All public logs

Jump to navigation Jump to search

Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).

Logs
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)
  • 16:20, 13 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ વિઠ્ઠલદાસ કવિ (Created page with "કવિ રતિલાલ વિઠ્ઠલદાસ : ‘કરણઘેલો પંચાંકી નાટક’, ‘ચંદનમલયાગિરિ નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘વીરમતી અને જગદેવ પરમાર નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘શ્રી નવીન ચંદ્રહાસ નાટકનાં ગાયનો’ (૧૯૦૫)ના કર્તા.")
  • 16:18, 13 March 2023 Meghdhanu talk contribs created page રણછોડદાસ મોતીલાલ કવિ (Created page with "કવિ રણછોડદાસ મોતીલાલ : કથાતત્ત્વવાળી કૃતિ ‘જૂના જમાનાની જેલી યાને નવી આંખે જૂના તમાસાઃ ૧’ (૧૯૧૫)ના કર્તા.")
  • 16:17, 13 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ દલપતરામ કવિ (Created page with "કવિ મોહનલાલ દલપતરામ: (૧૮૭૨થી ૧૯૦૩ દરમ્યાન હયાત)ઃ કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર. જીવનનાં બાવીસ વર્ષ દરમિયાન છૂટક છૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુસ્તિકાઓનું સંકલન ‘મોહનવાણી ઉર્ફે મોહન-...")
  • 16:16, 13 March 2023 Meghdhanu talk contribs created page મોટાલાલ કવિ (Created page with "કવિ મોટાલાલ : જુઓ, ખબરદાર અરદેશર ફરામરોઝ. કવિ મોતીલાલ નથુશાહ : પદ્યકૃતિ ‘શ્રીકૃષ્ણલીલાના કર્તા.")
  • 16:15, 13 March 2023 Meghdhanu talk contribs created page માણેકબાઈ કહાનજી કવિ (Created page with "કવિ માણેકબાઈ કહાનજી : પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૃષ્ટાંતો લઈ, સ્ત્રીજીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા લેખો અને કાવ્યોનો સંગ્રહ ‘મહિલા સંસાર’ (ડૉ. રખમાબાઈ સાથ...")
  • 16:14, 13 March 2023 Meghdhanu talk contribs created page મહોકમ કવિ (Created page with "કવિ મહોકમ : સળંગ કાવ્ય ‘લક્ષ્મી અને પાર્વતીનો સંવાદ’ (૧૮૮૨)ના કર્તા.")
  • 16:13, 13 March 2023 Meghdhanu talk contribs created page મહીપત કવિ (Created page with "કવિ મહીપત : રચનાબંધ શિથિલ હોવા છતાં કથારસને લીધે વાચનક્ષમ બનેલી નવલકથા ‘તન મેલાં મન ઊજળાં’(૧૯૬૬)ના કર્તા.")
  • 16:13, 13 March 2023 Meghdhanu talk contribs created page મહાજન કવિ (Created page with "કવિ મહાજન : ‘વાલો નામોરી’ અને ‘અમરજી દીવાન’ જેવાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ’ તથા ‘બાલ સમ્રાટ’ નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે.")
  • 16:12, 13 March 2023 Meghdhanu talk contribs created page ભોગીલાલ રતનચંદ કવિ (Created page with "કવિ ભોગીલાલ રતનચંદ : તત્કાલીન કાવ્યપરંપરા અને દેશભક્તિ, પૌરુષ તેમ જ ભક્તિતત્ત્વને નિમિત્ત રૂપે સ્વીકારી કરવામાં આવેલી ‘ગઝલ’ સંજ્ઞા ધરાવતી રચનાઓની પુસ્તિકા ‘કોહિનૂર ગઝલકાવ્ય’ (૧...")
  • 16:11, 13 March 2023 Meghdhanu talk contribs created page ભોગીલાલ મહાશંકર કવિ (Created page with "કવિ ભોગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ ‘સુધરેલી સુંદર ગવરી અને ફૅશનમાં ફસાયેલો ફત્તેહલાલ’(૧૯૧૬)ના કર્તા.")
  • 16:11, 13 March 2023 Meghdhanu talk contribs created page ભૂધરદાસજી કવિ (Created page with "કવિ ભૂધરદાસજી : પદ્યકૃતિ ‘કલ્યાણમંદિરસ્તોત્ર'ના કર્તા..")
