ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :
Jump to navigation
Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી.
ધર્મ અને તત્ત્વજ્ઞાન.
અષોસ્પીતમાન જરસ્થુસ્ત્રની જીંદગી અને શિક્ષણ | કેપ્ટન સોરાબજી રૂસ્તમજી બમનજી | ૦––૧૦––૦ | ||
અષ્ટાવક્ર ગીતા | એમ. સી. ભટ્ટ | ૧––૮––૦ | ||
અમૃત તત્ત્વ યાને અમર બોધ | છગનલાલ ઘેલાભાઈ મહેતા | ૨––૮––૦ | ||
આત્મા અને પુનર્જન્મ | ઝાર હાસીમ યુસફ ભરૂચા | ૦––૬––૦ | ||
આધ્યાત્મિક વિકાસક્રમ | સુખલાલજી સંગજી પંડિત | ૦––૬––૦ | ||
ઉપનિષદ જ્યોતિ, ભા. ૧-૨ | મગનભાઈ ચતુરભાઈ પટેલ | ૪––૦––૦(દરેકના) | ||
કર્મ વિચાર, ભા. ૩જો [ઉદય] | પ્રભુદાસ બેચરદાસ પારેખ | ૦––૮––૦ | ||
કન્યા શિક્ષણ | લલ્લુભાઈ છગનલાલ દેસાઈ | ૦––૨––૦ | ||
કુસુમાવલિ | સાકરલાલ ગણેશજી શાસ્ત્રી | ૧––૦––૦ | ||
ગણપતિ પૂજા | બાલકૃષ્ણ કાશીનાથ વિદ્વાંસ | ૦––૮––૦ | ||
ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર | મંગલેશ્વર સોમનાથ ભટ્ટ | ............... | ||
ગીતાભ્યાસ | ચુનીલાલ શામળજી ત્રિવેદી | ૧––૦––૦ | ||
ચાર ઈશ્વરભકતો | …… …….. | ૦––૦––૩ | ||
ચોરાશી વૈષ્ણવની વાર્તા | લલ્લુભાઈ છગનલાલ દેસાઇ | ૧––૪––૦ | ||
જરૂર આટલું તો વાંચજો જ | હરિલાલ ગણપતરામ શાહ | ૦––૨––૦ | ||
જગત ગુરૂ | અહમદ વલીમહમદ | ૦––૮––૦ | ||
જીવન શોધન | કિશોરલાલ ઘ. મશરૂવાળા | ૦–૧૨–૦
વ્જીવનસિદ્ધિ |
સાકરલાલ અમૃતલાલ દવે | ૦––૯––૦ |
જૈન દીક્ષા | વાડીલાલ મોતીલાલ શાહ | ૨––૦––૦ | ||
તત્ત્વજ્ઞાનનાં નિબંધો | મનુભાઈ વિદ્યાનંદ પંડ્યા | ૧––૦––૦ | ||
તત્ત્વાર્થ સૂત્ર, ભા. ૧લો | પંડિત સુખલાલજી | ૦–૧૨–૦ | ||
ધર્મ પ્રવચન | વિજય ધર્મસૂરિ | …….. | ||
નિરંજન ગીતા | ચુનીલાલ ત્રિભુવનદાસ ભાયાણી | ૧––૦––૦ | ||
નૂરી શોધ–બોધવચન– | ગણપત નૂરી રવામિ | …….. | ||
પ્રભુમય જીવન (ત્રીજી આવૃત્તિ) | મણિલાલ નથુભાઇ દેશી | ૦––૮––૦ | ||
પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર | ભદ્રશંકર જયશંકર શાસ્ત્રી | ૧––૦––૦ | ||
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત શેખર | હરિશંકર ઓમકારજી શાસ્ત્રી | ૦––૪––૦ | ||
