All public logs
Jump to navigation
Jump to search
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 16:33, 18 March 2023 Meghdhanu talk contribs created page કિશોર-કુમાર (Created page with "કિશોર-કુમાર : પરંપરાગત ત્રિઅંકી નાટ્યકૃતિ ‘દેવકુમાર’ (૧૯૦૬)ના કર્તા.")
- 16:33, 18 March 2023 Meghdhanu talk contribs created page ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળા (Created page with "કિલ્લાવાળા ડાહ્યાભાઈ પરમાનંદદાસ (૧૮૭૦, ૭-૭-૧૯૫૩) : ‘સ્વ. શેઠશ્રી ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળાનો સંક્ષિપ્ત જીવનપરિચય-આત્મકથા’ (૧૯૫૬) ના કર્તા.")
- 16:32, 18 March 2023 Meghdhanu talk contribs created page કિરપારામ હરિરામ (Created page with "કિરપારામ હરિરામ : ગરબી, પદ, લાવણી, ધોળ પ્રકારની ધાર્મિક રચનાઓનો પદ્યગ્રંથ ‘બોધસંગ્રહ ભજનાવલી’ (૧૯૧૫) ના કર્તા.")
- 16:31, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણજી ગોવિંદ કિનારા (Created page with "કિનારા કૃષ્ણજી ગોવિંદ : પૌરાણિક કથાઓને આધારે લખાયેલી બાળવાર્તાઓ ‘ધ્રુવ અને ચિલીયા’, ‘ભારતમાની વાતો’ તથા ‘લઘુ રામાયણ’(સંક્ષિપ્ત)ના કર્તા.")
- 16:31, 18 March 2023 Meghdhanu talk contribs created page વાલજીભાઈ પાંચાભાઈ કિકાણી (Created page with "કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ (૬-ર-૧૯૪૪) : જન્મ ચલાળા (જિ.અમરેલી)માં. ૧૯૬૬માં બી.એ. જિલ્લાકક્ષાએ માહિતીખાતાના અધિકારી. એમના નામે ‘ઝાકળનાં બિંદુ’ મળે છે.")
- 16:21, 18 March 2023 Meghdhanu talk contribs created page રવિલાલ હરિદાસ કિકાણી (Created page with "કિકાણી રવિલાલ હરિદાસ : મુંબઈથી બદ્રીકેદાર સુધીના પ્રવાસનું વર્ણન આપતી કૃતિ ‘પંચકેદારની યાત્રા'(૧૯૨૧)ના કર્તા.")
- 03:39, 18 March 2023 Meghdhanu talk contribs created page મણિશંકર જટાશંકર કિકાણી (Created page with "કિકાણી મણિશંકર જટાશંકર (૨૨-૧૦-૧૮૨૨, ૧૦-૧૧-૧૮૮૪) : નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. એકાદ-બે વર્ષ ગામઠી નિશાળમાં ભાષાજ્ઞાન લીધા પછી ૧૮૩૭ સુધી મજમુદારીની તાલીમ લીધી. ત્યારબાદ ‘કાઠિયાવાડ એજન્સ...")
- 03:38, 18 March 2023 Meghdhanu talk contribs created page અરવિંદ કાંટિયા (Created page with "કાંટિયા અરવિંદ : ‘ભૂતનો ભેદ’ (૧૯૭૫)ના કર્તા.")
- 03:37, 18 March 2023 Meghdhanu talk contribs created page હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા હરગોવિંદદાસ દ્વારકાદાસ (૧૬-૭-૧૮૪૪, ૩૧-૩-૧૯૩૦) : કવિ, લેખક. વતન ઉમરેઠ. ૧૮૬૪માં મૅટ્રિક થઈ રાજકોટની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાન વિલાસ’ સામયિક ચલાવ્યું. ૧૮૭૫-૭૬માં...")
- 03:36, 18 March 2023 Meghdhanu talk contribs created page સરોજ સુરેન્દ્ર કાંટાવાળા (Created page with "કાંટાવાળા સરોજ સુરેન્દ્ર : દોહરાશૈલીમાં લખાયેલાં ભક્તિપદ્યોનું પુસ્તક ‘ભાવાંજલિ’ (૧૯૬૩)ના કર્તા.")
- 03:35, 18 March 2023 Meghdhanu talk contribs created page મોંઘી કાંટાવાળા (Created page with "કાંટાવાળા મોંઘી : ‘આતમના ભણકાર’ (બી. આ. ૧૯૫૬) કાવ્યસંગ્રહનાં કર્તા.")
- 03:35, 18 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ હ. કાંટાવાળા (Created page with "કાંટાવાળા મોહનલાલ હ. : નવલકથા ‘સંસારમાં કંસાર'ના કર્તા.")
