ-અવગુણનો સનાતન દ્વન્દ્વ તેમ જ ગાંધીજીની ૧૯૧૪ની પ્રવૃત્તિઓને વિષય બનાવીને લખાયેલું વ્યવસાયશૈલીનું સામાજિક નાટક ‘દુઃખી સંસાર’ (કવિ કાન્ત સાથે, ૧૯૧૫)ના કર...")
- 15:52, 13 March 2023 Meghdhanu talk contribs created page ડાહ્યાભાઈ દેવચંદ કવિ (Created page with "કવિ ડાહ્યાભાઈ દેવચંદ : ભારતના ૨૬૩ સંતભક્તોનાં જીવનચરિત્રોને સરલ-રસિક વાર્તા રૂપે નિરૂપતું પુસ્તક ‘ભક્તમાલ’(૧૮૯૫)ના કર્તા.")
- 15:50, 13 March 2023 Meghdhanu talk contribs created page જોરસિંહ કવિ (Created page with "કવિ જોરસિંહ : દુહાછંદમાં લખાયેલી ‘પંડિત જવાહરલાલ નહેરુને અંજલિ’ના કર્તા.")
- 15:49, 13 March 2023 Meghdhanu talk contribs created page જયંત ન્હાનાલાલ કવિ (Created page with "કવિ જયંત ન્હાનાલાલ : આફ્રિકામાં શિક્ષક તરીકેનો વ્યવસાય. પ્રાસંગિક વ્યાખ્યાનો, ચાર લેખો, એક વાર્તા અને સાત કાવ્યરચનાઓને સમાવતો સંગ્રહ ‘સાહિત્ય સરવાણી’ (૧૯૬૭)ના કર્તા.")
- 15:48, 13 March 2023 Meghdhanu talk contribs created page જનસુખરામ નરહરરામ કવિ (Created page with "કવિ જનસુખરામ નરહરરામ : ‘અહિંસાભાસ્કર’ (૧૯૧૩), ‘જનસુખરત્નમાળા’ (૧૯૧૫), ‘મૂર્તિપૂજા’ (૧૯૧૫), ‘સનાતન ધર્મભાસ્કર’ (૧૯૧૫) તથા કૃષ્ણના પરમ ભક્ત મોરધ્વજનું આખ્યાન’ વગેરે પુસ્તકોના કર્તા.")
- 15:47, 13 March 2023 Meghdhanu talk contribs created page છોટાલાલ દલપતરામ કવિ (Created page with "કવિ છોટાલાલ દલપતરામ : જીવનચરિત્ર ‘કાઠિયાવાડી કવિ ભવાનીશંકર નરસિંહરામ’ (૧૯૨૨)ના કર્તા.")
- 15:46, 13 March 2023 Meghdhanu talk contribs created page છોટાલાલ કવિ (Created page with "કવિ છોટાલાલ : ‘ગુજરાતનો તપસ્વી'ના રમૂજી પ્રતિકાવ્ય રૂપે, ‘જામે જમશેદ’ના તંત્રીને ઉદ્દેશીને રચાયેલી પદ્યકૃતિ ‘મોદીખાનાનો તપસ્વી’ (૧૯૩૩) ના કર્તા.")
- 15:46, 13 March 2023 Meghdhanu talk contribs created page ચુનીલાલ દ. કવિ (Created page with "કવિ ચુનીલાલ દ. : ‘પ્રહ્લાદજીનું ચરિત્ર'ના કર્તા.")
- 15:45, 13 March 2023 Meghdhanu talk contribs created page ચત્રુભુજદાસ કવિ (Created page with "કવિ ચત્રુભુજદાસ : હિંદીમિશ્રિત ગુજરાતી ભાષામાં ચોપાઈબદ્ધ પદ્યકૃતિ ‘મધુમાલતીની વારતા’(૧૮૭૪)ના કર્તા.")
- 15:44, 13 March 2023 Meghdhanu talk contribs created page ગિરધરલાલ હરકિશનદાસ કવિ (Created page with "કવિ ગિરધરલાલ હરકિશનદાસ : ‘ડાકોરલીલા’ (૧૮૭૬), ‘મોહિની’ (૧૮૮૪), ‘નવરત્ન’ (૧૮૮૯), ‘રસરંગના ખ્યાલ’ (૧૮૯૬), તથા ‘ભરતખંડનો પ્રવાસ'(૧૮૯૭)ના કર્તા.")
- 15:43, 13 March 2023 Meghdhanu talk contribs created page ગંગાશંકર જેશંકર કવિ (Created page with "કવિ ગંગાશંકર જેશંકર : માઘપંડિતની બે પુત્રીની વાર્તા દ્વારા સ્ત્રીશિક્ષણની હિમાયત કરતું કાવ્ય ‘વનિતાવિદ્યાભ્યાસ’ (૧૮૫૯) તથા ‘નામમાળા ગ્રંથ’ના કર્તા.")
