All public logs
Jump to navigation
Jump to search
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 17:20, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણાબહેન (Created page with "કૃષ્ણાબહેન : સિંદબાદનાં શૌર્યપ્રેરક સાહસોની સરળ શૈલીમાં લખાયેલી કથા ‘સિંદબાદનાં સાહસો’ (૧૯૫૨)નાં કર્તા.")
- 17:20, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણાનંદજી રાઘવાનંદજી (Created page with "કૃષ્ણાનંદજી રાઘવાનંદજી : પદ્યકૃતિ રાઘવ અનુભવપદ’ (૧૯૭૩)ના કર્તા.")
- 17:19, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણાનંદ સરસ્વતી (Created page with "કૃષ્ણાનંદ સરસ્વતી : ચરિત્રલક્ષી પુસ્તક ‘પ્રભુરામ જીવનરામ’ (૧૯૦૨)ના કર્તા.")
- 17:19, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણાનંદ અવધૂત (Created page with "કૃષ્ણાનંદ અવધૂત (૧૮૯૦,-) : કવિ. એમ.એ. સુધીનો અભ્યાસ. ભગવદ્ભક્તિનાં કાવ્યોનો સંગ્રહ ‘શ્યામસુંદર ભજનાવલિ’ (ત્રી. આ. ૧૯૩૩) એમના નામે છે.")
- 17:18, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણદાસ બહેચરદાસ (Created page with "કૃષ્ણદાસ બહેચરદાસ : ભજન તથા ગરબાઓનો સંગ્રહ ‘ભજનસંગ્રહ યાને પ્રભુની પ્રાપ્તિ’ (૧૯૪૦)ના કર્તા.")
- 17:18, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણજામન (Created page with "કૃષ્ણજામન (૧૯૧૨, ૧૯૪૪) : કવિ. એમના કાવ્યસંગ્રહ ‘વેણુનાદ’ (૧૯૪૪)નાં કાવ્યો-ગીતોમાં કલ્પના, લય અને પ્રાસ નોંધપાત્ર છે. એમણે પૌરાણિક અને સામાજિક નાટકો તથા નવલિકાઓ પણ રહ્યાં છે.")
- 17:17, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણકુમાર (Created page with "કૃષ્ણકુમાર : ચરિત્રલક્ષી પુસ્તક ‘એનિટા ગેરિબાલ્ડી’ (૧૯૨૩)ના કર્તા.")
- 17:16, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃપાચંદ (Created page with "કૃપાચંદ : પદ્યકૃતિઓ ‘શ્રી રત્નસારનો રાસ’, ‘શ્રી ભીમસેન રાજાને રાસ’ અને ‘શ્રી જિતારી રાજાને રાસ’ (૧૯૪૦)ના કર્તા.")
- 17:16, 18 March 2023 Meghdhanu talk contribs created page ગિરિધારી કૃપલાની (Created page with "કૃપલાની ગિરિધારી : ‘અચલાયતન’ (૧૯૨૪) નાટકના કર્તા.")
- 17:15, 18 March 2023 Meghdhanu talk contribs created page કટસ્થશ્રી (Created page with "કટસ્થશ્રી : ‘કૂટસ્થાદેશ’ (૧૯૨૨)ના કર્તા.")
- 17:14, 18 March 2023 Meghdhanu talk contribs created page કુંવરજી ભીખાભાઈ (Created page with "કુંવરજી ભીખાભાઈ : પદ્યકૃતિ ‘ચતુરસુંદર સ્ત્રીવિલાસ’ (૧૯૨૧)ના કર્તા.")
- 17:14, 18 March 2023 Meghdhanu talk contribs created page બાપુભાઈ નારણભાઈ કુંભાર (Created page with "કુંભાર બાપુભાઈ નારણભાઈ : ‘રસિક ફારસસંગ્રહ’ (૧૯૧૦)ના કર્તા.")