- 03:32, 18 March 2023 Meghdhanu talk contribs created page મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ, ‘જ્ઞ', ‘નારદ’, ‘બાહુક’ (૧-૧૧-૧૮૮૦, ૧૫-૧૧-૧૯૩૩) : વાર્તાકાર, અવલોકનકાર, પત્રકાર. વતન વડોદરા. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વડોદરામાં. વડોદરા કૉલેજમાંથી બી.એ. મું...")
- 03:31, 18 March 2023 Meghdhanu talk contribs created page કંચનલાલ ગોકળદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા કંચનલાલ ગોકળદાસ, ‘જિજ્ઞાસુ’ (૨૪-૮-૧૯૨૧) : કવિ, ચરિત્રકાર. જન્મ ઉમરેઠમાં. એમ.એ., બી.એડ., પીએચ.ડી. સી. બી. પટેલ આર્ટ્સ કૉલેજ, નડિયાદમાં અધ્યાપન. હાલ નિવૃત્ત. ‘મહેફિલ’ (૧૯૮૧) કાવ્યસંગ...")
- 03:29, 18 March 2023 Meghdhanu talk contribs created page રાજેન્દ્રનાથ કાંજીલાલ (Created page with "કાંજીલાલ રાજેન્દ્રનાથ : ‘મહાભારતની નીતિકથાઓ'ના કર્તા.")
- 02:55, 18 March 2023 Meghdhanu talk contribs created page ચંદુલાલ ચુનીલાલ કાંગરીવાળા (Created page with "કાંગરીવાળા ચંદુલાલ ચુનીલાલ : ‘માલતી ઉર્ફે કલિયુગની સતી : ભા. ૧-૨’ વાર્તાના કર્તા.")
- 02:52, 18 March 2023 Meghdhanu talk contribs created page કાળો ભગત (Created page with "કાળો ભગત (૧૮૫૪, –) : કવિ. સૌરાષ્ટ્રમાં થોરખાણ ગામના વતની. જીવણની જેમ પોતાની જાતને દાસી તરીકે ઓળખાવે છે. એમના નામે બે-એક પદ જડે છે.")
- 02:51, 18 March 2023 Meghdhanu talk contribs created page જસાજી કાળિદાસ (Created page with "કાળિદાસ જસાજી : ‘સંતોની વાડીનાં ફૂલડાં યાને દાસભજનમાળા'ના કર્તા.")
- 02:51, 18 March 2023 Meghdhanu talk contribs created page કમળસી કાળિદાસ (Created page with "કાળિદાસ કમળસી : પદ્યકૃતિ ‘જલાવિલાસ’ (૧૮૭૬)ના કર્તા.")
- 02:50, 18 March 2023 Meghdhanu talk contribs created page કાળભૈરવ (Created page with "કાળભૈરવ")
- 02:50, 18 March 2023 Meghdhanu talk contribs created page મૂળજીભાઈ હરિવલ્લભદાસ કાસરવાળા (Created page with "કાસરવાળા મૂળજીભાઈ હરિવલ્લભદાસ : ‘અંબિકાસ્તવન : ૧-૩’ (૧૮૪૮) ના કર્તા.")
- 02:47, 18 March 2023 Meghdhanu talk contribs created page એહમદભાઈ કાસમ (Created page with "કાસમ એહમદભાઈ: ‘સિકંદર’ નાટકના કર્તા.")
- 02:46, 18 March 2023 Meghdhanu talk contribs created page કાશીબા (Created page with "કાશીબા : સુંદરી સુબોધ ગીતસંગ્રહ’ (૧૯૦૩)નાં કર્તા.")
- 02:44, 18 March 2023 Meghdhanu talk contribs created page મંચેરજી કાવસજી (Created page with "કાવસજી મંચેરજી, ‘મનસુખ’ : જીવનચરિત્ર ‘એક નામવર જિંદગીની ટૂંક તવારીખ’ (૧૯૦૨)ના કર્તા.")
- 02:43, 18 March 2023 Meghdhanu talk contribs created page ફરદુનજી કાવસજી (Created page with "કાવસજી ફરદુનજી : ‘ગુલબંકાવલી’(૧૯૦૨)ના કર્તા.")
- 02:42, 18 March 2023 Meghdhanu talk contribs created page દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (Created page with "કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવા...")
- 02:40, 18 March 2023 Meghdhanu talk contribs created page મગનલાલ કાલિદાસ (Created page with "કાલિદાસ મગનલાલ : ‘બાલસ્તવનાવલિ’ (૧૯૦૪)ના કર્તા.")
- 02:39, 18 March 2023 Meghdhanu talk contribs created page દેવશંકર કાલિદાસ (Created page with "કાલિદાસ દેવશંકર : ‘રૂપદેવજીના ગરબા’ (૧૮૭૭)ના કર્તા.")