  • 16:10, 13 March 2023 Meghdhanu talk contribs created page બાળકરામ નંદરામ કવિ (Created page with "કવિ બાળકરામ નંદરામ : કાવ્યગ્રંથ ‘નીતિલતાકુંજ કવિતા’ના કર્તા.")
  • 16:09, 13 March 2023 Meghdhanu talk contribs created page બાલચન્દ્રાચાર્ય કવિ (Created page with "કવિ બાલચન્દ્રાચાર્ય : ‘કરુણા વજ્રયુદ્ધ નાટક’(૧૮૮૬)ના કર્તા.")
  • 16:09, 13 March 2023 Meghdhanu talk contribs created page બાલકૃષ્ણ કવિ (Created page with "કવિ બાલકૃષ્ણ, ‘બાલકવિ’ : પદ્યકૃતિ ‘સમયનો સિતારો અને વખત તેવાં વાજાં’ ઉપરાંત ‘રઝળતો રાજહંસ', ‘પ્રણયલીલા', ‘બાલયોગિની’, ‘મૃણાલિની', ‘પ્રેમગુચ્છ’ વગેરે નવલકથાઓના કર્તા.")
  • 16:08, 13 March 2023 Meghdhanu talk contribs created page પ્રાણજીવન મોરારજી કવિ (Created page with "કવિ પ્રાણજીવન મોરારજી : જામનગરના મહારાજા જામસાહેબ શ્રી સર વિભાજીના મૃત્યુ નિમિત્તે રચાયેલું કાવ્ય ‘વિભેશવિરહ’ (૧૮૯૫)ના કર્તા.")
  • 16:07, 13 March 2023 Meghdhanu talk contribs created page ન્હાનાલાલ દલપતરામ કવિ (Created page with "કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’ (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬) : કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચો...")
  • 16:06, 13 March 2023 Meghdhanu talk contribs created page નૂર મહમદ કવિ (Created page with "કવિ નૂર મહમદ : ‘ઇન્દ્રાવતી’ કાવ્યના કર્તા.")
  • 16:04, 13 March 2023 Meghdhanu talk contribs created page નાગેશ્વર કવિ (Created page with "કવિ નાગેશ્વર : ૧૮૫૫ની સાલ આસપાસ સૌરાષ્ટ્રના ગાધકડા ગામમાં આ કવિ થઈ ગયાની વિગત છે. સૌરાષ્ટ્રમાં એમનું નામ બહુ જાણીતું હતું, પરંતુ અત્યારે એમનાં કાવ્યો, લેખો કે ઉલ્લેખો ઉપલબ્ધ નથી.")
  • 16:03, 13 March 2023 Meghdhanu talk contribs created page નંદલાલ વિઠ્ઠલદાસ કવિ (Created page with "કવિ નંદલાલ વિઠ્ઠલદાસ : સ્તવનો, ભજનો, રાષ્ટ્રગીત, સુવાક્યો અને ‘સ્નેહદર્પણ અથવા વત્સરાજ-ઉદયન’ જેવા ત્રિઅંકી નાટકને સમાવતો સંગ્રહ ‘રસકુંજ અથવા વિવિધ રસગર્ભિત કાવ્યરસધાર’(૧૯૨૯)ના ક...")
  • 16:02, 13 March 2023 Meghdhanu talk contribs created page નર્મદાશંકર નારાયણ કવિ (Created page with "કવિ નર્મદાશંકર નારાયણ : સતયુગનાં લક્ષણોનું પદ્યમાં વર્ણન કરતી કૃતિ ‘સતયુગ-૧'(૧૯૧૨)ના કર્તા.")
  • 16:02, 13 March 2023 Meghdhanu talk contribs created page નરસિંહરામ જેઠાભાઈ કવિ (Created page with "કવિ નરસિંહરામ જેઠાભાઈ : અમરેલી તાલુકાના દેવળીયા ગામના વતની. એમના પુસ્તક ‘ઉપદેશસાગર’ (૧૮૮૯)માં ઈશ્વરભક્તિ વિશેના ઉપદેશનાં કુંડળિયા, પ્રહેલિકા, ચાબખા, ગરબી વગેરે પ્રકારનાં પદો છે. ‘...")
