All public logs
Jump to navigation
Jump to search
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 17:08, 18 March 2023 Meghdhanu talk contribs created page અબ્દુલકરીમ ચાંદભાઈ કુરેશી (Created page with "કુરેશી અબ્દુલકરીમ ચાંદભાઈ, ‘મુકબિલ કુરેશી’ (૨૪-૬-૧૯૨૫) : કવિ. બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં જન્મ. અભ્યાસ નોન મૅટ્રિક. ૧૯૪૮થી ૧૯૮૩ સુધી ભાવનગરમાં પશ્ચિમ રેલવેમાં કર્મચારી. હાલ નિવૃત્ત...")
- 17:06, 18 March 2023 Meghdhanu talk contribs created page કુમુદચંદ્રાચાર્ય (Created page with "કુમુદચંદ્રાચાર્ય : પદ્યકૃતિ ‘કલ્યાણમંદિરસ્તોત્ર'ના કર્તા.")
- 16:44, 18 March 2023 Meghdhanu talk contribs created page કુમુદકાન્ત (Created page with "કુમુદકાન્ત : નાટ્યકાર. એમનાં ઉપદેશપ્રધાન સાત નાટકોનો સંગ્રહ ‘નવયુગની નાટિકાઓ’ (૧૯૩૫)માં એમણે સડી ગયેલા સમાજનું વાસ્તવદર્શન કરાવ્યું છે; ‘સ્ત્રીઓની કાઉન્સિલ’ એ સ્ત્રીઓની પ્રાકૃત...")
- 16:41, 18 March 2023 Meghdhanu talk contribs created page પ્રાગજી પુરુષોત્તમ કુન્તનપુરી (Created page with "કુન્તનપુરી પ્રાગજી પુરુષોત્તમ (યોગી) : બાળવાર્તા ‘બીરબલ અને બાદશાહ’ઃ ભા. ૧-૧૮ (૧૯૧૨); નવલકથા ‘વિલાસસુંદરી અને અદ્ભુત જાદુનો પલંગ’ઃ ભા. ૧-૮ (૧૯૦૯), ‘ચન્દ્રકલા અને બહુરૂપીઓનું બજાર’ઃ ભા....")
- 16:39, 18 March 2023 Meghdhanu talk contribs created page કુતુબ અબ્દુલહુસેન (Created page with "કુતુબ અબ્દુલહુસેન, ‘આઝાદ’ (૨૭-૧૧-૧૯૨૨) : કવિ. જન્મ બગસરામાં. મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન ઉર્દૂનો અભ્યાસ. એમણે ‘આગ અને બાગ’ (૧૯૬૪), ‘હસતા જખ્મો’ (૧૯૬૯), ‘શરણાઈ’ (૧૯૭૨), ‘અરમાન’ (૧૯૭૩),...")
- 16:38, 18 March 2023 Meghdhanu talk contribs created page કનૈયાલાલ મગનલાલ કુડાસણા (Created page with "કુડાસણા કનૈયાલાલ મગનલાલ : પ્રાર્થના, ભજન અને ગરબા પ્રકારની રચનાઓની પુસ્તિકાઓ ‘ઝૂમખું’ (બી. આ. ૧૯૫૩) અને ‘માના ચરણ’ના કર્તા.")
- 16:38, 18 March 2023 Meghdhanu talk contribs created page કીર્તિવિજય (Created page with "કીર્તિવિજય : કાવ્યસંગ્રહ ‘અંતરનાં અજવાળાં’ (૧૯૭૫) ઉપરાંત ‘કર્મસ્વરૂપ’ (૧૯૬૦), ‘ત્રણ મહાપુરુષો’, ‘કથાપરિમલ’ (૧૯૬૩) તેમ જ ‘આહૈતધર્મપ્રકાશ’ (૧૯૬૩)ના કર્તા.")