- 02:39, 18 March 2023 Meghdhanu talk contribs created page કાન્તિલાલ લવજીભાઈ કાલાણી (Created page with "કાલાણી કાન્તિલાલ લવજીભાઈ (૨૭-૭-૧૯૩૦) : વિવેચક, ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના ઝરમાં. વતન ખેડા જિલ્લાનું સોજિત્રા. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં ગુ...")
- 02:37, 18 March 2023 Meghdhanu talk contribs created page હરિશ્ચંદ્ર ગોવિંદજી કાર્લેકર (Created page with "કાર્લેકર હરિશ્ચંદ્ર ગોવિંદજી : ‘ઠગસેન રાજકુંવરની અદ્ભુત ને ચમત્કારિક વાર્તાઓ’ (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા..")
- 02:37, 18 March 2023 Meghdhanu talk contribs created page નારાયણ ગોવિંદજી કાર્લેકર (Created page with "કાર્લેકર નારાયણ ગોવિંદજી : ‘ઠગસેન રાજકુંવરની અદ્ભુત ને ચમત્કારિક વાર્તાઓ’ (અન્ય સાથે, ૧૯૮૫)ના કર્તા.")
- 02:36, 18 March 2023 Meghdhanu talk contribs created page હરુભાઈ ગોવિંદજી કારિયા (Created page with "કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.")
- 02:34, 18 March 2023 Meghdhanu talk contribs created page વલ્લભજી ગોરધનદાસ કારિયા (Created page with "કારિયા વલ્લભજી ગોરધનદાસ : ગિરનાર-યાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારષટ્વિષિ'(૧૮૮૫)ના કર્તા.")
- 02:34, 18 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ વિઠ્ઠલદાસ કારિયા (Created page with "કારિયા મોહનલાલ વિઠ્ઠલદાસ : નાટક ‘વીર જસરાજ’ (૧૯૩૭/૩૯) તથા ‘મહારાજશ્રી જલારામજીનું ચરિત્ર'(૧૯૧૪)ના કર્તા.")
- 02:27, 18 March 2023 Meghdhanu talk contribs created page કરસનદાસ સી. કારિયા (Created page with "કારિયા કરસનદાસ સી. : ‘અપમાનની આગ’ (૧૯૩૯) તથા ‘મેવાડી તલવાર નાટકનાં ગાયનો અને ટૂંકસાર'(૧૯૩૫)ના કર્તા.")
- 02:26, 18 March 2023 Meghdhanu talk contribs created page અશ્વિનકુમાર નવલચંદ કારિયા (Created page with "કારિયા અશ્વિનકુમાર નવલચંદ (૮-૩-૧૯૪૬) : કોશકાર. જન્મ મોરબીમાં. ૧૯૭૦માં અંગ્રેજી વિષયમાં એમ.એ. ૧૯૭રમાં એલએલ.એમ. ૧૯૭રથી ૧૯૭૬ સુધી જુનાગઢ તેમ જ મોરબીની કૉલેજમાં અધ્યાપક. પછીથી ગોધરાની કૉલ...")
- 02:25, 18 March 2023 Meghdhanu talk contribs created page દુલેરાય લખાભાઈ કારાણી (Created page with "કારાણી દુલેરાય લખાભાઈ,: ‘જળકમળ’, ‘હસતારામ’ (૨૬-૨-૧૮૯૬, ૨૬-૨-૧૯૮૯) ઃ કચ્છના લોકસાહિત્યકાર. જન્મસ્થળ મુંદ્રા (કચ્છ). દસમા ધોરણ સુધીનો અભ્યાસ. અંગ્રેજી, ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને કચ્છ...")
- 02:23, 18 March 2023 Meghdhanu talk contribs created page ભગુભાઈ ફતેહચંદ કારભારી (Created page with "કારભારી ભગુભાઈ ફતેહચંદ, ‘એક યુવક’ (૧૮૭૧, ૧૦-૯-૧૯૧૪) : નવલકથાકાર, નિબંધકાર, કોશકાર, અનુવાદક. જન્મ અને પ્રાથમિક શિક્ષણ સાદરા-માણસા-માં. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદ-વડોદરામાં. અમદાવા...")
- 02:22, 18 March 2023 Meghdhanu talk contribs created page શશીકાન્ત શ્રીધર કારખાનીશ (Created page with "કારખાનીશ શશીકાન્ત શ્રીધર (૨૮-૮-૧૯૨૦) : લઘુનિબંધોનો સંગ્રહ ‘પ્રેરણા’ના કર્તા.")