  • 16:01, 13 March 2023 Meghdhanu talk contribs created page નટવરલાલ ન્હાનાલાલ કવિ (Created page with "કવિ નટવરલાલ ન્હાનાલાલ (૨૨-૮-૧૯૧૭, ૧૭-ર-૧૯૮૯) : કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૫૦માં મૅટ્રિક. મિલ-જિન સ્ટોર્સમાં સેલ્સમૅન. અકસ્માતથી અમદાવાદમાં અવસાન. ‘પૂજાનાં ફૂલ’ (૧૯૮૭) એમનો કાવ્યસંગ્રહ છે.")
  • 15:59, 13 March 2023 Meghdhanu talk contribs created page દુર્ગાશંકર આદિત્યરામ કવિ (Created page with "કવિ દુર્ગાશંકર આદિત્યરામ : ‘ભક્તિવિલાસકાવ્ય અને ગુજરાતી ગેય ઢાળોમાં અનૂદિત કરેલાં ‘મહાભારત’ તથા ‘શિવપુરાણ’ના કર્તા.")
  • 15:59, 13 March 2023 Meghdhanu talk contribs created page દુર્ગારામ કવિ (Created page with "કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર’(૧૮૯૫)માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે.")
  • 15:58, 13 March 2023 Meghdhanu talk contribs created page દામોદરદાસ નિરૂજી કવિ (Created page with "કવિ દામોદરદાસ નિરૂજી : ભગવાન શિવના સ્તુતિવિષયક ગરબાઓનો સંગ્રહ ‘શિવ ગરબાવળી’(૧૮૯૮)ના કર્તા.")
  • 15:58, 13 March 2023 Meghdhanu talk contribs created page દામોદર શિવલાલ કવિ (Created page with "કવિ દામોદર શિવલાલ : ‘શ્રી સયાજીરાવ સુયશ’ તથા ‘શ્રી ફત્તેસિંહરાવ લગ્નમહોત્સવ’ના કર્તા.")
  • 15:57, 13 March 2023 Meghdhanu talk contribs created page દલપતરામ દુર્લભરામ કવિ (Created page with "કવિ દલપતરામ દુર્લભરામ (૧૯ મી સદીનો ઉત્તરાર્ધ) : કવિ. વતન સુરત. નર્મદની સભામાં પોતાની કવિતાઓ વાંચતા. નર્મદશૈલીના કવિ. સોળ વર્ષ પરિશ્રમ ઉઠાવી એમણે ધર્મ, નીતિ, વૈદિક, યોગ, સામુદ્રિક આદિ શા...")
  • 15:56, 13 March 2023 Meghdhanu talk contribs created page દયાશંકર રવિશંકર કવિ (Created page with "કવિ દયાશંકર રવિશંકર (૧૮૭૮, ૧૯૪૪) : કવિ, અનુવાદક. જન્મ મોભાવ(તા. પાદરા)માં. શિક્ષણ ખંભાતમાં. વડોદરામાંથી સાહિત્યવાચસ્પતિ'. એમણે ‘દર્પદમન’ નામની પદ્યકૃતિ ઉપરાંત સત્યનારાયણની કથા અને જં...")
  • 15:55, 13 March 2023 Meghdhanu talk contribs created page દયાશંકર ભગવાનજી કવિ (Created page with "કવિ દયાશંકર ભગવાનજી (૧૮૫૯,–) : ચરિત્રલેખક, અનુવાદક. જન્મ જામનગરમાં. ૧૮૮૪માં જામનગર સ્ટેટમાં વકીલોની પરીક્ષામાં સેકન્ડ ક્લાસ પાસ. અન્ય સ્થળોએ વકીલાત કર્યા બાદ ૧૮૯૧થી જામનગર ખાતે સફળ...")
  • 15:54, 13 March 2023 Meghdhanu talk contribs created page ત્રિભુ કવિ (Created page with "કવિ ત્રિભુ : જુઓ, છાયા ત્રિભુવનલાલ અનુપરામ.")
  • 15:53, 13 March 2023 Meghdhanu talk contribs created page તુલજારામ ઇજ્જતરામ કવિ (Created page with "કવિ તુલજારામ ઇજ્જતરામ : કૃષ્ણનાં સુંદર ચિત્રો રજૂ કરતું કાવ્ય ‘સુબોધચિંતામણિ’ (૧૯૦૯)ના કર્તા.")
