સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/ધર્મની ઓથે

From Ekatra Foundation
Revision as of 05:14, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સાચું બોલવાનો આગ્રહ રાખનાર માણસ બિલકુલ નિર્દોષ હોય તોપણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સાચું બોલવાનો આગ્રહ રાખનાર માણસ બિલકુલ નિર્દોષ હોય તોપણ દુખી થાય, એવો રુગ્ણ સમાજ આપણે કહેવાતા ધર્મની ઓથે રચી બેઠા છીએ. સર્વત્ર ઓચ્છવઘેલી, લાભઘેલી અને લોભઘેલી ધામિર્કતાનો જયઘોષ સંભળાય છે, પરંતુ પ્રામાણિકતાનું અરણ્યરુદન ભાગ્યે જ કાને પડે છે. [‘પતંગિયાની અમૃતયાત્રા’ પુસ્તક : ૨૦૦૬]