બાલકદાસ જીવનદાસ કાપડી

From Ekatra Wiki
Revision as of 17:32, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડી બાલકદાસ જીવનદાસ, ‘આનંદભિખ્ખર (૧૪-૩-૧૯૪૨) : ચરિત્રકાર, બાળસાહિત્યકાર. જન્મ બીલખામાં. પ્રથમ વર્ષ વિનયન સુધીનો અભ્યાસ. વૈદક. એમણે ‘શ્રી રામમનોહર લોહિયા’ (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાપડી બાલકદાસ જીવનદાસ, ‘આનંદભિખ્ખર (૧૪-૩-૧૯૪૨) : ચરિત્રકાર, બાળસાહિત્યકાર. જન્મ બીલખામાં. પ્રથમ વર્ષ વિનયન સુધીનો અભ્યાસ. વૈદક. એમણે ‘શ્રી રામમનોહર લોહિયા’ (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘ગીરની શૌર્યક્થાઓ અને બીજી વાર્તાઓ’ (૧૯૭૦), ‘શિકારકથાઓ - ભાગ-૧થી ૪’ (૧૯૮૦), ‘ગીરના સિંહ’ (૧૯૭૫) અને ‘આપણું ભોજન’ (૧૯૭૮) વગેરે પુસ્તકો આપ્યાં છે.