ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કર્તાસૂચિ - ન

નયચંદ્રસૂરિ
કુંભકર્ણ વસંતવિલાસ ફાગુ
પંડિત, અમૃતલાલ મોહનલાલ સંપા. નયચંદ્રકૃત કુંભકર્ણ વસંતવિલાસ ફાગુ. સ્વાધ્યાય, ૧૨–૩, મે ૧૯૭૫, ૨૪૧–૨૬૫.

નયનસુંદર
રાવળ, છગનલાલ વિદ્યારામ સંપા. ગુજરાતના પ્રાચીન કવિઓનાં વસંતવર્ણન.
સુવર્ણમાલા, ચૈત્ર સં. ૧૯૮૨.

નયર્ષિ (સં. ૧૪૯૫ આસપાસ)
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરસિંહયુગના કવિઓ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા. ૧–૪. જાન્યુ.-માર્ચ ૧૯૩૭, ૪૩૨–૪૩૭.

નયવિજય (જ્ઞાનવિજયશિષ્ય)
નેમિનાથ બારમાસા. અ ૨૪ (પ્રાબારમાસા).

નયસુન્દર


મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નયસુન્દર. અ ૭૩ (નરસિંહકવિઓ) ૨૧૬–૨૨૦.


નળદમયંતીરાસ. અ ૭ (આકામહોદધિ–૬) ૧૭૧–૪૩૬.
શાહ, રમણલાલ ચી. નળદમયંતી રાસ. નળ-દમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૧૯૭–૨૨૭.
રૂપચંદકુંવરરાસ. અ ૭ (આકામહોદધિ–૬) ૧–૧૭૦.
પંડ્યા, જનાર્દન. નયસુંદરકૃત રૂપચંદકુંવરરાસ–એક સ્વાધ્યાય. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા. વર્ષ ૧૫ અંક ૧–૨, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૦, ૧–૮.
શત્રુંજય ઉદ્ધારરાસ. અ ૭ (આકામહોદધિ–૬). ૪૩૭–૪૪૯. અ ૫૩ (એજૈકાસંગ્રહ).
શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (સં. ૧૬૫૬)
ક્રાઉઝે, શાર્લૉટે સંપા. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, ૧૯૫૧. પૃ. ૩૨+૮૦.
શીલશિક્ષારાસ (સં. ૧૬૬૯). અ ૭ (આકામહોદધિ–૬).
સુરસુંદરી રાસ. અ ૪ (આકામહોદધિ–૩) ૨૫૫–૩૦૯.

નરપતિ (સં. ૧૫૪૫–૧૫૬૦માં હયાત)


ભાયાણી, હરિવલ્લભ. નરપતિની બે અજ્ઞાતપ્રાય રચના. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૨.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરપતિ. આ ૭૩ (નરસિંહકવિઓ) ૧૦૩–૧૧૦.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૧૨૨–૧૩૧.


નંદબત્રીશી(૧૪૮૯)
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. નરપતિકૃત નંદબત્રીશી. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૩૨, ૧૯૩–૨૦૪.
પંચદંડ
પારેખ, સોમાભાઈ. નરપતિકૃત ‘પંચદંડ’ની એક જૂની હસ્તપ્રત. ગુજરાતી સાહિત્ય પરિષદ વીસમું સંમેલન, ૧૯૫૯ : અહેવાલ અને નિબંધસંગ્રહ, ૨૩૯–૨૪૪.
રાવલ, શંકરપ્રસાદ છગનલાલ સંશો. સંપા. નરપતિકૃત પંચદંડ. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૩૪. પૃ. ૪૭+૧૭૧.

નરભેરામ (સં. ૧૮૨૪–૧૯૦૮)


અંજારિયા, હિંમતલાલ ગણેશજી. નરભેરામ. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૯૬–૯૮.
જોશી, ઉમાશંકર. હસતો સંતકવિ. અભિરુચિ (૧૯૫૯) ૪૯–૫૫.
જોષીપુરા, જયસુખરાય પુ. નરભેરામ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૬૬–૬૭.
પટેલ, મોહનભાઈ. નરભેરામ. ધૃતિ (૧૯૭૫) ૭૭–૮૬.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. કવિચરિત્ર (૧૮૬૯) ૯૬–૯૭.


કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. નરભેરામકૃત કવિતા. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૧–૯૨. પૃ. ૧૨+૧૯૧. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૨૨).


અંબરીષનાં પદો
પટેલ, બહેચરભાઈ ર. સંપા. અંબરીષનાં પદો. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુ. ૩૨ અંક ૧–૨, જાન્યુ.-જૂન ૧૯૬૭, ૩૦–૩૮. પુનર્મુ. સંશોધન અને અધ્યયન (૧૯૭૮) ૧૦૬–૧૦૭, ૧૭૧–૧૮૦.
–મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા. સ્વાધ્યાય, ૮–૧, ઑક્ટો. ૧૯૭૦, ૭૭–૮૧.
કવિતા. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૧૪૧–૧૪૮. અ ૩૯ (બૃકાદોહન–૫) ૮૨૨–૮૨૫. અ ૪૦ (બૃકાદોહન–૬) ૭૬૮–૭૮૬. અ ૫૪ (ગુજકાદોહન) ૪૪૦–૪૪૨. અ ૭૫ (મોકાદો—મગન) ૯૩–૯૭. અ ૭૬ (મોકાદો—મહાદે) ૯૩–૯૭. અ ૭૭ (મોકાદો–સાકર) ૮૫–૯૨.
કૃષ્ણચરિત્ર બાળલીલા
પરીખ, જયંતીલાલ મગનલાલ સંશો. દેસાઈ છગનલાલ જેઠાભાઈ સ્મારક ગ્રંથમાળા ગ્રંથ, સં. ૧૯૮૬.
છપ્પા. અ ૭૪ (મોકાદો–જેઠા) ૧૮૬–૧૮૯.
ધોળ. અ ૧૮ (કાવ્યદોહન–૩).
નરભેરામની મરણતિથિની ગરબી. અ ૧૮ (કાવ્યદોહન–૩).
નીતિપ્રેમ વિશે. અ ૩૫ (બૃકાદોહન–૧) ૭૭૦–૭૭૩.
પાંચરંગ. અ ૪૯ (નકાદોહન–૩).
બોડાણાની મૂછનાં પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૧૨૩–૧૪૦.
હરિભજનનાં પદો. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૬૩–૭૬૫.


‘નરભે તો નિશ્ચય કર્યું—’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૧૦૯–૧૧૧.

નરસિંહ નવલ (સં. ૧૭૦૦માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૧૯–૫૨૧.


ઉષાહરણ
સાંડેસરા, ભોગીલાલ જ. નરસિંહ નવલકૃત ઉષાહરણ. ફાર્બસ ગુજ. સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭, ૧૦૩–૧૦૪.

નરસિંહ મહેતા (સં. ૧૪૧૪–૧૪૮૦)


ઓઝા, રેવાશંકર માયાશંકર. નૃસિંહ મહેતાની જગાનો વાર્ષિક રિપોર્ટ. જૂનાગઢ, ૧૮૪૪.
જોષીપુરા, જયસુખરાય પુરૂષોત્તમરાય
નરસિંહ મહેતા. વડોદરા, સયાજી સાહિત્યમાળા પુ. ૧૯૧, ૧૯૩૧. પૃ. ૮+૧૨૦. પ્ર. આ. ૧૯૦૫.
લાઇફ એન્ડ ટીચીંગ ઑફ નરસિંહ મહેતા. પ્ર. આ. ૧૯૦૧.
તન્ના, હસમુખ એ. નરસિંહ મહેતાની કવિતા : એક વિવેચનાત્મક અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.)–સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૧૯૭૭.
ત્રિવેદી, જેઠાલાલ નારાયણ
નરસૈં મહેતા : વ્યક્તિત્વ અને કર્તૃત્વ. પ્રકા. પોતે, ૧૯૭૩. પૃ. ૨૦૮.
ભક્ત નરસિંહ મહેતા. અમદાવાદ : લક્ષ્મી, ૧૯૬૪. પૃ. ૧૦૩ (બાળસાહિત્ય જીવનચરિત્ર).
દલાલ, સુરેશ. નરસિંહ મહેતા. મુંબઈ : પરિચય પુસ્તિકા, ૧૯૬૬. પૃ. ૩૨.
દવે, રતિલાલ. નરસિંહ મહેતાનો શબ્દકોશ. મહાનિબંધ (પીએચ.ડી.)–સરદાર પટેલ યુનિ., ૧૯૬૯.
દેસાઈ, નટવરલાલ ઇચ્છારામ
નરસિંહ મહેતાના કોયડાનો ઉકેલ. મુંબઈ : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૩૩.
નરસિંહ મહેતાનો પંચ શતાબ્દી ઉત્સવ. પ્ર. આ. ૧૯૫૬.
દેસાઈ, સુરેન્દ્રરાય. હરિભક્ત નરસૈંયો. સુરત, ૧૯૬૭.
પરીખ, લલિતકુમાર. સુરદાસ ઔર નરસિંહ મહેતા: તુલનાત્મક અધ્યયન. મુંબઈ: વોરા, ૧૯૬૮. મહાનિબંધ (પીએચ.ડી.)–ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, ૧૯૬૬.
પંડ્યા, ગજેન્દ્રશંકર લાલશંકર. નરસિંહ મહેતો. પ્ર. આ. ૧૯૨૯.
પંડિત, દેવેન્દ્રકુમાર કાલિદાસ. ભક્ત નરસૈંયો. અમદાવાદ : કુમકુમ, ૧૯૭૭. પૃ. ૧૭૬.
બધેકા, જગજીવન નરભેરામ. નરસિંહ મહેતા અને મીઠો કવિ. પ્ર. આ. ૧૯૩૧.
મજમુદાર, નયનસુખરામ વિનોદરાય. નરસિંહ મહેતાના સમયનો નિર્ણય. સહ લેખક વિનોદરાય જ. મજમુદાર. મુંબઈ, ૧૯૪૯.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરસૈંયો ભક્ત હરિનો. બીજી આ. ૧૯૫૨. પૃ. ૮૨+૧૦૮. પ્ર. આ. ૧૯૩૩.
અવલોકન :
હીરાલાલ ત્રિ. પારેખ. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૩૪.
વૈષ્ણવ, બાપુભાઈ જાદવરાય. નૃસિંહ મહેતાના જીવનનાં સ્મરણો. જૂનાગઢ, નરસિંહ મહેતા ચોરા સમિતિ, ૧૯૫૨. પૃ. ૨૦+૨૨૫. પ્ર. આ. ૧૯૪૦.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ
નરસિંહ મહેતા. દિલ્લી, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨. પૃ. ૯૦.
નરસિંહ મહેતો : એક અધ્યયન. અમદાવાદ : ભો. જે. વિદ્યાભવન, ૧૯૭૧. પૃ. ૩૧૭.
અવલોકન :
ભૂપેન્દ્ર ત્રિવેદી. ગ્રંથ, સપ્ટે. ૧૯૭૨. મહેન્દ્રકુમાર મો. દેસાઈ. સ્વાધ્યાય, ૯–૩, મે ૧૯૭૨, ૩૮૯–૩૯૨.
સૈયદ, ભગવાનલાલ બાપાલાલ. નરસિંહ મહેતા. અમદાવાદ, ૧૮૯૩.


