કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૭. અવાવરુ જાળાં...

From Ekatra Wiki
Revision as of 02:33, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૭. અવાવરુ જાળાં...

અવાવરુ જાળાં
અને
સૂર્યપ્રકાશ
પૂછે છે એકબીજાને
એક સમયના
જાહોજલાલીભર્યા ઘરમાં
પ્રવેશવાનો
રસ્તો…


(દ્વિદેશિની, પૃ. ૨૭૧)