- 16:37, 18 March 2023 Meghdhanu talk contribs created page કીર્તિદેવ (Created page with "કીર્તિદેવ : કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘ગુજરાતનો નાથ'માં યવનોનાં આક્રમણ સામે આર્યાવર્તની ચિંતા કરનાર અને એની એકતાનું સ્વપ્ન જોનાર, મુંજાલનો પુત્ર અને અવ...")
- 16:36, 18 March 2023 Meghdhanu talk contribs created page કીર્તનાચાર્ય મહારાજ (Created page with "કીર્તનાચાર્ય મહારાજ : ચરિત્રગ્રંથો ‘શ્રી નવનાથચરિત્ર’ (બે ભાગ) તથા ‘મહાસતી અનસૂયા અને દત્તાત્રેયચરિત્ર', પદ્યગ્રંથ ‘દત્તબોધામૃત શતપદી’ તેમ જ હિન્દુધર્મવિષયક ગ્રંથો ‘શ્રી દત્તપ...")
- 16:35, 18 March 2023 Meghdhanu talk contribs created page કાળિદાસ ચુનીલાલ કીનખાબવાળા (Created page with "કીનખાબવાળા કાળિદાસ ચુનીલાલ : ચરિત્રાત્મક નવલકથા હરિસિંહ (૧૮૯૨)ના કર્તા.")
- 16:34, 18 March 2023 Meghdhanu talk contribs created page કિંકરદાસ (Created page with "કિંકરદાસઃ પ્રશસ્તિ સ્વરૂપની રચનાઓનો સંચય ‘ભલા ભગવાનના તરંગ’ (૧૯૩૯), ભજન અને પ્રાર્થના પ્રકારની રચનાઓનાં બે સંપાદનો ‘જ્યોતિનાં કિરણો’ (૧૯૪૦) તથા ‘ભક્તિરસ કાવ્યો અને આત્મચિંતન પદો'...")
- 16:33, 18 March 2023 Meghdhanu talk contribs created page કિશોર-કુમાર (Created page with "કિશોર-કુમાર : પરંપરાગત ત્રિઅંકી નાટ્યકૃતિ ‘દેવકુમાર’ (૧૯૦૬)ના કર્તા.")
- 16:33, 18 March 2023 Meghdhanu talk contribs created page ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળા (Created page with "કિલ્લાવાળા ડાહ્યાભાઈ પરમાનંદદાસ (૧૮૭૦, ૭-૭-૧૯૫૩) : ‘સ્વ. શેઠશ્રી ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળાનો સંક્ષિપ્ત જીવનપરિચય-આત્મકથા’ (૧૯૫૬) ના કર્તા.")
- 16:32, 18 March 2023 Meghdhanu talk contribs created page કિરપારામ હરિરામ (Created page with "કિરપારામ હરિરામ : ગરબી, પદ, લાવણી, ધોળ પ્રકારની ધાર્મિક રચનાઓનો પદ્યગ્રંથ ‘બોધસંગ્રહ ભજનાવલી’ (૧૯૧૫) ના કર્તા.")
- 16:31, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણજી ગોવિંદ કિનારા (Created page with "કિનારા કૃષ્ણજી ગોવિંદ : પૌરાણિક કથાઓને આધારે લખાયેલી બાળવાર્તાઓ ‘ધ્રુવ અને ચિલીયા’, ‘ભારતમાની વાતો’ તથા ‘લઘુ રામાયણ’(સંક્ષિપ્ત)ના કર્તા.")
- 16:31, 18 March 2023 Meghdhanu talk contribs created page વાલજીભાઈ પાંચાભાઈ કિકાણી (Created page with "કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ (૬-ર-૧૯૪૪) : જન્મ ચલાળા (જિ.અમરેલી)માં. ૧૯૬૬માં બી.એ. જિલ્લાકક્ષાએ માહિતીખાતાના અધિકારી. એમના નામે ‘ઝાકળનાં બિંદુ’ મળે છે.")