અંજારિયા, હિંમતલાલ ગણેશજી. નરસિંહ મહેતો : સંવત્ ૧૪૭૦થી ૧૫૩૬. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૧૭–૨૬.
આદિકવિ ભક્ત નરસિંહ અને તેની કવિતા. કુમાર, માર્ચ ૧૯૫૬, ૮૯–૯૨, ૧૨૦, (ચિત્ર સાથે).
ઓઝા, ધનવંત. દીવેટિયો : ગુર્જરી સરસ્વતી મંદિરનો. નવચેતન, ફેબ્રુ. ૧૯૫૬, ૫૯૭–૬૦૧.
કડકિયા, શશિકાન્ત. નરસિંહ મહેતો. (કાવ્યપરિચય). ઊર્મિ, જાન્યુ. ૧૯૪૧, ૬૫૦–૬૫૫.
ચૈતન્યશિષ્ય મનાતા ગોવિંદદાસનો ‘કડછો’ એ તકલાદી બનાવટ છે. નરસિંહ મહેતાનો સમય ખસેડવાના અગત્યના એક મુદ્દાનો આધાર તૂટે છે. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૧–૪, જાન્યુ.-માર્ચ ૧૯૩૭, ૪૪૭–૪૫૨.
જંગમતીર્થ. નરસિંહ મહેતાનું ચરિત્ર. ગુજરાતી, દીપો. અંક, નવે. ૧૯૩૪, પૃ. ૬૩.
જાની, અંબાલાલ બુલાખીરામ. નરસિંહ મહેતાના કાલનો નિર્ણય. કૌમુદી, ૩–૧, કાર્તિક સં. ૧૯૮૩, ૧૮–૩૩, ૧૮૧–૧૮૮.
જીવણું. નરસિંહ મહેતાના બાપદાદાનું ચરિત્ર. ગુજરાતી, દીપો. અંક, નવે. ૧૯૩૪, પૃ. ૬૨.
જોશી, ઉમાશંકર
ઉજ્જ્વળ વાણી. સંસ્કૃતિ, જુલાઈ ૧૯૭૪, ૨૧૭–૨૨૪.
નરસિંહ મહેતા : ભક્તિ આંદોલનનો પ્રતિનિધિ–ઉદ્ગાતા. અ ૨૧ (ગુસાઈ–૨) ૭૫–૧૬૮.
જોષી, કલ્યાણરાય ન. નરસિંહ મહેતાએ વૈષ્ણવજનની વ્યાખ્યારૂપે સર્જેલા પદની મીમાંસા. સ્વાધ્યાય, ૧૧–૪, ઑગ. ૧૯૭૪, ૩૨૪–૩૩૧.
જોષીપુરા, જયસુખરાય પુ.
નરસિંહ મહેતા. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૩–૭.
નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૩, ૬૬–૬૯; એપ્રિલ ૧૯૧૩, ૧૬૩–૧૬૫; મે ૧૯૧૩, ૨૧૯–૨૧; જુલાઈ ૧૯૧૩, ૨૯૪–૨૯૬.
ઠક્કર, હરિપ્રસાદ ત્રિ.
આદિકવિની આત્મચરિત્રાત્મક કવિતા. સંત સાહિત્યનો સ્વાધ્યાય (૧૯૭૭) ૯–૨૩.
નરસિંહની આત્મકવિતા. સ્ત્રીજીવન, નવે. ૧૯૭૫, ૧૨–૧૬.
નરસિંહની ઊર્મિકવિતા. સ્ત્રીજીવન, એપ્રિલ ૧૯૭૫, ૩૭૨–૩૭૬; મે ૧૯૭૫, ૪૪૧. પુનર્મુ. સંત સાહિત્યનો સ્વાધ્યાય (૧૯૭૭) ૫૭–૭૦.
ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય. નરસૈયાને લગતા કેટલાક પ્રશ્નો. સાહિત્ય, જૂન ૧૯૩૪, ૬૭–૭૨; જુલાઈ ૧૯૩૪, ૧૩૧–૧૩૬.
ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. નરસિંહ મહેતા. અ ૩૨ (ક્લાસિકલ પોએટ્સ) ૧૭–૨૨.
ત્રિવેદી, અતિસુખશંકર ક. સાહિત્યનો સિંહ નરસિંહ. આત્મવિનોદ (૧૯૪૧)માં.
ત્રિવેદી, ચિમનલાલ. નરસિંહ–મીરાંની ઉપમા. ભાવલોક (૧૯૭૬) ૬૪–૭૨.
ત્રિવેદી, જેઠાલાલ
નરસિંહ મહેતાના વ્રજભાષાનાં પદ. સ્વાધ્યાય, ૧૦–૧, નવે. ૧૯૭૨. ૨૮–૩૯.
રાજસ્થાનીમાં નરસિંહ મહેતાનું ચરિત્ર. સ્વાધ્યાય, ૭–૩, મે ૧૯૭૦, ૨૬૯–૨૭૭.
ત્રિવેદી, યશવંત. નરસૈં મહેતાનાં પદો. ઈષિકા (૧૯૭૮) ૧૧૯–૧૨૭.
ત્રિવેદી, શારદા. નરસિંહનાં પદો. સુરેશ દલાલ સંપા. સમિધ–૧ (૧૯૬૫) ૨૮૩–૨૮૭.
દવે, ઈશ્વરલાલ ૨. સંતકવિ નરસિંહ : આર્ષવાણીનો ઉદ્ગાતા. ભાવિત (૧૯૭૭) ૬૩–૮૪.
દવે, નર્મદાશંકર લાલશંકર. નરસિંહ મહેતો. નર્મગદ્ય (પુનર્મુ. ૧૯૭૫) ૭૨–૭૫. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ સંપા. નર્મદનું મંદિર (ગદ્ય વિભાગ, ૧૯૩૭) ૧૭૬–૧૭૮.
દવે, મકરંદ. ભણે નરસૈંયો. ગ્રંથ, મે ૧૯૭૪, ૯૮–૧૦૦.
દવે, મંજુલાલ જમનાદાસ. નરસિંહ મહેતાની ધાર્મિક ભાવનાઓ. ગુજરાતી સાહિત્ય પરિષદ : ચોથી પરિષદનો અહેવાલ અને નિબંધસંગ્રહ, એપ્રિલ ૧૯૧૨, વડોદરા (૧૯૧૩) ૨૯૯–૩૧૯.
દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ
ગુજરાતી સાહિત્ય (૩) નરસિંહ મહેતા : ભક્તિની જ્વાળા અને જ્ઞાનની જ્યોતિ. વસંત, ૨૯–૩, ચૈત્ર સં. ૧૯૮૬, ૯૭–૧૦૪.
નરસિંહ મહેતો અને તેના જીવનના અદ્ભુત પ્રસંગો – તેની કવિતાની તુલના. વસંત, ૩૦–૫, આશ્વિન સં. ૧૯૮૭, ૧૭૯–૧૯૧. પુનર્મુ. ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ (૧૯૩૧) ૧૬૭–૧૭૭, ૧૯૯–૨૧૫.
નરસિંહ મહેતાનો ષષ્ઠીનો પ્રત્યય ‘ચો’. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૩૧, ૧૫૫–૧૫૮.
દીક્ષિત, સુરેશ
નરસિંહ મહેતા (ભક્તિદર્શન). ગુજરાતી સાહિત્ય પરિષદ : નવમી અને દસમી પરિષદનો અહેવાલ અને નિબંધ સંગ્રહ (૧૯૨૯) ૨૦૨–૨૧૨.
નરસિંહ મહેતા. સાહિત્ય, મે ૧૯૩૨, ૨૪૧–૨૫૦. પુનર્મુ. અક્ષરરેખા (૧૯૭૪) ૧–૧૭.
દેસાઈ, જેહાંગીર માણેકજી. નરસિંહ મહેતો અને સૂફીવાદ. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૩૨, ૪૯–૫૫.
દેસાઈ, નટવરલાલ ઇચ્છારામ
નરસિંહ મહેતા અને તેમની કવિતાવાળા લેખમાં કેટલીક ક્ષતિઓ [ચર્ચાપત્ર]. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૨–૧, જાન્યુ.-માર્ચ ૧૯૫૭, ૩૬–૪૨. (કુમાર, માર્ચ ૧૯૫૬માં ‘આદિકવિ ભક્ત નરસિંહ અને તેની કવિતા’ શીર્ષક હેઠળ પ્રગટ લેખના અનુસંધાનમાં).
નરસિંહ મહેતાની ભક્તિનું સમર્થન. બુદ્ધિપ્રકાશ, ૮૨–૨, એપ્રિલ-જૂન ૧૯૩૪, ૯૫–૧૨૩.
નરસિંહ મહેતાની સંદિગ્ધ કૃતિઓ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., પુ. ૯ અંક ૧–૨, ૨૩–૩૪; ૯ અંક ૩–૪, ૮૯–૧૦૪.
ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ
નરસિંહ અને મીરાં (એ જ્વાળાઓ ક્યાંથી પ્રગટી?) વસંત, ૪–૭, શ્રાવણ સં. ૧૯૬૧, ૨૪૧–૨૫૦; ૪–૮, ભાદ્રપદ સં. ૧૯૬૧, ૨૮૧–૨૮૮. પુનર્મુ. કાવ્યતત્ત્વવિચાર (૧૯૩૯) ૨૫૬–૨૭૯.
નરસિંહ મહેતા પંચ શતાબ્દી મહોત્સવ સભા, મુંબઈ (૧૯૫૬) અહેવાલ.
ફાર્બસ ગજરાતી સભા ત્રૈમાસિક, ૨૧–૨, એપ્રિલ–જૂન ૧૯૫૬, ૧૯–૨૪.
પટેલ, ચંદ્રકાન્ત બી. નરસિંહ મહેતાની હિન્દી કાવ્ય-રચનાઓ [સંદર્ભસૂચિ સાથે]. ગુજરાત, દીપો. અંક સં. ૨૦૨૬, પૃ. ૬૩.
પટેલ, જીવાભાઈ અમીચંદ. નરસિંહ મહેતા. વસંત, ૪–૧, માઘ સં. ૧૯૬૧, ૮–૧૬; ૪–૨, ફાલ્ગુન સં. ૧૯૬૧, ૭૨–૮૦,
પટેલ, મગનલાલ ન. નરસિંહ મહેતા. મહાજનમંડળ ભા. ૧(૧૮૯૬) ૪૩૯–૪૪૦.
પટેલ, મણિવલ્લભ. નરસિંહ મહેતો. સહલેખ ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર. સાબરમતી, ૪–૩, હેમંત સં. ૧૯૮૨, ૧૨૯–૧૩૬; પુ. ૪ અંક ૫–૬, ૨૬૫–૨૬૯.
પટેલ, હરજીવન પ્ર. નરસિંહ અને ભાલણનો ભક્તિ–શૃંગાર (એક તુલના). બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૭૫, ૨૦૭–૨૧૧.
પરમાર, દેશળજી. નરસિંહ મહેતાની જીવનકળા. વીણા, અંક ૫, ૧૯૩૦, ૧૦–૧૨.
પંડ્યા, ગજેન્દ્રશંકર લાલશંકર
નરસિંહ અને દયારામ. ગુજરાતી સાહિત્ય પરિષદ : નવમી અને દસમી પરિષદનો અહેવાલ અને નિબંધસંગ્રહ (૧૯૨૯) ૨૮૩–૨૯૬. વસંત, ૨૮–૪, વૈશાખ સં. ૧૯૮૫, ૧૩૨–૧૪૫.
નરસિંહ મહેતાનો ભક્તિશૃંગાર. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૨૮, ૧–૧૦.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. નરસિંહ મહેતા. કવિચરિત્ર (૧૮૬૯) ૬૦–૬૫.
પાઠક, હીરા રામનારાયણ. મધ્યકાલીન ભક્તિપ્રવાહ. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી–૧૦ : ગુજરાતદર્શન–૧ (૧૯૭૨) ૭–૧૧.
પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ. નરસૈંયો ભક્ત હરિનો. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-માર્ચ ૧૯૩૪, ૫૬–૬૬.
પુરાતત્ત્વ સંશોધન મંડળ, પોરબંદર (૧૯૭૪)માં એક લેખ.
બધેકા, જગજીવન નરભેરામ
નરસિંહ મહેતા અને મીઠો કવિ. ગુજરાતી, દીપો. અંક, નવે. ૧૯૩૧, ૮૫–૯૧.
નરસિંહ મહેતાનો ઐતિહાસિક વ્યક્તિઓ સાથે સંબંધ. ગુજરાતી દીપો. અંક, નવે. ૧૯૩૧, ૮૬–૮૭.
બારોટ, ચુનીલાલ પુરુષોત્તમદાસ. નરસિંહ મહેતા. સાબરમતી, ૧–૩ સં. ૧૯૭૯, ૯૩–૧૦૦; અંક ૪, ૧૫૧–૧૫૬.
બૂચ, હસિત હ. નરસિંહની નિરૂપણકલા. તદ્ભવ (૧૯૭૬) ૧૧૩–૧૨૫.
ભગત, નિરંજન. નરસિંહ વિશે એક અંગત નોંધ. રુચિ, નવે. ૧૯૬૮, પૃ. ૧૨.
ભટ્ટ, પ્રેમશંકર હ.
ગુજરાતનું શ્રેષ્ઠ ભક્તરત્ન નરસિંહ. ગુજરાત, દીપો. સં. ૨૦૨૧, ૯૯–૧૦૧. પુનર્મુ. આચમન (૧૯૬૭) ૧–૧૧.
નરસિંહનાં જ્ઞાનભક્તિનાં પદો. પ્રેમામૃત(૧૯૭૮) ૧૪૭–૧૫૪.
સંતકવિ નરસિંહ મહેતા. પ્રસ્થાન, મહા સં. ૨૦૧૨, ૧૪૨–૧૪૫, ૧૫૨.
ભટ્ટ, હરિકૃષ્ણ ફ. નરસિંહ મહેતા. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૦૩, ૧૭૬–૧૮૪; જુલાઈ, ૨૧૮–૨૨૪; ઑગ. ૨૩૭–૨૪૧; સપ્ટે. ૨૬૭–૨૭૨; ઑક્ટો. ૨૯૪–૨૯૭.
મજમુદાર, મંજુલાલ
નરસિંહ મહેતાનાં પદોનો મારવાડમાં પ્રચાર. ગુજરાતી સાહિત્ય પરિષદ : બારમું અધિવેશન (અમદાવાદ, ૧૯૩૭) ૧૭–૨૨. પુનર્મુ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨–૩, ઑક્ટો.-ડિસે. ૧૯૩૭, ૨૭૩–૨૭૮.
ભક્તકવિ નરસિંહ મહેતા : એક પરિચય. વસંત, રજત મહોત્સવ સ્મારક ગ્રંથ, ડિસે. ૧૯૨૭, ૧૧૭–૧૨૪.
ભક્તકવિ નરસિંહ મહેતાની બે પાષાણ-પ્રતિમાઓ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૬–૪, જાન્યુ.-માર્ચ ૧૯૪૨, ૪૭૭–૪૮૦. પુનર્મુ. ગુજરાત, દીપો. અંક સં. ૨૦૨૧, ૧૨–૧૫.
‘હાં રે કોઈ માધવ લ્યો’ [વિવેચનાત્મક લેખ]. રસિકલાલ છો. પરીખ અને અન્ય સંપા. આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ (૧૯૪૪) ૩૯૧–૩૯૪.
મહેતા, ચંદ્રકાન્ત. નરસિંહ મહેતાનો સમય અને શ્રી મુનશી. પ્રસ્થાન, ફાગણ-ચૈત્ર ૧૯૯૭, ૨૬૯–૨૭૨. પુનર્મુ. અનુરણન (૧૯૭૩) ૩૧૪–૩૨૦.
મહેતા, ફૂલચંદ ઝવેરચંદ. નરસિંહ મહેતા. વસંત, ૩–૨, ફાલ્ગુન સં. ૧૯૬૦, ૫૯–૬૬; ૩–૫, જ્યેષ્ઠ, ૧૯૫–૨૦૦; ૩–૭, શ્રાવણ સં. ૧૯૬૦, ૨૬૯–૨૭૩.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ
નરસિંહ મહેતા. અ ૭૨ (ગુજસાહિત્ય) ૩૫૮–૩૬૩.
નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૧૮૫–૨૦૦.
નરસિંહ મહેતાનો કોયડો [ચૈતન્યની શુદ્ધ ભક્તિની અસર સાબિત કરવાનો પ્રયાસ]. ગુજરાત, શ્રાવણ સં. ૧૯૮૨. અ ૭૨ (ગુજસાહિત્ય) ૩૪૯–૩૫૭.
નરસિંહ મહેતાનો કોયડો (‘નરસૈંયો ભક્ત હરિનો’ ગ્રંથનો ઉપોદ્ઘાત). કૌમુદી, એપ્રિલ ૧૯૩૩, ૩૦૪–૩૦૯; મે, ૪૧૫–૪૨૨; જૂન, ૫૩૩– ૫૩૯.
યાજ્ઞિક, અમૃતલાલ. ભક્તકવિ નરસિંહ મહેતા. ચિદ્ઘોષ (૧૯૭૧) ૧૫–૨૫.
યાજ્ઞિક, આર. કે. સેન્ટ્સ ઑફ ઇન્ડિયા : નરસિંહ મહેતા. વેદાંતકેસરી શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ, વૉલ્યુમ ૪૬ નંબર–૧, મે ૧૯૫૯.
રાવત, બચુભાઈ. લોકહૃદયનો સ્વામી. રેખા, ઑક્ટો. ૧૯૪૦, પૃ. ૧૨૮.
રાવળ, અનંતરાય. નરસિંહ મહેતા. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી–૧૦ : ગુજરાત દર્શન–૧ (૧૯૭૨) ૭–૧૧.
રાવળ, છગનલાલ વિ.
આપણા પ્રાચીન કવિઓ. સાહિત્ય, જુલાઈ ૧૯૨૦, ૫૩૩–૫૩૬.
નરસિંહ મહેતાની કેરી. સાહિત્ય, જૂન ૧૯૧૩, ૨૬૭–૨૭૧.
રાવલ, શંકરપ્રસાદ. ગુજરાતી સાહિત્યના યાત્રાળુઓ : નરસિંહ મહેતા. માધુરી, ૧–૧, જાન્યુ. ૧૯૩૮, ૮૧–૮૮.
વૈદ્ય, વિજયરાય કલ્યાણરાય. ખરાં ઈલ્મી, ખરાં શૂરા. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભા. ૧ : મધ્યકાળ (૧૯૬૫) ૩૬–૪૩.
વોરા, કલાવતી, નરસિંહ મહેતા. અ ૬૩ (ગુજસાસર્જકો) ૧–૩.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ
કવિચરિત (૧૯૫૨) ૨૪–૫૯.
નરસિંહ મહેતાનો પદપ્રકાર, સ્વાનુભવાત્મક કવિતા–એની કવિતાની વિવિધતા, ભક્તિ અને જ્ઞાનનાં પદોનો પુરસ્કારક–એની રાસક્ષમ ગરબીઓ. ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન, ખંડ–૧ (૧૯૫૧) ૯૭–૧૧૪.
નરસિંહ મહેતો અને એની પ્રતિભા. સંશોધનને માર્ગે (૧૯૪૯) ૯૧–૧૦૧.
નરસિંહ મહેતો અને દક્ષિણી સંતો. ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન, ખંડ–૧ (૧૯૫૧) ૬૬–૮૨.
નરસિંહ મહેતાની ભાષા અને શૈલી. પરબ, ૧૯૭૨ અંક ૧, ૧–૧૧.
શાસ્ત્રી, દુર્ગાશંકર કે.
‘નરસિંહ મહેતાના કોયડા’નો વિચાર. પ્રસ્થાન, વૈશાખ સં. ૧૯૮૩, પૃ. ૪૬૧/૯થી ૪૬૧/૧૮; અષાઢ સં. ૧૯૮૩, ૧૬૧–૧૭૦.
‘નરસિંહ મહેતાના કોયડા’નો વિચાર. ગુજરાતી સાહિત્ય પરિષદ : ચૌદમું અધિવેશન, અંધેરી, ૧૯૪૧(૧૯૪૪) ૧૨૩–૧૪૮.
શાસ્ત્રી, વ્રજલાલ કાલિદાસ. નરસિંહ મહેતાનું ચરિત્ર. ગુજરાતી, દીપો. અંક, નવે. ૧૯૨૩, ૫૧–૫૩.
શાસ્ત્રી, શંકરલાલ ગં.
નરસિંહ મહેતો : આદિ ભક્તકવિ. સાહિત્યને ઓવારેથી, ખંડ ૧–૨ (૧૯૩૯) ૧૩૫–૧૪૨.
નરસૈંયો : સાહિત્ય અને સંશોધનની નજરે. સાહિત્યને ઓવારેથી ખંડ ૧–૨ (૧૯૩૯) ૧૪૩–૧૪૯.
શાહ, તારાબહેન. નરસિંહ મહેતા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૩–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૫૮, ૪–૯.
સુણાવકર, કનુ. નરસિંહ મહેતા : એક પરિપક્વ માનવકવિ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૮, ૮૫–૯૧.


કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. નરસિંહ મહેતાનાં પદ. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી, વડોદરા, ૧૮૮૫. પૃ. ૬૨ (જીવનચરિત્ર સાથે).
છોટાલાલ છગનલાલ સંપા. નરસિંહ મહેતાનાં ભજનો. ૧૯૧૧.
ઠાકર, ધીરુભાઈ સંપા. નરસિંહ મહેતાકૃત પદો. સહ સંપા. પ્રેમશંકર ભટ્ટ અને રામપ્રસાદ શુક્લ. અમદાવાદ : ગુજરાત યુનિ., ૧૯૭૪. પૃ. ૭+૩૪.
ત્રિવેદી, હરિશંકર સંગ્રા. નરસિંહસાર. ભાવનગર : નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ, ૧૯૨૫. પૃ. ૧૨+૧૧૧. (સુદામાચરિત્ર, શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ, શામળદાસનો વિવાહ અને નરસિંહ મહેતાનું જીવનચરિત્ર).
દવે, ઇશ્વરલાલ ર. સંપા. આદિકવિની આર્ષવાણી: નરસિંહ મહેતાની તત્ત્વદર્શી કવિતા. પ્રકા. પોતે, ૧૯૭૩. પૃ. ૧૬૪.
દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ સંપા. મીરાં અને નરસિંહનાં ભજનો. ચોથી આ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૫૭. પૃ. ૧૬+૭૯. પ્ર.આ. ૧૯૪૯ (મીરાં અને નરસિંહના જીવનચરિત્ર સાથે).
દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપા. નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ. ૧૯૧૩. પૃ. ૬૫૪+૭૫.
નરસિંહ મહેતા (સંકીર્તન). ભાવનગર : શાંતિશંકર વેણીશંકર મહેતા, ૧૯૭૧. પૃ. ૩૨૫ (જીવનચરિત્ર, પદો અને ભજનો).
નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં તથા કાવ્યસંગ્રહ. મુંબઈ : જીવણદાસ રઘુનાથજી શાહ અને પરસોતમ વલ્લભદાસ શાહ, ૧૮૮૭.
ભટ્ટ, કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ સંપા. નાગરભક્ત નરસિંહ મહેતાનાં ભજનો. અમદાવાદ : નાગર યુવક કાર્યાલય, ૧૯૬૪. પૃ. ૧૬+૧૨૮.
મીરાં અને નરસિંહ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય વર્ધક, ૧૯૪૫. (મીરાંના ૧૦૦ અને નરિસંહનાં ૯૩ પદો).
યાજ્ઞિક, અમૃતલાલ સંપા. નરસિંહ મહેતા. મુંબઈ : વોરા, ૧૯૬૦. પૃ. ૧૪+૩૪ (જીવનપરિચય અને કવિતા).
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ
સંપા. આત્મચરિતનાં કાવ્યો. જૂનાગઢ : નરસિંહ મહેતા ચોરા સમિતિ, ૧૯૬૯. પૃ. ૨૮+૧૪૩ (આત્મચરિત્ર, ઝારીનાં પદ, પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, આત્મચરિત્રનાં પ્રકીર્ણ પદ).
અવલોકન :
ભોગીલાલ સાંડેસરા. સ્વાધ્યાય, ૭–૩, મે ૧૯૭૦.
નરસિંહ મહેતાનાં પદ [૨૦૮ નવાં પદો સાથે]. અમદાવાદ : ગુજરાતી સાહિત્ય સભા, ૧૯૬૫. પૃ. ૩૮+૨૧૮.