- 17:13, 18 March 2023 Meghdhanu talk contribs created page અબ્દુલકાદર લુકમાનજી કુંડલાવાળા (Created page with "કુંડલાવાળા અબ્દુલકાદર લુકમાનજી : મૃત્યુ પાછળના જમણવારો અને કન્યાવિક્રય જેવી કુરૂઢિઓને કારણે કથાનાયક તુરાબે સહેવા પડતા આર્થિક અને સામાજિક સંઘર્ષોને મર્મસ્પર્શી રીતે નિરૂપતી નવ...")
- 17:12, 18 March 2023 Meghdhanu talk contribs created page કુસુમકાન્ત પોરેચા (Created page with "કુસુમકાન્ત પોરેચા : જુઓ, બ્રોકર ગુલાબદાસ હરજીવનદાસ.")
- 17:11, 18 March 2023 Meghdhanu talk contribs created page કુશલરાય સારાભાઈ (Created page with "કુશલરાય સારાભાઈ : ‘ડાકણનો નિબંધ’ (૧૮૫૭)ના કર્તા.")
- 17:10, 18 March 2023 Meghdhanu talk contribs created page નિઝામુદ્દીન અમીરુદ્દીન કુરેશી (Created page with "કુરેશી નિઝામુદ્દીન અમીરુદ્દીન : નવલકથાકાર, ચરિત્રલેખક, અનુવાદક. એમની ઐતિહાસિક તેમ જ સામાજિક નવલકથાઓમાં મોગલકાળના વાતાવરણને આલેખતી ‘અખતર મેહેલ’ (૧૯૧૪), ‘અણધારી આફત ને સત્યનો જય’, ‘...")
- 17:10, 18 March 2023 Meghdhanu talk contribs created page ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી (Created page with "કુરેશી ઉમરભાઈ ચાંદભાઈ, ‘કિસ્મત’, ‘ચાંદસુત’ (૨૦-૫-૧૯૨૧) : કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૧માં સેન્સસ ઑફિસમાં અને ૧૯૪૨-૪૩માં તારટપાલ ખાતામાં ક્લાર્ક. ૧૯૪૪-૪૯ દરમિયાન ‘કહાની’...")
- 17:08, 18 March 2023 Meghdhanu talk contribs created page અબ્દુલકરીમ ચાંદભાઈ કુરેશી (Created page with "કુરેશી અબ્દુલકરીમ ચાંદભાઈ, ‘મુકબિલ કુરેશી’ (૨૪-૬-૧૯૨૫) : કવિ. બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં જન્મ. અભ્યાસ નોન મૅટ્રિક. ૧૯૪૮થી ૧૯૮૩ સુધી ભાવનગરમાં પશ્ચિમ રેલવેમાં કર્મચારી. હાલ નિવૃત્ત...")
- 17:06, 18 March 2023 Meghdhanu talk contribs created page કુમુદચંદ્રાચાર્ય (Created page with "કુમુદચંદ્રાચાર્ય : પદ્યકૃતિ ‘કલ્યાણમંદિરસ્તોત્ર'ના કર્તા.")
- 16:44, 18 March 2023 Meghdhanu talk contribs created page કુમુદકાન્ત (Created page with "કુમુદકાન્ત : નાટ્યકાર. એમનાં ઉપદેશપ્રધાન સાત નાટકોનો સંગ્રહ ‘નવયુગની નાટિકાઓ’ (૧૯૩૫)માં એમણે સડી ગયેલા સમાજનું વાસ્તવદર્શન કરાવ્યું છે; ‘સ્ત્રીઓની કાઉન્સિલ’ એ સ્ત્રીઓની પ્રાકૃત...")
- 16:41, 18 March 2023 Meghdhanu talk contribs created page પ્રાગજી પુરુષોત્તમ કુન્તનપુરી (Created page with "કુન્તનપુરી પ્રાગજી પુરુષોત્તમ (યોગી) : બાળવાર્તા ‘બીરબલ અને બાદશાહ’ઃ ભા. ૧-૧૮ (૧૯૧૨); નવલકથા ‘વિલાસસુંદરી અને અદ્ભુત જાદુનો પલંગ’ઃ ભા. ૧-૮ (૧૯૦૯), ‘ચન્દ્રકલા અને બહુરૂપીઓનું બજાર’ઃ ભા....")