- 16:21, 18 March 2023 Meghdhanu talk contribs created page રવિલાલ હરિદાસ કિકાણી (Created page with "કિકાણી રવિલાલ હરિદાસ : મુંબઈથી બદ્રીકેદાર સુધીના પ્રવાસનું વર્ણન આપતી કૃતિ ‘પંચકેદારની યાત્રા'(૧૯૨૧)ના કર્તા.")
- 03:39, 18 March 2023 Meghdhanu talk contribs created page મણિશંકર જટાશંકર કિકાણી (Created page with "કિકાણી મણિશંકર જટાશંકર (૨૨-૧૦-૧૮૨૨, ૧૦-૧૧-૧૮૮૪) : નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. એકાદ-બે વર્ષ ગામઠી નિશાળમાં ભાષાજ્ઞાન લીધા પછી ૧૮૩૭ સુધી મજમુદારીની તાલીમ લીધી. ત્યારબાદ ‘કાઠિયાવાડ એજન્સ...")
- 03:38, 18 March 2023 Meghdhanu talk contribs created page અરવિંદ કાંટિયા (Created page with "કાંટિયા અરવિંદ : ‘ભૂતનો ભેદ’ (૧૯૭૫)ના કર્તા.")
- 03:37, 18 March 2023 Meghdhanu talk contribs created page હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા હરગોવિંદદાસ દ્વારકાદાસ (૧૬-૭-૧૮૪૪, ૩૧-૩-૧૯૩૦) : કવિ, લેખક. વતન ઉમરેઠ. ૧૮૬૪માં મૅટ્રિક થઈ રાજકોટની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાન વિલાસ’ સામયિક ચલાવ્યું. ૧૮૭૫-૭૬માં...")
- 03:36, 18 March 2023 Meghdhanu talk contribs created page સરોજ સુરેન્દ્ર કાંટાવાળા (Created page with "કાંટાવાળા સરોજ સુરેન્દ્ર : દોહરાશૈલીમાં લખાયેલાં ભક્તિપદ્યોનું પુસ્તક ‘ભાવાંજલિ’ (૧૯૬૩)ના કર્તા.")
- 03:35, 18 March 2023 Meghdhanu talk contribs created page મોંઘી કાંટાવાળા (Created page with "કાંટાવાળા મોંઘી : ‘આતમના ભણકાર’ (બી. આ. ૧૯૫૬) કાવ્યસંગ્રહનાં કર્તા.")
- 03:35, 18 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ હ. કાંટાવાળા (Created page with "કાંટાવાળા મોહનલાલ હ. : નવલકથા ‘સંસારમાં કંસાર'ના કર્તા.")
- 03:32, 18 March 2023 Meghdhanu talk contribs created page મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ, ‘જ્ઞ', ‘નારદ’, ‘બાહુક’ (૧-૧૧-૧૮૮૦, ૧૫-૧૧-૧૯૩૩) : વાર્તાકાર, અવલોકનકાર, પત્રકાર. વતન વડોદરા. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વડોદરામાં. વડોદરા કૉલેજમાંથી બી.એ. મું...")
- 03:31, 18 March 2023 Meghdhanu talk contribs created page કંચનલાલ ગોકળદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા કંચનલાલ ગોકળદાસ, ‘જિજ્ઞાસુ’ (૨૪-૮-૧૯૨૧) : કવિ, ચરિત્રકાર. જન્મ ઉમરેઠમાં. એમ.એ., બી.એડ., પીએચ.ડી. સી. બી. પટેલ આર્ટ્સ કૉલેજ, નડિયાદમાં અધ્યાપન. હાલ નિવૃત્ત. ‘મહેફિલ’ (૧૯૮૧) કાવ્યસંગ...")
- 03:29, 18 March 2023 Meghdhanu talk contribs created page રાજેન્દ્રનાથ કાંજીલાલ (Created page with "કાંજીલાલ રાજેન્દ્રનાથ : ‘મહાભારતની નીતિકથાઓ'ના કર્તા.")