કાવ્યો
‘લલિત’. નરસિંહ મહેતા [ત્રણ કાવ્યો]. શારદા, ડિસે. ૧૯૨૭, પૃ. ૭૯૧.
કૃષ્ણ કીર્તન. અ ૪૭ (નકાદોહન–૧).
કૃષ્ણ જન્મબધાઈનાં પદ. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૨૧૯–૨૨૧. અ ૪૧ (બૃકાદોહન–૭).
કૃષ્ણ જન્મસમાનાં પદ. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૨૧૨–૨૧૮. અ ૪૧ (બૃકાદોહન–૭).
ત્રિવેદી, હરિશંકર સંગ્રા. નરસિંહસાર (૧૯૨૫) ૪૩–૫૧.
કૃષ્ણવિયોગ. અ ૪૭ (નકાદોહન–૧).
કૃષ્ણવિહાર. અ ૪૧ (બૃકાદોહન–૭).
ગણપતિ સ્તવન. અ ૪૭ (નકાદોહન–૧).
ગરબા-ગરબી. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૪૩. અ ૭૪ (મોકાદો–જેઠા) ૨૦૦–૨૦૨.
રાવળ, છગનલાલ વિદ્યારામ, નરસિંહ મહેતાકૃત ગરબા. વસન્ત, ૮–૩, ચૈત્ર સં. ૧૯૬૫, ૧૧૯–૧૨૧.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. નરસિંહ મહેતાની ગરબીઓ. સ્ત્રીજીવન, સપ્ટે. ૧૯૭૧, ૭૭૭–૭૭૯.
ગિરીનાં પદ
શાસ્ત્રી, કેશવરામ સંપા. આત્મચરિતનાં કાવ્યો (૧૯૬૯).
ગોવિંદગમન. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૬૮–૮૭. અ ૩૭ (બૃકાદોહન–૩).
પાઠક, રામનારાયણ વિશ્વનાથ સંપા. નરસિંહ મહેતાકૃત ગોવિંદગમન. સહ સંપા. નરહરિ દ્વા. પરીખ. અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૨૩. પૃ. ૮+૪૧.
ઘડપણ વિશે ધોળ. અ ૧૮ (કાવ્યદોહન–૩).
ચાતુરી
દિવેટિયા, ચૈતન્યબાલા જયેન્દ્રભાઈ સંપા. નરસિંહ મહેતાકૃત ચાતુરી. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૪૯. પૃ. ૩૨+૧૧૧.
ચાતુરી છત્રીસી. અ ૩૭ (બૃકાદોહન–૩).
ચાતુરી ષોડશી. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૧૧૯–૧૩૪. અ ૩૬ (બૃકાદોહન–૨) ૧–૧૪.
જીવનસ્મૃતિ. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૮૯–૯૩.
જ્ઞાનવૈરાગ્યનાં પદો. અ ૩૫ (બૃકાદોહન–૧) ૨૯–૩૧. અ ૪૧ (બૃકાદોહન–૭).
દાણલીલા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૧૫–૧૮. અ ૫૪ (ગુજકાદોહન).
દ્રૌપદીની પ્રાર્થના. અ ૩૫ (બૃકાદોહન–૧).
દ્વાદશમાસ જુઓ માસ.
પદો. અ ૩૯ (બૃકાદોહન–૫) ૧–૭૦. અ ૪૨ (બૃકાદોહન–૮) ૧–૯. અ ૫૪ (ગુજકાદોહન). અ ૫૫ (કાવ્યમંજરી). અ ૬૨ (બૃકાદો–માધવજી). અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૭૯. અ ૭૪ (મોકાદો–જેઠા). અ ૭૫ (મોકાદો–મગન) ૯–૫૦, ૨૧૫–૨૫૫. અ ૭૬ (મોકાદો–મહાદે) ૯–૪૫, ૨૧૫. અ ૭૭ (મોકાદો–સાકર) ૧–૩૮.
દેસાઈ, નટવરલાલ ઇચ્છારામ. નરસિંહ મહેતાનાં કેટલાંક અપ્રસિદ્ધ પદો. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨–૧, એપ્રિલ-જૂન, ૧૯૩૭, ૧૧૦–૧૧૪.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા.
આત્મચરિતનાં કાવ્યો(૧૯૬૯).
નરસિંહ મહેતાની પ્રકીર્ણ પદરચના. પરબ, ૧૯૭૩ અંક ૨, ૭૭–૯૫.
પુત્રનો વિવાહ
શાસ્ત્રી, કે. કા. સંપા. આત્મચરિત્રનાં કાવ્યો (૧૯૬૯).
પ્રભાતિયાં. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧–૩૭.
ભાયાણી, હરિવલ્લભ. `જળકમળ’ પ્રભાતિયાની પ્રાચીનતા અને કર્તૃત્વ. ગુજરાતી સાહિત્ય પરિષદ : પચ્ચીસમું અધિવેશન, જૂનાગઢ ૧૯૬૯, અહેવાલ અને નિબંધસંગ્રહ. સ્વધ્યાય, ૭–૪, ઑગ. ૧૯૭૦, ૩૯૮–૪૧૨. પુનર્મુ. અનુસંધાન (૧૯૭૨) ૫૫–૭૮.
બાળલીલા. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૧૧૨–૧૧૮. અ ૩૫ (બૃકાદોહન–૧) ૨૭–૨૮. અ ૩૬ (બૃકાદોહન–૨) ૪૧–૪૫. અ ૫૪ (ગુજકાદોહન).
ભક્તિનાં પદ. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૨૨૨–૨૪૮. અ ૩૫ (બૃકાદોહન–૧) ૧૮–૨૫.
મામેરું
દેસાઈ, મગનભાઈ પ્ર. સંપા. કુંવરબાઈનું મામેરું : પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત. બીજી આ. અમદાવાદ : નવજીવન, ૧૯૫૧. પૃ. ૨૦+૧૩૮. પ્ર. આ. ૧૯૪૩. (નવલરામ લ. પંડ્યાકૃત પ્રેમાનંદ અને મામેરું, પૃ. ૧૫–૧૯).
શાસ્ત્રી, કેશવરામ કા. સંપા. આત્મચરિત્રનાં કાવ્યો (૧૯૬૯)માં.
માસ. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૮૮. અ ૪૧ (બૃકાદોહન–૭).
મીરાંચરિત્ર. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૪૩–૧૪૫.
મોહિની સ્વરૂપનાં પદ. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૨૧૦–૨૧૧. અ ૩૫ (બૃકાદોહન–૧) ૧૭–૧૮.
રાસચાતુરી. અ ૫૪ (ગુજકાદોહન).
રાસ સહસ્ત્રપદી. અ ૪૦ (બૃકાદોહન–૬) ૫૪–૮૪.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. રાસ સહસ્ત્રપદી. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૩૮. પૃ. ૩૧+૩૦.
અવલોકન :
ભોગીલાલ સાંડેસરા. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૩૯. પુનર્મુ. સંશોધનની કેડી (૧૯૬૧) ૨૬૩–૨૭૭.
મંજુલાલ મજમુદાર. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૩૮–૩૯.
—રાસ સહસ્ત્રપદીનો સમુદ્ધાર. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૩૮ અને ૩–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૩૮. પુનર્મુ. સંશોધનને માર્ગે (૧૯૪૯) ૧૦૨–૧૪૪.
વસંતવિલાસ. અ ૩૬ (બૃકાદોહન–૨) ૨૯–૩૪.
શામળદાસનો વિવાહ. અ ૩૭ (બૃકાદોહન–૩).
ત્રિવેદી, હરિશંકર સંગ્રા. નરસિંહસાર (૧૯૨૫) ૫૨–૯૧.
શિવમહિમા. અ ૪૭ (નકાદોહન–૧).
શૃંગારનાં પદો. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રોમ–૧) ૧૩૫–૨૦૯. અ ૩૫ (બૃકાદોહન–૧) ૫–૧૬.
શૃંગારમાળા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૧૮–૨૮.
સુદામાચરિત્ર. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૬૩–૬૭. અ ૩૫ (બૃકાદોહન–૧). અ ૭૪ (મોકાદો—જેઠા) ૧૮૯–૨૦૦.
કોઠારી, જયંત. નરસિંહનું ‘સુદામાચરિત્ર’–મિત્ર આધારિત રચના? ગ્રંથ, નવે. ૧૯૭૫, ૩૪–૩૭. પુનર્મુ. વિવેચનનું વિવેચન (૧૯૭૬) ૨૧૭–૨૨૩.
ગોર, જીવરામ અજરામર સંપા. નરસિંહ મહેતાકૃત સુદામાચરિત્ર. મુંબઈ, ૧૮૯૬.
જોશી, ઉમાશંકર. નરસિંહનું સુદામાચરિત્ર : ‘મિત્ર’–આધારિત સંઘટક તત્ત્વ. સંસ્કૃતિ, જાન્યુ. ૧૯૭૪, ૯–૧૩.
ત્રિવેદી, હરિશંકર સંગ્રા. નરસિંહસાર (૧૯૨૫) ૧–૪૧.
દવે, ઈશ્વરલાલ ર. સંપા. સુદામાચરિત્ર–પ્રેમાનંદ અને નરસિંહકૃત. સહ સંપા. પ્રેમશંકર હ. ભટ્ટ અને ચિમનલાલ ત્રિવેદી. ત્રીજી આવૃત્તિ. અમદાવાદ : ગૂર્જર, ૧૯૭૫. પૃ. ૫૨+૧૩૬. પ્ર. આ. ૧૯૫૧.
નોંધ : પ્ર. આ. સંપા. ઈશ્વરલાલ ર. દવે, બીજી આ. સહ સંપા. ચિમનલાલ ત્રિવેદી.
દેસાઈ, મગનભાઈ પ્ર. સંપા. સુદામાચરિત્ર–નરસિંહ મહેતા અને પ્રેમાનંદકૃત. બીજી આ. અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૫૮. પૃ. ૧૫+૧૩૦. પ્ર. આ. ૧૯૪૨.
ભટ્ટ, કૃષ્ણપ્રસાદ વલ્લભભાઈ સંપા. નરસિંહ મહેતાકૃત સુદામાચરિત્ર અને બીજાં ભજનો. અમદાવાદ : નાગર યુવક કાર્યાલય, ૧૯૬૫. પૃ. ૪૮.
મજમુદાર, મંજુલાલ ર. સંપા. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર (૧૯૨૨) ૧૧૦–૧૧૩.
સુરતસંગ્રામ. અ ૩૮ (બૃકાદોહન–૪) ૧–૩૪.
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. નરસિંહ મહેતાકૃત સુરતસંગ્રામ. વડોદરા : વત્સલ પ્રેસ, ૧૮૮૬. પૃ. ૬+૫૮ (પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અંક ૪).
હારમાળા, અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૬–૬૨. અ ૪૦ (બૃકાદોહન–૬) ૧–૫૩. અંતાણી, રતિલાલ મગનલાલ. ‘હારમાળા’નો કર્તા કોણ? વસંત, ૧૪–૨, ફાલ્ગુની સં. ૧૯૭૧, ૧૨૦–૧૩૧.
કાણકીયા અમીદાસ પરમાનંદદાસ. હારમાળાનું કર્તૃત્વ કોનું? બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૨૮, ૨૭૭–૨૭૮.
દેસાઈ, નટવરલાલ ઇ. હારમાળાનો કર્તા કોણ? બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૨૮, ૩૧૬–૩૨૦.
બુચ, હરિરાય ભગવંતરાય. હારમાળા : તેનો લેખક. ૧૯૧૨.
રણછોડભાઈ ઉદયરામ. ‘હારમાળા’નો કર્તા કોણ? બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૧૨, ૧૬૧–૧૬૯.
રાવળ, છગનલાલ વિ. ‘હારમાળા’નો કર્તા કોણ? ગુજરાતી, દીપો. અંક ઑક્ટો. ૧૯૧૧, ૭૨–૮૨.
લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ. હારમાળા. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૮૮૫. પુનર્મુ. નવલરામ જ. ત્રિવેદી અને અનંતરાય મ. રાવળ સંપા. બુદ્ધિપ્રકાશ લેખસંગ્રહ, ભા. ૧ : ૧૮૫૪–૧૯૦૮ (૧૯૪૧) ૨૪૯–૨૫૪.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. હારસમેનાં પદ અને હારમાળા. બીજી આ. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૫૦. પૃ. ૨૪૦+૯૨. પ્ર. આ. ૧૯૩૭.
અવલોકન :
અનંતરાય મ. રાવળ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૩૭–૩૮ (૧૯૩૭). પુનર્મુ. ગ્રંથસ્થ વાઙ્મય (૧૯૬૭) ૭૮–૭૯.
ભોગીલાલ જ. સાંડેસરા. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૩૯. પુનર્મુ. સંશોધનની કેડી (૧૯૬૧) ૨૬૩–૨૭૭.
હિંડોળો. અ ૩૬ (બૃકાદોહન–૨) ૩૪–૪૧.
પારેખ, હીરાલાલ ત્રિ. સંપા. નરસિંહ મહેતાની હૂંડી કાવ્ય. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૬૫, ૯૩–૯૬.
રઘુનાથ સંગ્રા. નરસિંહ મહેતાની હૂંડી. અમદાવાદ, ૧૮૭૮.
શાસ્ત્રી, કે. કા. સંપા. આત્મચરિત્રનાં કાવ્યો (૧૯૬૯).