- 16:39, 18 March 2023 Meghdhanu talk contribs created page કુતુબ અબ્દુલહુસેન (Created page with "કુતુબ અબ્દુલહુસેન, ‘આઝાદ’ (૨૭-૧૧-૧૯૨૨) : કવિ. જન્મ બગસરામાં. મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન ઉર્દૂનો અભ્યાસ. એમણે ‘આગ અને બાગ’ (૧૯૬૪), ‘હસતા જખ્મો’ (૧૯૬૯), ‘શરણાઈ’ (૧૯૭૨), ‘અરમાન’ (૧૯૭૩),...")
- 16:38, 18 March 2023 Meghdhanu talk contribs created page કનૈયાલાલ મગનલાલ કુડાસણા (Created page with "કુડાસણા કનૈયાલાલ મગનલાલ : પ્રાર્થના, ભજન અને ગરબા પ્રકારની રચનાઓની પુસ્તિકાઓ ‘ઝૂમખું’ (બી. આ. ૧૯૫૩) અને ‘માના ચરણ’ના કર્તા.")
- 16:38, 18 March 2023 Meghdhanu talk contribs created page કીર્તિવિજય (Created page with "કીર્તિવિજય : કાવ્યસંગ્રહ ‘અંતરનાં અજવાળાં’ (૧૯૭૫) ઉપરાંત ‘કર્મસ્વરૂપ’ (૧૯૬૦), ‘ત્રણ મહાપુરુષો’, ‘કથાપરિમલ’ (૧૯૬૩) તેમ જ ‘આહૈતધર્મપ્રકાશ’ (૧૯૬૩)ના કર્તા.")
- 16:37, 18 March 2023 Meghdhanu talk contribs created page કીર્તિદેવ (Created page with "કીર્તિદેવ : કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘ગુજરાતનો નાથ'માં યવનોનાં આક્રમણ સામે આર્યાવર્તની ચિંતા કરનાર અને એની એકતાનું સ્વપ્ન જોનાર, મુંજાલનો પુત્ર અને અવ...")
- 16:36, 18 March 2023 Meghdhanu talk contribs created page કીર્તનાચાર્ય મહારાજ (Created page with "કીર્તનાચાર્ય મહારાજ : ચરિત્રગ્રંથો ‘શ્રી નવનાથચરિત્ર’ (બે ભાગ) તથા ‘મહાસતી અનસૂયા અને દત્તાત્રેયચરિત્ર', પદ્યગ્રંથ ‘દત્તબોધામૃત શતપદી’ તેમ જ હિન્દુધર્મવિષયક ગ્રંથો ‘શ્રી દત્તપ...")
- 16:35, 18 March 2023 Meghdhanu talk contribs created page કાળિદાસ ચુનીલાલ કીનખાબવાળા (Created page with "કીનખાબવાળા કાળિદાસ ચુનીલાલ : ચરિત્રાત્મક નવલકથા હરિસિંહ (૧૮૯૨)ના કર્તા.")
- 16:34, 18 March 2023 Meghdhanu talk contribs created page કિંકરદાસ (Created page with "કિંકરદાસઃ પ્રશસ્તિ સ્વરૂપની રચનાઓનો સંચય ‘ભલા ભગવાનના તરંગ’ (૧૯૩૯), ભજન અને પ્રાર્થના પ્રકારની રચનાઓનાં બે સંપાદનો ‘જ્યોતિનાં કિરણો’ (૧૯૪૦) તથા ‘ભક્તિરસ કાવ્યો અને આત્મચિંતન પદો'...")
- 16:33, 18 March 2023 Meghdhanu talk contribs created page કિશોર-કુમાર (Created page with "કિશોર-કુમાર : પરંપરાગત ત્રિઅંકી નાટ્યકૃતિ ‘દેવકુમાર’ (૧૯૦૬)ના કર્તા.")