- 02:55, 18 March 2023 Meghdhanu talk contribs created page ચંદુલાલ ચુનીલાલ કાંગરીવાળા (Created page with "કાંગરીવાળા ચંદુલાલ ચુનીલાલ : ‘માલતી ઉર્ફે કલિયુગની સતી : ભા. ૧-૨’ વાર્તાના કર્તા.")
- 02:52, 18 March 2023 Meghdhanu talk contribs created page કાળો ભગત (Created page with "કાળો ભગત (૧૮૫૪, –) : કવિ. સૌરાષ્ટ્રમાં થોરખાણ ગામના વતની. જીવણની જેમ પોતાની જાતને દાસી તરીકે ઓળખાવે છે. એમના નામે બે-એક પદ જડે છે.")
- 02:51, 18 March 2023 Meghdhanu talk contribs created page જસાજી કાળિદાસ (Created page with "કાળિદાસ જસાજી : ‘સંતોની વાડીનાં ફૂલડાં યાને દાસભજનમાળા'ના કર્તા.")
- 02:51, 18 March 2023 Meghdhanu talk contribs created page કમળસી કાળિદાસ (Created page with "કાળિદાસ કમળસી : પદ્યકૃતિ ‘જલાવિલાસ’ (૧૮૭૬)ના કર્તા.")
- 02:50, 18 March 2023 Meghdhanu talk contribs created page કાળભૈરવ (Created page with "કાળભૈરવ")
- 02:50, 18 March 2023 Meghdhanu talk contribs created page મૂળજીભાઈ હરિવલ્લભદાસ કાસરવાળા (Created page with "કાસરવાળા મૂળજીભાઈ હરિવલ્લભદાસ : ‘અંબિકાસ્તવન : ૧-૩’ (૧૮૪૮) ના કર્તા.")
- 02:47, 18 March 2023 Meghdhanu talk contribs created page એહમદભાઈ કાસમ (Created page with "કાસમ એહમદભાઈ: ‘સિકંદર’ નાટકના કર્તા.")
- 02:46, 18 March 2023 Meghdhanu talk contribs created page કાશીબા (Created page with "કાશીબા : સુંદરી સુબોધ ગીતસંગ્રહ’ (૧૯૦૩)નાં કર્તા.")
- 02:44, 18 March 2023 Meghdhanu talk contribs created page મંચેરજી કાવસજી (Created page with "કાવસજી મંચેરજી, ‘મનસુખ’ : જીવનચરિત્ર ‘એક નામવર જિંદગીની ટૂંક તવારીખ’ (૧૯૦૨)ના કર્તા.")
- 02:43, 18 March 2023 Meghdhanu talk contribs created page ફરદુનજી કાવસજી (Created page with "કાવસજી ફરદુનજી : ‘ગુલબંકાવલી’(૧૯૦૨)ના કર્તા.")
- 02:42, 18 March 2023 Meghdhanu talk contribs created page દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (Created page with "કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવા...")
- 02:40, 18 March 2023 Meghdhanu talk contribs created page મગનલાલ કાલિદાસ (Created page with "કાલિદાસ મગનલાલ : ‘બાલસ્તવનાવલિ’ (૧૯૦૪)ના કર્તા.")
- 02:39, 18 March 2023 Meghdhanu talk contribs created page દેવશંકર કાલિદાસ (Created page with "કાલિદાસ દેવશંકર : ‘રૂપદેવજીના ગરબા’ (૧૮૭૭)ના કર્તા.")
- 02:39, 18 March 2023 Meghdhanu talk contribs created page કાન્તિલાલ લવજીભાઈ કાલાણી (Created page with "કાલાણી કાન્તિલાલ લવજીભાઈ (૨૭-૭-૧૯૩૦) : વિવેચક, ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના ઝરમાં. વતન ખેડા જિલ્લાનું સોજિત્રા. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં ગુ...")