‘અનંત જુગ વીત્યા રે’
દવે, મકરન્દ. ભણે નરસૈંયો. ગ્રંથ, જુલાઈ ૧૯૭૪, ૯–૧૧.
‘ચંદની રાત કેસરિયા તારા’
દવે, મકરન્દ. ગ્રંથ, ડિસે. ૧૯૭૪, ૪૪–૪૫.
‘જશોદા, તારા કાનુડાને —’
બેટાઈ, સુંદરજી. આમોદ (૧૯૭૮) ૧૪૫–૧૪૯.
‘જાગને જાદવા’
પાઠક, રામનારાયણ. કાવ્ય પરિશીલન. સહ લેખક નગીનદાસ પારેખ (૧૯૬૫) ૧૯–૨૩.
‘જે જ્ઞાનહિમાળે ગળિયા રે’
પુરોહિત, વેણીભાઈ. કાવ્યપ્રયાગ (૧૯૭૮) ૭–૮.
‘જ્યાં લગી’
દવે, હરીન્દ્ર. કવિ અને કવિતા (૧૯૭૧) ૯–૧૦.
‘નથની ખોવાણી’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૮–૧૦.
‘નીરખને ગગનમાં’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૧૪–૧૬.
‘પ્રાત: સમે’
પાઠક, રામનારાયણ. કાવ્ય પરિશીલન. સહ લેખક નગીનદાસ પારેખ (૧૯૬૫) ૧૯–૨૩.
‘પ્રેમરસ પાને તું’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૧૧–૧૩.
‘ભણે નરસૈંયો’
દવે, મકરન્દ. ગ્રંથ, એપ્રિલ ૧૯૭૪. અખંડઆનંદ, ડિસે. ૧૯૭૬, ૧૪–૧૮.
‘ભોળવ્યો’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૬–૭.
‘માધવ નાચે’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૪–૫.
‘રામસભામાં’
દવે, મકરન્દ. ગ્રંથ, ઑક્ટો. ૧૯૭૪, ૨૮–૩૦.
‘સહુ કોઈ રાતું’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૧–૩.
‘સાંભળ સહિયર’
દવે, મકરન્દ. ગ્રંથ, ઑગ. ૧૯૭૪, ૯–૧૨.