- 02:20, 18 March 2023 Meghdhanu talk contribs created page અરવિંદ કાયસ્થ (Created page with "કાયસ્થ અરવિંદ : નવલકથાકાર, એમણે ‘સપનાના સાત રંગ’, ‘દૂર કિનારા દરિયાના’, ‘ઘર-બહાર’ અને ‘આકાશની ઓ પાર’ નામની નવલકથાઓ; ‘કયાં છે કલ્પવૃક્ષ?’, ‘ટહુકા વિનાની વસંત', ઠંડી હવાઓમાં’ અને ‘સૂર્ય...")
- 02:19, 18 March 2023 Meghdhanu talk contribs created page ઉસ્તાદ મુનશી ગુલામઅલીખાં કામેલ (Created page with "કામેલ ઉસ્તાદ મુનશી ગુલામઅલીખાં : ‘જોહરે શમશીર’ (૧૯૧૪) નાટકના કર્તા.")
- 02:18, 18 March 2023 Meghdhanu talk contribs created page ચૂનીલાલ હરકિશનદાસ કામાંદોર (Created page with "કામાંદોર ચૂનીલાલ હરકિશનદાસ : સાખી તથા લાવણીબદ્ધ છ ગરબીઓનો સંગ્રહ ‘કજોડાનો ગરબો’ (૧૮૮૦)ના કર્તા.")
- 02:18, 18 March 2023 Meghdhanu talk contribs created page પેસ્તનજી ફરામજી કામા (Created page with "કામા પેસ્તનજી ફરામજી (૧૮૧૫, ૧૮૯૭) : ‘દાસબોધ’ તેમ જ ‘શ્રીમદ્ ભગવદ્ગીતાનું ભાષાંતર’ના કર્તા.")
- 02:16, 18 March 2023 Meghdhanu talk contribs created page અરદેશર સોરાબજી કામદીન (Created page with "કામદીન અરદેશર સોરાબજી (૧૮૩૮, ૧૮૮૯) : નિબંધલેખક. ‘ગુરુત્વાકર્ષણ’, ‘હિન્દુ શબ્દની ઉત્પત્તિ’, ‘બેરામગોર હિન્દુસ્તાનમાં', ‘પ્યાર વચ્ચે કેટલું અંતર છે?’ આદિ રસપ્રદ નિબંધોનો સંગ્રહ ‘પરચ...")
- 02:15, 18 March 2023 Meghdhanu talk contribs created page શાંતિલાલ કામદાર (Created page with "કામદાર શાંતિલાલ : સંવાદપ્રધાન ત્રિઅંકી નાટક ‘રૂપાનું ઘર’ (૧૯૫૮)ના કર્તા.")
- 02:14, 18 March 2023 Meghdhanu talk contribs created page વૃજલાલ ત્રિભુવનદાસ કામદાર (Created page with "કામદાર વૃજલાલ ત્રિભુવનદાસ : ‘કૈલાસ અને માનસરોવર’ (૧૯૨૬) પ્રવાસકથાના કર્તા.")
- 02:14, 18 March 2023 Meghdhanu talk contribs created page વિજયશંકર ત્રિભુવન કામદાર (Created page with "કામદાર વિજયશંકર ત્રિભુવન : ‘સંતજીવનનાં પાવક સંસ્મરણો’ (૧૯૮૧) તથા ‘રાષ્ટ્રગીતાંજલિ'ના કર્તા.")
- 02:13, 18 March 2023 Meghdhanu talk contribs created page મોરારજી મથુરાદાસ કામદાર (Created page with "કામદાર મોરારજી મથુરાદાસ (૧૮૭૫, ૧૯૩૮) : એમના કાવ્યસંગ્રહ ‘તંબૂરાનો તાર’ (૧૯૩૭)માં લોકવાણીની હલકવાળાં ભજનો, કચ્છી ભાષાનાં કાવ્યો તથા અર્થની ચમત્કૃતિવાળી દલપતશૈલીની બોધપ્રધાન કવિતા...")
- 02:11, 18 March 2023 Meghdhanu talk contribs created page નંદલાલ ગિરધરલાલ કામદાર (Created page with "કામદાર નંદલાલ ગિરધરલાલ, ‘પ્રેમી મુસાફર બોટાદવાલા' : પ્રભાતિયાં, છપ્પા અને સ્તુતિ જેવાં કાવ્યરૂપોમાં રચેલ ભક્તિપૂર્ણ પદ્યોનો સંગ્રહ ‘મુસાફરગીતા’ (૧૯૨૭)ના કર્તા.")
- 17:45, 17 March 2023 Meghdhanu talk contribs created page દલીચંદ મોતીચંદ કામદાર (Created page with "કામદાર દલીચંદ મોતીચંદ : શ્રીજી મહારાજના જીવનપ્રસંગોને આવરી લેતી પદ્યરચનાઓનો સંગ્રહ ‘સત્સંગમહિમા’ (૧૯૩૦)ના કર્તા.")