  • 15:52, 13 March 2023 Meghdhanu talk contribs created page ડાહ્યાલાલ શિવરામ કવિ (Created page with "કવિ ડાહ્યાલાલ શિવરામ : ગુણ-અવગુણનો સનાતન દ્વન્દ્વ તેમ જ ગાંધીજીની ૧૯૧૪ની પ્રવૃત્તિઓને વિષય બનાવીને લખાયેલું વ્યવસાયશૈલીનું સામાજિક નાટક ‘દુઃખી સંસાર’ (કવિ કાન્ત સાથે, ૧૯૧૫)ના કર...")
  • 15:52, 13 March 2023 Meghdhanu talk contribs created page ડાહ્યાભાઈ દેવચંદ કવિ (Created page with "કવિ ડાહ્યાભાઈ દેવચંદ : ભારતના ૨૬૩ સંતભક્તોનાં જીવનચરિત્રોને સરલ-રસિક વાર્તા રૂપે નિરૂપતું પુસ્તક ‘ભક્તમાલ’(૧૮૯૫)ના કર્તા.")
  • 15:50, 13 March 2023 Meghdhanu talk contribs created page જોરસિંહ કવિ (Created page with "કવિ જોરસિંહ : દુહાછંદમાં લખાયેલી ‘પંડિત જવાહરલાલ નહેરુને અંજલિ’ના કર્તા.")
  • 15:49, 13 March 2023 Meghdhanu talk contribs created page જયંત ન્હાનાલાલ કવિ (Created page with "કવિ જયંત ન્હાનાલાલ : આફ્રિકામાં શિક્ષક તરીકેનો વ્યવસાય. પ્રાસંગિક વ્યાખ્યાનો, ચાર લેખો, એક વાર્તા અને સાત કાવ્યરચનાઓને સમાવતો સંગ્રહ ‘સાહિત્ય સરવાણી’ (૧૯૬૭)ના કર્તા.")
  • 15:48, 13 March 2023 Meghdhanu talk contribs created page જનસુખરામ નરહરરામ કવિ (Created page with "કવિ જનસુખરામ નરહરરામ : ‘અહિંસાભાસ્કર’ (૧૯૧૩), ‘જનસુખરત્નમાળા’ (૧૯૧૫), ‘મૂર્તિપૂજા’ (૧૯૧૫), ‘સનાતન ધર્મભાસ્કર’ (૧૯૧૫) તથા કૃષ્ણના પરમ ભક્ત મોરધ્વજનું આખ્યાન’ વગેરે પુસ્તકોના કર્તા.")
  • 15:47, 13 March 2023 Meghdhanu talk contribs created page છોટાલાલ દલપતરામ કવિ (Created page with "કવિ છોટાલાલ દલપતરામ : જીવનચરિત્ર ‘કાઠિયાવાડી કવિ ભવાનીશંકર નરસિંહરામ’ (૧૯૨૨)ના કર્તા.")
  • 15:46, 13 March 2023 Meghdhanu talk contribs created page છોટાલાલ કવિ (Created page with "કવિ છોટાલાલ : ‘ગુજરાતનો તપસ્વી'ના રમૂજી પ્રતિકાવ્ય રૂપે, ‘જામે જમશેદ’ના તંત્રીને ઉદ્દેશીને રચાયેલી પદ્યકૃતિ ‘મોદીખાનાનો તપસ્વી’ (૧૯૩૩) ના કર્તા.")
  • 15:46, 13 March 2023 Meghdhanu talk contribs created page ચુનીલાલ દ. કવિ (Created page with "કવિ ચુનીલાલ દ. : ‘પ્રહ્લાદજીનું ચરિત્ર'ના કર્તા.")
  • 15:45, 13 March 2023 Meghdhanu talk contribs created page ચત્રુભુજદાસ કવિ (Created page with "કવિ ચત્રુભુજદાસ : હિંદીમિશ્રિત ગુજરાતી ભાષામાં ચોપાઈબદ્ધ પદ્યકૃતિ ‘મધુમાલતીની વારતા’(૧૮૭૪)ના કર્તા.")