નરહરિ (ઈ.સ. ૧૬૧૬–૧૬૪૪ વિદ્યમાન)


ત્રિપાઠી, યોગીન્દ્ર જ. નરહરિ. અખો અને મધ્યકાલીન સંત પરંપરા (૧૯૭૨) ૨૨–૫૪.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત્ર (૧૯૫૨) ૫૪૩–૫૫૨.


ઉમા-મહેશ્વર સંવાદ. જુઓ હસ્તામલક ગ્રંથ.
ગોપીઉદ્ધવ સંવાદ. અ ૩૩ (અ અને મસપરંપરા) ૩૮–૪૦.
જ્ઞાનગીતા. અ ૩૩ (અ અને મસપરંપરા) ૨૫–૩૮.
જોષી, સુરેશ હરિપ્રસાદ. નરહરિકૃત ‘જ્ઞાનગીતા’ની વિવેચનાત્મક સંશોધિત આવૃત્તિ, નરહરિના જીવન અને કવન સાથે તેમજ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિઓની પરંપરાનું અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.)–મ. સ. યુનિ., ૧૯૬૦. વડોદરા : મ. સ. યુનિ., પ્ર.આ. ૧૯૭૯. પૃ. ૬૮+૧૬૨.
ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. સંપા. નરહરિકૃત જ્ઞાનગીતા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૬–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૧, ૨૩૫–૨૬૦.
–સંપા. નરહરિકૃત જ્ઞાનગીતા. સહ સંપા. અનસૂયા ભૂ. ત્રિવેદી. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૬૪. પૃ. ૪૦.
અવલોકન :
ચિમનલાલ ત્રિવેદી. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૬૪ (૧૯૭૨).
નિપુણ પંડયા. ગ્રંથ ઑક્ટો. ૧૯૬૪.
પ્રબોધમંજરી
સાંડેસરા, ભોગીલાલ જ, સંપા. નરહરિકૃત પ્રબોધમંજરી. સાહિત્ય, માર્ચ ૧૯૩૩.
ભગવદ્ગીતા
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. નરહરિકૃત ભગવદ્ગીતા. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૪ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૩૨).
વસિષ્ઠસારગીતા
ત્રિપાઠી, યોગીન્દ્ર જ. કેવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી. (વડોદરા : મ. સ. યુનિ., ૧૯૫૮. મહાનિબંધ (પીએચ.ડી)–મ. સ. યુનિ., ૧૯૫૨. ૧૦૮–૧૨૫.
મહેતા, છગનલાલ કેવળરામ સંપા. નરહરિકૃત વસિષ્ઠસારગીતા. ૧૯૦૬.
શિવગીતા. જુઓ હસ્તામલકગ્રંથ.
હરિલીલામૃત
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. નરહરિકૃત હરિલીલામૃત. સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય (બીજી આ. ૧૯૭૨) ૧૭–૨૯, ૬૭–૮૨.
હસ્તામલકગ્રંથ. અ ૩૩ (અ અને મસપરંપરા) ૪૦–૫૪.

નાકર (ઈ. સ. ૧૫૧૬–૧૫૧૮ વિદ્યમાન)


ત્રિવેદી, ચિમનલાલ શિ. કવિ નાકર : એક અધ્યયન. અમદાવાદ : ગૂર્જર, ૧૯૬૬. પૃ. ૧૦+૫૧૦. મહાનિબંધ (પીએચ.ડી.)–મુંબઈ યુનિ., ૧૯૬૨.