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અથવા શુદ્ધાદ્વૈતના મૂળતત્વો, ભા. ૧લો (બીજી આવૃત્તિ.) | રણછોડલાલ વંદ્રાવનદાસ પટવારી | ૦––૮––૦ | ||
પંચ રત્ન ગીતા | સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય | ૦––૬––૦ | ||
ફરોહરનામું | પાલનજી બરજોરજી દેસાઈ | ………. | ||
બસો બાવન વૈષ્ણવની વાર્તા | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | ૨––૦––૦ | ||
બ્રહ્મવાદ અને માયાવાદ | ઈશ્વરલાલ મગનલાલ શાહ | ૦––૬––૦ | ||
(શ્રીમદ્) બ્રહ્મસુત્રાણુભાષ્ય, ભા. ૨ જો (અ. ૩-૪) | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | ૩––૦––૦ | ||
બાળ ભાગવત | શ્રીમતી મંજુદેવી પંડ્યા | ૦––૮––૦ | ||
ભગવદ્ ગીતા | વિહારી | ૧––૦––૦ | ||
(શ્રી) ભક્તરાજની પુષ્પમાળા, પ્રથમ ભાગ. | મલ્હારજી ભક્તરાજ માણેકલાલ જમનાદાસ | ૧––૪––૦ | ||
(શ્રીમદ્) ભગવતી સૂત્ર | ભગવાનદાસ હરખચંદ દોશી | ૦––૬––૦ | ||
ભક્તિ રસાયન | મોતીલાલ રવિશંકર ઘોડા | ૧––૦––૦ | ||
માંગરોલની ગાદીના મહાન ઓલીઆઓ | હરગોવનદાસ હરકિશનદાસ | ૦––૬––૦ | ||
મોત ઉપર વાએજ (ત્રીજી આવૃત્તિ) | ડૉ. જીવનજી જમશેદજી મોદી | ૦–૧૨–૦ | ||
રૂદ્રાધ્યાય અને લિંગ સંપ્રદાય | ડોલરરાય માંકડ | ૦––૪––૦ | ||
વિષ્ણુ સહસ્ત્ર નામ | વિનાયકરાવ માણેકલાલ | …………. | ||
વિષ્ણુ સહસ્ત્ર નામ | ……………………. | ૦–૧૬–૦ | ||
વીર ધર્મનો ઢંઢેરો | મુનિરાજશ્રી ન્યાયવિજયજી | …………. | ||
વીર સ્તુતિ (દ્વિતીયાવૃત્તિ.) | હરિલાલ જીવરાજભાઈ | 0––3––0 | ||
વેદ માધુર્ય અથવા રુદ્રાષ્ટાધ્યાયી | પુરુષોત્તમ જોગીદાસ ભટ્ટ | ૨––૮––0 | ||
વેદાંત પ્રકાશ, મંજરી, ભા. ૨ જો | રાઘવજી માધવજી શર્મા | ………… | ||
વૈયાશિક ન્યાયમાળા | છોટાલાલ નરભેરામ ભટ્ટ | ૧––૮––૦ | ||
શ્રીનાથજીનો ઇતિહાસ | લલ્લુભાઈ છગનલાલ દેસાઈ | ૦––૪––૦ | ||
શ્રી શિક્ષાપત્ર–બૃહત–હરિરાયજીકૃત | સુંદરલાલ મણિલાલ | ૧––૦––૦ | ||
શુદ્ધાદ્વૈત સિદ્ધાંત | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | ૦––૮––૦ | ||
સત્યનારાયણની કથા | મ. મ. મહેતા | ૦––૫––૦ | ||
સેવાકુંજ | મોતીલાલ જેઠાલાલ | ……… | ||
(શ્રી) જ્ઞાન સૂર્યોદય, પૂર્વાર્ધ– દ્વિતીયભાગ– | મલ્હારજી ભક્તરાજ માણેકલાલ જમનાદાસ | ૨––૦––૦ | ||
જ્ઞાનામૃત | નીલકંઠદાસજી શાસ્ત્રી | ૧––૪––૦ |