- 15:42, 13 March 2023 Meghdhanu talk contribs created page ગણપતરામ વિશ્વનાથ કવિ (Created page with "કવિ ગણપતરામ વિશ્વનાથ : શ્રી રામચંદ્રના અશ્વમેધયજ્ઞનું વર્ણન આપતી પદ્યકથા ‘રામાશ્વમેધ'(૧૮૮૧)ના કર્તા.")
- 15:42, 13 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણરામ કવિ (Created page with "કવિ કૃષ્ણરામ : ‘ધ્રુવાખ્યાન’ (કવિ કાળિદાસ સાથે, ૧૯૫૧)માં પ્રકાશિત કૃતિ ‘કળિકાળનું વર્ણનના કર્તા.")
- 15:41, 13 March 2023 Meghdhanu talk contribs created page કવિ કૃષ્ણદાસ (Created page with "કવિ કૃષ્ણદાસ (૧૯મી સદી) : કચ્છી કવિતા ‘કુડો નાતો'ના કર્તા.")
- 15:40, 13 March 2023 Meghdhanu talk contribs created page કુર્ણાનંદ કવિ (Created page with "કવિ કુર્ણાનંદ : ‘વકીલ બાપુભાઈનો ગરબો'ના કર્તા.")
- 15:39, 13 March 2023 Meghdhanu talk contribs created page કાળિદાસ કવિ/કરણસિંહ કવિ (Created page with "કવિ કાળિદાસ/કરણસિંહ કવિ : ભાવ, ભાષા અને છંદની દૃષ્ટિએ સુયોજિત કાવ્યોનો સંગ્રહ ‘કર્ણકાંડ અને બીજાં કાવ્યો’ના કર્તા.")
- 15:38, 13 March 2023 Meghdhanu talk contribs created page કાશીરામ દેવશંકર કવિ (Created page with "કવિ કાશીરામ દેવશંકર : સ્ત્રીને સપત્ની હોવાને કારણે સહેવાં પડતાં દુઃખોનું વર્ણન કરતું કાવ્ય ‘શોક્યસપાટો'(૧૮૮૬)ના કર્તા.")
- 15:38, 13 March 2023 Meghdhanu talk contribs created page કાલિદાસ ભગવાનદાસ કવિ (Created page with "કવિ કાલિદાસ ભગવાનદાસ (૧૯૦૦,–) : કવિ. જન્મ પાટણમાં. પ્રાથમિક કેળવણી ત્રિચિનાપલ્લીમાં. ઝવેરી વેપારી પેઢીમાં નોકરી. એમણે ભક્તિકાવ્યોનો સંગ્રહ ‘ભજનામૃત’ (૧૯૨૭), ‘પુરુષોત્તમમાસ ભજનિકા’,...")
- 15:37, 13 March 2023 Meghdhanu talk contribs created page કાલિદાસ નરસિંહ કવિ (Created page with "કવિ કાલિદાસ નરસિંહઃ બાલોપયોગી ‘એક્લાં એકલાં ૧-૯', (૧૯૩૭), બોધપ્રધાન નાટ્યકૃતિ ‘પ્રતિભાનો સ્વયંવર અથવા કલાનો નાદ’ (૧૯૪૦), ‘માતૃભાષાનું શિક્ષણ’ (૧૯૪૪) તેમ જ ‘ભાષાદર્શન’(૧૯૫૦)ના કર્તા.")
- 15:36, 13 March 2023 Meghdhanu talk contribs created page કનૈયાલાલ કવિ (Created page with "કવિ કનૈયાલાલ : જુઓ, પટેલ નાથાલાલ લીલાચંદ. કવિ કહાનજી ધર્મસિહ : કવિ, નાટ્યકાર. દલપતશૈલીના આ કવિએ ‘ગોરક્ષાપ્રકાશ’ (૧૮૯૧), ‘સુંદરીતિલક યાને સુબોધ ગરબાવળી’ (૧૮૯૨), ‘સંતોષશતક’ (૧૮૯૬) અને ‘સ્...")
- 15:35, 13 March 2023 Meghdhanu talk contribs created page ઉદયરામ કવિ (Created page with "કવિ ઉદયરામ : ‘મોજાદ્દીન મહેતાબ’ (૧૯૦૩) નવલકથાના કર્તા.")
- 15:34, 13 March 2023 Meghdhanu talk contribs created page આર. વી. કવિ (Created page with "કવિ આર. વી. : ‘યોગીન્દ્ર–ગોપીચંદ’ નાટકના કર્તા.")
- 15:34, 13 March 2023 Meghdhanu talk contribs created page આનંદ ન્હાનાલાલ કવિ (Created page with "કવિ આનંદ ન્હાનાલાલ : પિતા ન્હાનાલાલની પ્રથમ મૃત્યુસંવત્સરીએ રચેલી અંજલિ સ્વરૂપની બાર રચનાઓનો સંગ્રહ ‘દ્વાદશા’ તેમ જ વાર્તાસંગ્રહ ‘જગત પાછળનું જગત’(૧૯૨૯)ના કર્તા.")