અંજારિયા, હિંમતલાલ ગણેશજી. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૩૮–૪૧.
જાની, અંબાલાલ બુલાખીરામ. વૈશ્યકવિ નાકર. અ ૪૨ (બૃકાદોહન–૮) ૧૯–૫૭.
જોષીપુરા, જયસુખરાય પુ. નાકર. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૧૯–૨૦.
ત્રિવેદી, ચિમનલાલ શિ.
કવિ નાકરની કૃતિઓમાં સમાજ-દર્શન. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૬૨, ૧૩૭–૧૩૯.
કવિ નાકરની શંકાસ્પદ કૃતિઓ અને એની કૃતિઓની આનુપૂર્વી. ગુજરાતી સાહિત્ય પરિષદ : ૨૧મું અધિવેશન, ડિસે.-જાન્યુ. ૧૯૬૧–૬૨, કલકત્તા, હેવાલ અને નિબંધસંગ્રહ, ૧૯૨–૧૯૭.
નાકર. અ ૨૧ (ગુસાઈ–૨) ૪૩૯–૪૪૬.
પારેખ, સોમાભાઈ ધૂ. વડોદરાના મધ્યકાલીન કવિઓ. ગુજરાત, દીપો. અંક સં. ૨૦૨૨, ૪૧–૪૨.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૦૩–૨૧૬.
શ્રીમાળી, દલપતભાઈ. કવિ નાકર. બુદ્ધિપ્રકાશ, ઑગ. ૧૯૬૮, ૨૯૨–૨૯૫.


ઉષાહરણ
સાંડેસરા, ભોગીલાલ જ. નાકરકૃત ઉષાહરણ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૩૭, ૪૧૭–૪૧૯.
ઓખાહરણ
પંડ્યા, ગજેન્દ્રશંકર લા. સંપા. (ઓખાહરણ–પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસકૃત. ત્રીજી આવૃત્તિ. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૬૪. પૃ. ૩૫+૨૫૬. પ્ર. આ. ૧૯૩૮.
કવિતા
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. ભાલણ, નાકર, મુકુન્દ, દયારામ ને ગિરિધરકૃત કવિતા. સહસંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૮૯–૯૦. પૃ. ૪૨૦. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૧૧).
ગદાપર્વ. અ ૮૧ (પ્રાકાવિનોદ).
ચંદ્રહાસનું આખ્યાન. અ ૪૨ (બૃકાદોહન–૮) ૪૯૯–૫૫૦.
રાવળ, છગનલાલ વિ. વિક્રમના સત્તરમા સૈકાની ગુજરાતી ભાષા. વસંત, ૮–૧૦, આશ્વિન સં. ૧૯૬૫, ૪૫૭–૪૬૦.
ધ્રુવાખ્યાન
કાંટાવાળા, હ. ગો. સંપા. ભાલણ, નાકર, મુકુંદ, દયારામ ને ગિરિધરકૃત કવિતા (૧૮૮૯–૯૦)માં.
નળાખ્યાન
ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય. આપણાં જૂનાં કાવ્યોનું સંસ્કરણ અને કવિ નાકરના આરણ્યકપર્વમાંથી નલોપાખ્યાન. વીણા, અંક ૫, ૧૯૩૦, ૨૦–૨૬.
પટેલ, પ્રહલાદ વિસનદાસ. નાકરના નળાખ્યાનની અધિકૃત વાચના અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથાનો વિકાસ. મહાનિબંધ (પીએચ.ડી.)–ગુજરાત યુનિ., ૧૯૬૦.
શાહ, રમણલાલ ચી. નળાખ્યાન. નળ–દમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૨૭૦–૨૭૭.
ભીલડીના દ્વાદશમાસ. અ ૪૧ (બૃકાદોહન–૭).
મહાભારત : આરણ્યકપર્વ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. મહાભારત, ભા. ૨ : આરણ્યકપર્વ નાકરકૃત. ૧૯૩૪. પૃ. ૬૪+૩૩૬.
મહાભારત : વિરાટપર્વ
પારેખ, મધુસૂદન. કવિ નાકરનું વિરાટપર્વ–એક રસદર્શન. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૫૬, ૩૫૯–૩૬૫. પુનર્મુ. આવિર્ભાવ (૧૯૭૩) ૧૭૮–૧૯૩.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. મહાભારત, ભા. ૩ : વિરાટપર્વ નાકરકૃત અને ઉદ્યોગપર્વ વિષ્ણુદાસકૃત. ૧૯૩૬. પૃ. ૩૬+૩૦૮.
મહાભારત : શલ્યપર્વ. સૌપ્તિકપર્વ અને સ્ત્રીપર્વ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. મહાભારત, ભા. ૫ : નાકરકૃત શલ્યપર્વ, સૌપ્તિકપર્વ અને સ્ત્રીપર્વ. ૧૯૫૦.
મહાભારત : સભાપર્વ. અ ૮૧ (પ્રાકાવિનોદ).
મૃગલીસંવાદ. અ ૪૨ (બૃકાદોહન–૮) ૫૫૧–૫૬૨. પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૮ અંક ૨, ૧૮૯૨. પૃ. ૩૧+૧૪ (લવકુશાખ્યાન અને મૃગલીસંવાદ).
મોરધ્વજાખ્યાન
મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ સંપા. ભાલણકૃત ધ્રુવાખ્યાન અને નાકરકૃત મોરધ્વજાખ્યાન. સહ સંપા. ભરતરામ ભાનુસુખરામ મહેતા. વડોદરા : લુહાણા મિત્ર પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૨૪. પૃ. ૬+૪૨. (પ્રથમ પ્રકાશન : સાહિત્ય, પુ. ૧૧ જાન્યુ.થી ડિસે. ૧૯૨૩ના અંકોમાં).
વિદુરની વિનતિ. અ ૪૧ (બૃકાદોહન–૭).
શિવવિવાહ
કાંટાવાળા, હરગોવિંદ દ્વા. સંપા. ભાલણ, નાકર, મુકુન્દ ને દયારામ ને ગિરિધરકૃત કવિતા (૧૮૮૯–૯૦)માં.
સગાળશાઆખ્યાન (૧) અ ૪૪ (સગાઆખ્યાન) ૧૨૩–૧૪૨.
સગાળશાઆખ્યાન (૨) અ ૪૪ (સગાઆખ્યાન) ૧૪૩–૧૪૬.
હરિશ્ચંદ્રાખ્યાન. અ ૪૦ (બૃકાદોહન–૬) ૬૮૬–૭૦૬.

નાગર
ગિરિધરનું પદ. અ ૪૨ (બૃકાદોહન–૮).

નાથભવાન ઉર્ફે અનુભવાનંદ સ્વામી


ઘોડા, મોતીલાલ રવિશંકર. જૂનાગઢના ભક્તકવિ શ્રી નાથભવાન ઉર્ફે અનુભવાનંદ સ્વામી. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦, ૧૭૨–૧૭૩. સાહિત્ય, એપ્રિલ ૧૯૩૨, ૨૪૧–૨૪૨; મે, ૯–૧૬.


જોષી, સુરેશ હ. સંપા. જ્ઞાન ગંગોદક : અનુભવાનંદનાં પદો. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૭૭. પૃ. ૩૦+૧૮૪. (ટિપ્પણ અને વિવેચન સાથે).


બ્રહ્મગીતા
ઘોડા, મોતીલાલ રવિશંકર. નાથભવાનકૃત બ્રહ્મગીતા. સાહિત્ય, જાન્યુ. ૧૯૩૩, ૭૩–૮૦.
શિવગીતા. પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અંક ૧, ૧૮૯૨.

નાથસ્વામી
કાવ્યો (પદો, પ્રેમચાતુરીનો ગરબો). અ ૪૦ (બૃકાદોહન–૬) ૭૪૫–૭૪૭.

નાનાભટ્ટ = ન્હાના ભટ
પદો. અ ૪૯ (નકાદોહન–૩),
ફાગનાં પદો. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૭૧–૭૭૬.
માસ
રાવળ, છગનલાલ વિદ્યારામ સંપા. ન્હાનાના મહિના. સમાલોચક, ૧૩–૧, જાન્યુ.-માર્ચ ૧૯૦૮, ૩૫–૩૬.
વસંતવર્ણન
રાવળ, છગનલાલ વિદ્યારામ. ગુજરાતના પ્રાચીન કવિઓનાં વસંતવર્ણન. સુવર્ણમાલા, ચૈત્ર સં. ૧૯૮૨.

નાનો ભક્ત
અંબાજીના સ્થાનકનું વર્ણન. અ ૧૮ (કાવ્યદોહન–૩).
ગરબી. અ ૧૮ (કાવ્યદોહન–૩).

નાપલ
રાવળ, છગનલાલ વિદ્યારામ સંપા. ગુજરાતના પ્રાચીન કવિઓનાં વસંતવર્ણન. સુવર્ણમાલા, ચૈત્ર સં. ૧૯૮૨.

નામદેવ
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭).

નારણ
પદો. અ ૭૫ (મોકાદો–મગન). અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો– સાકર).
હરિભજનનાં પદો. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૬૬–૭૬૮.

નારણદાસ
કૃષ્ણકીર્તનનાં પદ. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૬૮–૭૬૯.

નારાયણ (સં. ૧૬૦૦ ઉત્તરાર્ધ)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૪૬–૨૪૭.

નારાયણદાસ (સં. ૧૭૦૦)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૦૯–૫૧૨.