- 02:37, 18 March 2023 Meghdhanu talk contribs created page હરિશ્ચંદ્ર ગોવિંદજી કાર્લેકર (Created page with "કાર્લેકર હરિશ્ચંદ્ર ગોવિંદજી : ‘ઠગસેન રાજકુંવરની અદ્ભુત ને ચમત્કારિક વાર્તાઓ’ (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા..")
- 02:37, 18 March 2023 Meghdhanu talk contribs created page નારાયણ ગોવિંદજી કાર્લેકર (Created page with "કાર્લેકર નારાયણ ગોવિંદજી : ‘ઠગસેન રાજકુંવરની અદ્ભુત ને ચમત્કારિક વાર્તાઓ’ (અન્ય સાથે, ૧૯૮૫)ના કર્તા.")
- 02:36, 18 March 2023 Meghdhanu talk contribs created page હરુભાઈ ગોવિંદજી કારિયા (Created page with "કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.")
- 02:34, 18 March 2023 Meghdhanu talk contribs created page વલ્લભજી ગોરધનદાસ કારિયા (Created page with "કારિયા વલ્લભજી ગોરધનદાસ : ગિરનાર-યાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારષટ્વિષિ'(૧૮૮૫)ના કર્તા.")
- 02:34, 18 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ વિઠ્ઠલદાસ કારિયા (Created page with "કારિયા મોહનલાલ વિઠ્ઠલદાસ : નાટક ‘વીર જસરાજ’ (૧૯૩૭/૩૯) તથા ‘મહારાજશ્રી જલારામજીનું ચરિત્ર'(૧૯૧૪)ના કર્તા.")
- 02:27, 18 March 2023 Meghdhanu talk contribs created page કરસનદાસ સી. કારિયા (Created page with "કારિયા કરસનદાસ સી. : ‘અપમાનની આગ’ (૧૯૩૯) તથા ‘મેવાડી તલવાર નાટકનાં ગાયનો અને ટૂંકસાર'(૧૯૩૫)ના કર્તા.")
- 02:26, 18 March 2023 Meghdhanu talk contribs created page અશ્વિનકુમાર નવલચંદ કારિયા (Created page with "કારિયા અશ્વિનકુમાર નવલચંદ (૮-૩-૧૯૪૬) : કોશકાર. જન્મ મોરબીમાં. ૧૯૭૦માં અંગ્રેજી વિષયમાં એમ.એ. ૧૯૭રમાં એલએલ.એમ. ૧૯૭રથી ૧૯૭૬ સુધી જુનાગઢ તેમ જ મોરબીની કૉલેજમાં અધ્યાપક. પછીથી ગોધરાની કૉલ...")
- 02:25, 18 March 2023 Meghdhanu talk contribs created page દુલેરાય લખાભાઈ કારાણી (Created page with "કારાણી દુલેરાય લખાભાઈ,: ‘જળકમળ’, ‘હસતારામ’ (૨૬-૨-૧૮૯૬, ૨૬-૨-૧૯૮૯) ઃ કચ્છના લોકસાહિત્યકાર. જન્મસ્થળ મુંદ્રા (કચ્છ). દસમા ધોરણ સુધીનો અભ્યાસ. અંગ્રેજી, ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને કચ્છ...")
- 02:23, 18 March 2023 Meghdhanu talk contribs created page ભગુભાઈ ફતેહચંદ કારભારી (Created page with "કારભારી ભગુભાઈ ફતેહચંદ, ‘એક યુવક’ (૧૮૭૧, ૧૦-૯-૧૯૧૪) : નવલકથાકાર, નિબંધકાર, કોશકાર, અનુવાદક. જન્મ અને પ્રાથમિક શિક્ષણ સાદરા-માણસા-માં. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદ-વડોદરામાં. અમદાવા...")
- 02:22, 18 March 2023 Meghdhanu talk contribs created page શશીકાન્ત શ્રીધર કારખાનીશ (Created page with "કારખાનીશ શશીકાન્ત શ્રીધર (૨૮-૮-૧૯૨૦) : લઘુનિબંધોનો સંગ્રહ ‘પ્રેરણા’ના કર્તા.")