  • 15:44, 13 March 2023 Meghdhanu talk contribs created page ગિરધરલાલ હરકિશનદાસ કવિ (Created page with "કવિ ગિરધરલાલ હરકિશનદાસ : ‘ડાકોરલીલા’ (૧૮૭૬), ‘મોહિની’ (૧૮૮૪), ‘નવરત્ન’ (૧૮૮૯), ‘રસરંગના ખ્યાલ’ (૧૮૯૬), તથા ‘ભરતખંડનો પ્રવાસ'(૧૮૯૭)ના કર્તા.")
  • 15:43, 13 March 2023 Meghdhanu talk contribs created page ગંગાશંકર જેશંકર કવિ (Created page with "કવિ ગંગાશંકર જેશંકર : માઘપંડિતની બે પુત્રીની વાર્તા દ્વારા સ્ત્રીશિક્ષણની હિમાયત કરતું કાવ્ય ‘વનિતાવિદ્યાભ્યાસ’ (૧૮૫૯) તથા ‘નામમાળા ગ્રંથ’ના કર્તા.")
  • 15:42, 13 March 2023 Meghdhanu talk contribs created page ગણપતરામ વિશ્વનાથ કવિ (Created page with "કવિ ગણપતરામ વિશ્વનાથ : શ્રી રામચંદ્રના અશ્વમેધયજ્ઞનું વર્ણન આપતી પદ્યકથા ‘રામાશ્વમેધ'(૧૮૮૧)ના કર્તા.")
  • 15:42, 13 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણરામ કવિ (Created page with "કવિ કૃષ્ણરામ : ‘ધ્રુવાખ્યાન’ (કવિ કાળિદાસ સાથે, ૧૯૫૧)માં પ્રકાશિત કૃતિ ‘કળિકાળનું વર્ણનના કર્તા.")
  • 15:41, 13 March 2023 Meghdhanu talk contribs created page કવિ કૃષ્ણદાસ (Created page with "કવિ કૃષ્ણદાસ (૧૯મી સદી) : કચ્છી કવિતા ‘કુડો નાતો'ના કર્તા.")
  • 15:40, 13 March 2023 Meghdhanu talk contribs created page કુર્ણાનંદ કવિ (Created page with "કવિ કુર્ણાનંદ : ‘વકીલ બાપુભાઈનો ગરબો'ના કર્તા.")
  • 15:39, 13 March 2023 Meghdhanu talk contribs created page કાળિદાસ કવિ/કરણસિંહ કવિ (Created page with "કવિ કાળિદાસ/કરણસિંહ કવિ : ભાવ, ભાષા અને છંદની દૃષ્ટિએ સુયોજિત કાવ્યોનો સંગ્રહ ‘કર્ણકાંડ અને બીજાં કાવ્યો’ના કર્તા.")
  • 15:38, 13 March 2023 Meghdhanu talk contribs created page કાશીરામ દેવશંકર કવિ (Created page with "કવિ કાશીરામ દેવશંકર : સ્ત્રીને સપત્ની હોવાને કારણે સહેવાં પડતાં દુઃખોનું વર્ણન કરતું કાવ્ય ‘શોક્યસપાટો'(૧૮૮૬)ના કર્તા.")
  • 15:38, 13 March 2023 Meghdhanu talk contribs created page કાલિદાસ ભગવાનદાસ કવિ (Created page with "કવિ કાલિદાસ ભગવાનદાસ (૧૯૦૦,–) : કવિ. જન્મ પાટણમાં. પ્રાથમિક કેળવણી ત્રિચિનાપલ્લીમાં. ઝવેરી વેપારી પેઢીમાં નોકરી. એમણે ભક્તિકાવ્યોનો સંગ્રહ ‘ભજનામૃત’ (૧૯૨૭), ‘પુરુષોત્તમમાસ ભજનિકા’,...")
  • 15:37, 13 March 2023 Meghdhanu talk contribs created page કાલિદાસ નરસિંહ કવિ (Created page with "કવિ કાલિદાસ નરસિંહઃ બાલોપયોગી ‘એક્લાં એકલાં ૧-૯', (૧૯૩૭), બોધપ્રધાન નાટ્યકૃતિ ‘પ્રતિભાનો સ્વયંવર અથવા કલાનો નાદ’ (૧૯૪૦), ‘માતૃભાષાનું શિક્ષણ’ (૧૯૪૪) તેમ જ ‘ભાષાદર્શન’(૧૯૫૦)ના કર્તા.")
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)