- 16:33, 18 March 2023 Meghdhanu talk contribs created page ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળા (Created page with "કિલ્લાવાળા ડાહ્યાભાઈ પરમાનંદદાસ (૧૮૭૦, ૭-૭-૧૯૫૩) : ‘સ્વ. શેઠશ્રી ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળાનો સંક્ષિપ્ત જીવનપરિચય-આત્મકથા’ (૧૯૫૬) ના કર્તા.")
- 16:32, 18 March 2023 Meghdhanu talk contribs created page કિરપારામ હરિરામ (Created page with "કિરપારામ હરિરામ : ગરબી, પદ, લાવણી, ધોળ પ્રકારની ધાર્મિક રચનાઓનો પદ્યગ્રંથ ‘બોધસંગ્રહ ભજનાવલી’ (૧૯૧૫) ના કર્તા.")
- 16:31, 18 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણજી ગોવિંદ કિનારા (Created page with "કિનારા કૃષ્ણજી ગોવિંદ : પૌરાણિક કથાઓને આધારે લખાયેલી બાળવાર્તાઓ ‘ધ્રુવ અને ચિલીયા’, ‘ભારતમાની વાતો’ તથા ‘લઘુ રામાયણ’(સંક્ષિપ્ત)ના કર્તા.")
- 16:31, 18 March 2023 Meghdhanu talk contribs created page વાલજીભાઈ પાંચાભાઈ કિકાણી (Created page with "કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ (૬-ર-૧૯૪૪) : જન્મ ચલાળા (જિ.અમરેલી)માં. ૧૯૬૬માં બી.એ. જિલ્લાકક્ષાએ માહિતીખાતાના અધિકારી. એમના નામે ‘ઝાકળનાં બિંદુ’ મળે છે.")
- 16:21, 18 March 2023 Meghdhanu talk contribs created page રવિલાલ હરિદાસ કિકાણી (Created page with "કિકાણી રવિલાલ હરિદાસ : મુંબઈથી બદ્રીકેદાર સુધીના પ્રવાસનું વર્ણન આપતી કૃતિ ‘પંચકેદારની યાત્રા'(૧૯૨૧)ના કર્તા.")
- 03:39, 18 March 2023 Meghdhanu talk contribs created page મણિશંકર જટાશંકર કિકાણી (Created page with "કિકાણી મણિશંકર જટાશંકર (૨૨-૧૦-૧૮૨૨, ૧૦-૧૧-૧૮૮૪) : નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. એકાદ-બે વર્ષ ગામઠી નિશાળમાં ભાષાજ્ઞાન લીધા પછી ૧૮૩૭ સુધી મજમુદારીની તાલીમ લીધી. ત્યારબાદ ‘કાઠિયાવાડ એજન્સ...")
- 03:38, 18 March 2023 Meghdhanu talk contribs created page અરવિંદ કાંટિયા (Created page with "કાંટિયા અરવિંદ : ‘ભૂતનો ભેદ’ (૧૯૭૫)ના કર્તા.")
- 03:37, 18 March 2023 Meghdhanu talk contribs created page હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા હરગોવિંદદાસ દ્વારકાદાસ (૧૬-૭-૧૮૪૪, ૩૧-૩-૧૯૩૦) : કવિ, લેખક. વતન ઉમરેઠ. ૧૮૬૪માં મૅટ્રિક થઈ રાજકોટની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાન વિલાસ’ સામયિક ચલાવ્યું. ૧૮૭૫-૭૬માં...")
- 03:36, 18 March 2023 Meghdhanu talk contribs created page સરોજ સુરેન્દ્ર કાંટાવાળા (Created page with "કાંટાવાળા સરોજ સુરેન્દ્ર : દોહરાશૈલીમાં લખાયેલાં ભક્તિપદ્યોનું પુસ્તક ‘ભાવાંજલિ’ (૧૯૬૩)ના કર્તા.")