- 15:33, 13 March 2023 Meghdhanu talk contribs created page અંબાલાલ પ્રહ્લાદજી કવિ (Created page with "કવિ અંબાલાલ પ્રહ્લાદજી : મનુષ્યસ્વભાવની લાક્ષણિકતાઓનું ગદ્ય-પદ્યમિશ્રિત હાસ્યરસિક નિરૂપણ કરતા ‘ખૂબીનો પ્રજાનો ઉર્ફે ચાલુ જમાનાનો ચિતાર'(૧૯૧૬)ના કર્તા.")
- 15:32, 13 March 2023 Meghdhanu talk contribs created page નારણ કરસન કવયાકર (Created page with "કવયાકર નારણ કરસન : પદ્યકૃતિ ‘શહેરી-ગામડિયાનો ઝઘડો’ (૧૯૦૫)ના કર્તા.")
- 15:30, 13 March 2023 Meghdhanu talk contribs created page કલ્યાણીજીદેવી (Created page with "કલ્યાણીજીદેવી (૧૮૭૮, –) : ‘અથ દેવીશ્રી ભજનભાસ્કર’(૧૯૨૯) નાં કર્તા.")
- 15:29, 13 March 2023 Meghdhanu talk contribs created page ભોગીલાલ કલ્યાણી (Created page with "કલ્યાણી ભોગીલાલ : ‘સ્નેહધામ સૂનાં સૂનાં’ (૧૯૬૬) અને ‘ગોરાં રૂપ ને અંતર કાળાં’ નવલકથાઓના કર્તા.")
- 15:28, 13 March 2023 Meghdhanu talk contribs created page સોહરાબ અ. કલ્યાણવાલા (Created page with "કલ્યાણવાલા સોહરાબ અ. : ‘પીલતનની બેટી યા હૈયાની હુકૂમત’ અને નકલીનાઇટ'(૧૯૩૭)ના કર્તા.")
- 15:28, 13 March 2023 Meghdhanu talk contribs created page કલ્યાણપ્રભુવિજય (Created page with "કલ્યાણપ્રભુવિજય : ‘શ્રી કલ્યાણ કૌતુકકણિકા’ (૧૯૫૫), ‘પર્વતિથિ-ભક્તિભાસ્કર’ (૧૯૫૪) તથા ‘શ્રી પ્રવચનપ્રદીપ–ભા.૧-૨’(૧૯૫૫)ના કર્તા.")
- 15:27, 13 March 2023 Meghdhanu talk contribs created page હરિલાલ કાળિદાસ કલાલ (Created page with "કલાલ હરિલાલ કાળિદાસ : ‘ભક્તિભાસ્કર’(૧૯૨૭)ના કર્તા.")
- 15:09, 13 March 2023 Meghdhanu talk contribs created page વિષ્ણુકુમાર શ્રીરામ કલાલ (Created page with "કલાલ વિષ્ણુકુમાર શ્રીરામ, ‘બાદલ’ (૬-૨-૧૯૪૧, ૧૮-૧-૧૯૮૯)ઃ ગદ્યલેખક, કવિ. જન્મ કંબોઈમાં. વતન હારીજ. ૧૯૫૯માં એસ.એસ.સી. ૧૯૬૫માં બી.એસસી. ૧૯૭૦માં એમ.એડ. ૧૯૬૪ થી હાઈસ્કૂલ-શિક્ષક. ‘લીલોતરી’ (૧૯૮૧)...")
- 15:07, 13 March 2023 Meghdhanu talk contribs created page માણેકલાલ રામસહાય કલાલ (Created page with "કલાલ માણેકલાલ રામસહાય : ૭૬ કડીના બોધક કાવ્ય ‘પાયમાલીનો પહાડ યાને દુર્ગુણનો દરિયો'(૧૯૧૫)ના કર્તા.")
- 15:05, 13 March 2023 Meghdhanu talk contribs created page મુકુલભાઈ ડાહ્યાભાઈ કલાર્થી (Created page with "કલાર્થી મુકુલભાઈ ડાહ્યાભાઈ (ર૦-૧-૧૯૨૦, ૧૯-૨-૧૯૮૮): નિબંધકાર અને ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. એ પછી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન અને ‘વિનીત જોડણીકોશ’ તેમ જ...")
- 15:04, 13 March 2023 Meghdhanu talk contribs created page નિરંજનાબેન મુકલભાઈ કલાર્થી (Created page with "કલાર્થી નિરંજનાબેન મુકલભાઈ: બુદ્ધ, ટાગોર, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ આદિ મહાપુરુષોના મહત્ત્વના જીવનપ્રસંગોને વણી લેતું ને ચારિત્ર્યનિર્માણના આશયથી લખાયેલું પુસ્...")
- 15:02, 13 March 2023 Meghdhanu talk contribs created page કલહંસ (Created page with "કલહંસ: ગરબીની બે લઘુપુસ્તિકા ‘રાસદીવડી' (૧૯૪૮) અને ‘રાસદીવડીની પૂર્તિ' (૧૯૪૮)ના કર્તા.")
- 15:01, 13 March 2023 Meghdhanu talk contribs created page કલફરોખ (Created page with "કલફરોખઃ રહસ્યકથા ‘દિલાવર દિલબર’ના કર્તા.")