ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વત્સરાજ-૨

From Ekatra Wiki
Revision as of 05:12, 12 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વત્સરાજ-૨ [ઈ.૧૬૦૯માં હયાત] : રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલા ૯૫૬ ગ્રંથાગ્રના ‘ક્ષેત્રસમાસકરણી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિ કદાચ રત્નચંદશિષ્ય વચ્છરાજ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [કી.જો.]