- 03:35, 18 March 2023 Meghdhanu talk contribs created page મોંઘી કાંટાવાળા (Created page with "કાંટાવાળા મોંઘી : ‘આતમના ભણકાર’ (બી. આ. ૧૯૫૬) કાવ્યસંગ્રહનાં કર્તા.")
- 03:35, 18 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ હ. કાંટાવાળા (Created page with "કાંટાવાળા મોહનલાલ હ. : નવલકથા ‘સંસારમાં કંસાર'ના કર્તા.")
- 03:32, 18 March 2023 Meghdhanu talk contribs created page મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ, ‘જ્ઞ', ‘નારદ’, ‘બાહુક’ (૧-૧૧-૧૮૮૦, ૧૫-૧૧-૧૯૩૩) : વાર્તાકાર, અવલોકનકાર, પત્રકાર. વતન વડોદરા. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વડોદરામાં. વડોદરા કૉલેજમાંથી બી.એ. મું...")
- 03:31, 18 March 2023 Meghdhanu talk contribs created page કંચનલાલ ગોકળદાસ કાંટાવાળા (Created page with "કાંટાવાળા કંચનલાલ ગોકળદાસ, ‘જિજ્ઞાસુ’ (૨૪-૮-૧૯૨૧) : કવિ, ચરિત્રકાર. જન્મ ઉમરેઠમાં. એમ.એ., બી.એડ., પીએચ.ડી. સી. બી. પટેલ આર્ટ્સ કૉલેજ, નડિયાદમાં અધ્યાપન. હાલ નિવૃત્ત. ‘મહેફિલ’ (૧૯૮૧) કાવ્યસંગ...")
- 03:29, 18 March 2023 Meghdhanu talk contribs created page રાજેન્દ્રનાથ કાંજીલાલ (Created page with "કાંજીલાલ રાજેન્દ્રનાથ : ‘મહાભારતની નીતિકથાઓ'ના કર્તા.")
- 02:55, 18 March 2023 Meghdhanu talk contribs created page ચંદુલાલ ચુનીલાલ કાંગરીવાળા (Created page with "કાંગરીવાળા ચંદુલાલ ચુનીલાલ : ‘માલતી ઉર્ફે કલિયુગની સતી : ભા. ૧-૨’ વાર્તાના કર્તા.")
- 02:52, 18 March 2023 Meghdhanu talk contribs created page કાળો ભગત (Created page with "કાળો ભગત (૧૮૫૪, –) : કવિ. સૌરાષ્ટ્રમાં થોરખાણ ગામના વતની. જીવણની જેમ પોતાની જાતને દાસી તરીકે ઓળખાવે છે. એમના નામે બે-એક પદ જડે છે.")
- 02:51, 18 March 2023 Meghdhanu talk contribs created page જસાજી કાળિદાસ (Created page with "કાળિદાસ જસાજી : ‘સંતોની વાડીનાં ફૂલડાં યાને દાસભજનમાળા'ના કર્તા.")
- 02:51, 18 March 2023 Meghdhanu talk contribs created page કમળસી કાળિદાસ (Created page with "કાળિદાસ કમળસી : પદ્યકૃતિ ‘જલાવિલાસ’ (૧૮૭૬)ના કર્તા.")
- 02:50, 18 March 2023 Meghdhanu talk contribs created page કાળભૈરવ (Created page with "કાળભૈરવ")
- 02:50, 18 March 2023 Meghdhanu talk contribs created page મૂળજીભાઈ હરિવલ્લભદાસ કાસરવાળા (Created page with "કાસરવાળા મૂળજીભાઈ હરિવલ્લભદાસ : ‘અંબિકાસ્તવન : ૧-૩’ (૧૮૪૮) ના કર્તા.")
- 02:47, 18 March 2023 Meghdhanu talk contribs created page એહમદભાઈ કાસમ (Created page with "કાસમ એહમદભાઈ: ‘સિકંદર’ નાટકના કર્તા.")