કનૈયાલાલ મગનલાલ કુડાસણા

From Ekatra Wiki
Revision as of 16:38, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કુડાસણા કનૈયાલાલ મગનલાલ : પ્રાર્થના, ભજન અને ગરબા પ્રકારની રચનાઓની પુસ્તિકાઓ ‘ઝૂમખું’ (બી. આ. ૧૯૫૩) અને ‘માના ચરણ’ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કુડાસણા કનૈયાલાલ મગનલાલ : પ્રાર્થના, ભજન અને ગરબા પ્રકારની રચનાઓની પુસ્તિકાઓ ‘ઝૂમખું’ (બી. આ. ૧૯૫૩) અને ‘માના ચરણ’ના કર્તા.