નવરસ. પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૭ અંક ૨, ૧૮૯૧ (નારાયણદાસકૃત નવરસ અને દ્વારકાદાસકૃત રાધાવિલાસ).
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).
નિત્યલાભ
વિદ્યાસાગરસૂરિ રાસ (સં. ૧૭૯૮) અ ૧૩ (ઐરાસંગ્રહ–૩).

નિમાનંદ
કવિતા. અ ૩૯ (બૃકાદોહન–૫).

નિરાંત (ઈ. સ. ૧૭૪૭–૧૮૨૫)


દવે, દેવયાની હ. નિરાંત અને તેના સંપ્રદાયનું સાહિત્ય. મહાનિબંધ (પીએચ.ડી.)– મુંબઈ યુનિવર્સિટી, ૧૯૭૨.


જોષીપુરા, જયસુખરાય પુ. નિરાંત. સચિત્ર સાક્ષરમાળા(૧૯૧૨) ૭૧–૭૨.
ત્રિપાઠી, યોગીન્દ્ર જગન્નાથ. અખો અને મધ્યકાલીન સન્ત પરંપરા (૧૯૭૨) ૧૬૫–૧૬૭.
ત્રિવેદી, ભૂપેન્દ્ર. નિરાંત. અ ૨૧ (ગુસાઈ–૨) ૪૨૫–૪૨૭.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૨૬૪.


કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. નિરાંતકૃત કવિતા. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૦ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૧૦).
પંડ્યા, નટવરલાલ લલ્લુભાઈ. નિરાંત કાવ્ય. ૧૯૩૯.
શર્મા, ગોપાલરામ ગુરુદેવશંકર સંપા. નિરાંત કાવ્ય. ત્રીજી આવૃત્તિ. વડોદરા : નટવરલાલ લ. પંડ્યા, ૧૯૬૯. પૃ. ૨૧૬.


ઉપદેશ ભક્તિનાં પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૨૦૬–૨૧૪. અ ૩૯ (બૃકાદોહન–૫) ૬૩૯–૬૫૮.

નિષ્કુળાનંદ સ્વામી (ઈ. સ. ૧૭૬૬–૧૮૪૮)


ત્રિવેદી, ચંદ્રકાન્ત. સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ નિષ્કુળાનંદ : એક અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.)–ગુજરાત યુનિ., ૧૯૭૩.
દવે, પ્રતિભા મ. નિષ્કુળાનંદ : એક અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.)– મુંબઈ યુનિ., ૧૯૭૨.
શાસ્ત્રી, ભક્તિપ્રિયદાસ
વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. મુંબઈ : હ. ત્રિ. દવે સ્વામિનારાયણ યુનિવર્સલ સ. સોસાયટી, ૧૯૬૩.
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી. અમદાવાદ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૭૮. પૃ. ૩૦.


પટેલ, રણજિત ‘અનામી’. નિષ્કુળાનંદની વૈરાગ્ય કવિતા. ત્રિવેણી (૧૯૫૭) ૯૨–૧૦૫.
પટેલ, વર્ષા ચંદ્રકાન્ત. નિષ્કુળાનંદની કવિતા. વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૭૧, ૧૪૯–૧૭૬; સપ્ટે.-ઑક્ટો. ૧૯૭૧, ૨૮૨–૩૧૩.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. કવિચરિત્ર (૧૮૬૯) ૯૧–૯૨.


ત્રિવેદી, જેઠાલાલ નારાયણ સંપા. નિષ્કુળાનંદની વાણી. બીજી આવૃત્તિ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૭૩. પૃ. ૪૮. (પદો, ગોપીઉદ્ધવસંવાદ, મયૂરધ્વજનું દાન).
નિષ્કુળાનંદ કાવ્ય. મગનલાલ કીકાભાઈ પ્રકાશક, ૧૯૨૮. પ્ર. આ. ૧૯૦૯ (૨૨ કાવ્યો).
નિષ્કુળાનંદ કાવ્ય. શેઠ લક્ષ્મણદાસ માવજી સંગ્રાહક અને પ્રકાશક, રાજકોટ ૧૯૧૨. પૃ. ૬૫૦.
શાસ્ત્રી, હરજીવનદાસ સંશો. નિષ્કુળાનંદ કાવ્યમ્. ભૂજ (કચ્છ) : વલ્લભદાસજી, ૧૯૫૩. પૃ. ૪૮+૪૮૨ (નિષ્કુળાનંદનું જીવનચરિત્ર. પૃ. ૧–૪૮).


કાવ્યો. અ ૧૦ (કવિતાસંગ્રહ). અ ૪૦ (બૃકાદોહન–૬) ૮૧૮–૮૨૦. અ ૫૪ (ગુજકાદોહન) ૩૭૪–૩૭૫. અ ૭૫ (મોકાદો–મગન) ૧૩૪–૧૩૫.
ચોષઠપદી
ચોષઠપદી. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, અમદાવાદ. ૧૯૬૫. પૃ. ૩૦.
જ્ઞાનવૈરાગ્યનાં પદો. અ ૩૯ (બૃકાદોહન–૫) ૮૧૪–૮૧૭. અ ૭૪ (મોકાદો–જેઠા) ૨૦૨–૨૦૪.
પટેલ, રણજિત ‘અનામી’. નિષ્કુળાનંદની વૈરાગ્ય-કવિતા. ત્રિવેણી (૧૯૫૭) ૯૨–૧૦૫.
ધીરજાખ્યાન. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૪૨૧–૪૨૯. અ ૩૬ (બૃકાદોહન–૨) ૫૪૩–૫૯૬.
વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર. ધીરજાખ્યાન (ગદ્યમાં રૂપાંતર). રાજકોટ : સત્સંગ સાહિત્ય કાર્યાલય, ૧૯૪૭. પૃ. ૧૧૦.
પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૪૧૫–૪૨૦. અ ૩૫ (બૃકાદોહન–૧). અ ૫૫ (કાવ્યમંજરી). અ ૭૫ (મોકાદો–મગન) ૧૩૪–૧૩૫. અ ૭૬ (મોકાદો–મહાદે) ૧૩૪–૧૩૫. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૨૬–૧૨૭.
પુરુષોત્તમ પ્રકાશ
પુરુષોત્તમ પ્રકાશ. મનસુખરામ મુળજી પ્રકાશક, ૧૮૮૬. પૃ. ૧૫૪.
શાસ્ત્રી, નારાયણભક્ત સંપા. પુરુષોત્તમ પ્રકાશ. અમદાવાદ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૮૦. પૃ. ૧૫૧.
ભક્તચિંતામણી
દવે, જનક હ. નિષ્કુળાનંદકૃત ભક્તચિંતામણિ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૫–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૦, ૧૪૮–૧૫૨.
ભક્તચિંતામણી. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, ૧૯૭૮. પૃ. ૪૦+૬૮૭.
શાસ્ત્રી, હરિજીવનદાસ સંશો. ભક્તચિંતામણી. ભૂજ (કચ્છ) : સ્વામી શ્રી વલ્લભદાસજી, ૧૯૫૨. પૃ. ૩૦+૬૮૦.
વચનવિધિ
વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર રૂપાંતરકાર. વચનવિધિ. રાજકોટ : પ્રકાશક પોતે, ૧૯૪૮. પૃ. ૫૮ (ગદ્યમાં રૂપાંતર).
વૈરાગ્ય વિશે. અ ૩૫ (બૃકાદોહન–૧) ૭૭૮–૭૮૬.
વ્રેહના બાર મહિના. અ ૩૯ (બૃકાદોહન–૫) ૮૧૦–૮૧૩.
સ્નેહગીતા
સ્નેહગીતા, શાહ તુલસીદાસ વીઠલદાસ અને શાહ ગોકલદાસ વીઠલદાસ પ્રકાશક. મુંબઈ, ૧૯૪૨. પૃ. ૪૩.
હરિ ભજવા વિશે. અ ૪૦ (બૃકાદોહન–૬) ૮૧૮–૮૨૦.


‘ત્યાગ ન ટકે રે—’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૬૦–૬૧.
‘દોહિલું’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૬૨–૬૫.

નિહાલચંદ્ર
માણકદેવીનો રાસ (સં. ૧૭૯૮). અ ૨૫ (જૈરાસંગ્રહ–૧) ૧૪૮–૧૬૦.

નેમવિજય


રામલાલ નવનીતલાલ. પ્રાચીન ગુજરાતી સાહિત્યના વાર્તા લખનારા નેમવિજય અને શામળ. વસંત, ૧૫–૮, ભાદ્રપદ સં. ૧૯૭૨, ૪૮૧–૪૯૧.


નેમ-રાજુલ બારમાસા. અ ૨૪ (પ્રાબારમાસા).
જેસલપુરા, શિવલાલ સંપા. નેમવિજયકૃત નેમ-રાજુલ બારમાસા. સ્ત્રીજીવન, ઑક્ટો, ૧૯૭૦, ૮૮૧–૮૮૮; સપ્ટે. ૧૯૭૧, ૭૮૦–૭૮૧.
જૈનયુગ પુસ્તક ૧ અંક ૪માં સંગૃહીત.
શીલવતીનો રાસ
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. શીલવતીનો રાસ. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૫ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૩૫).