પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/લેખકનાં અન્ય પુસ્તકો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લેખકનાં અન્ય પુસ્તકો

સાહિત્યવિચાર : ભારતીય કાવ્યસિદ્ધાંત (નટુભાઈ રાજપરા સાથે, ત્રીજી આવૃત્તિ ૧૯૮૪) વિવેચન : ઉપક્રમ (૧૯૬૯, અપ્રાપ્ય) ૦ અનુક્રમ (૧૯૭૫, અપ્રાપ્ય) ૦ વિવેચનનું વિવેચન (૧૯૭૬, અપ્રાપ્ય) ૦ અનુષંગ (૧૯૭૮) ૦ વ્યાસંગ (૧૯૮૪) ૦ મધ્યકાલીન સાહિત્યમાં જૈનોનું પ્રદાન (૧૯૮૫) ૦ જયવંતસૂરિકૃત શૃંગારમંજરી (૧૯૮૮) ૦ અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર (૧૯૮૮) ૦ સાહિત્યિક તથ્યોની માવજત (૧૯૮૯) ૦ આસ્વાદ અષ્ટાદશી (૧૯૯૧) ૦ વાંકદેખાં વિવેચનો (૧૯૯૩) ૦ ગુજરાતી સાહિત્યવિવેચન (૧૯૯૪) ૦ કવિલોકમાં (૧૯૯૪) ૦ નરસિંહ મહેતા (૧૯૯૪) ૦ સંશોધન અને પરીક્ષણ (૧૯૯૮). વિવેચન (સંપાદન) : સંદર્ભ (ચિમનલાલ ત્રિવેદી સાથે, ૧૯૭૫ અપ્રાપ્ય) ૦ નિબંધ અને ગુજરાતી નિબંધ (સંવર્ધિત આવૃત્તિ, ૧૯૯૫) ૦ ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા (૧૯૭૭, અપ્રાપ્ય) ૦ એકાંકી અને ગુજરાતી એકાંકી (૧૯૮૦, અપ્રાપ્ય) ૦ કાન્ત વિશે (ભૃગુરાય અંજારિયાકૃત, સુધા અંજારિયા સાથે ૧૯૮૭) ૦ ‘કલાન્ત કવિ તથા બીજાં વિશે (ભૃગુરાય અંજારિયાકૃત, સુધા અંજારિયા સાથે, ૧૯૮૭) ૦ ‘સરસ્વતીચંદ્ર’ : વીસરાયેલાં વિવેચનો (કાંતિભાઈ બી. શાહ સાથે, ૧૯૮૭) ૦ ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ (પ્રદ્યુમ્નવિજયગણિ તથા કાંતિભાઈ બી. શાહ સાથે, ૧૯૯૩) ૦ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (કાંતિભાઈ બી. શાહ સાથે ૧૯૯૩) ભાષાવિચાર : ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ (પાંચમી આવૃત્તિ. ૧૯૯૪) ભાષાવિચાર (સંપાદન) : મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (૧૯૯૫) ૦ જોડણીકોશ વિશે (ભૃગુરાય અંજારિયા, સુધા અંજારિયા સાથે ૧૯૯૬) કવિતા (સંપાદન) : કવિ પ્રેમાનંદકૃત સુદામાચરિત્ર (મધુસૂદન પારેખ તથા રતિલાલ નાયક સાથે, સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૫ અપ્રાપ્ય) ૦ જિનહર્ષકૃત આરામશોભારાસ (કીર્તિદા જોશી સાથે, ૧૯૮૩) ૦ આરામશોભા રાસમાળા (૧૯૮૯) ૦ નરસિંહ પદમાલા (૧૯૯૭) કથા (સંપાદન) : સરસ્વતીચંદ્ર કથાસાર (ભૂપેન્દ્ર પારેખ સાથે, ૧૯૯૬) ચરિત્ર (સંપાદન) : મારા સાધુજીવનનાં સંસ્મરણો (મુનિશ્રી કલ્યાણચંદ્રજીકૃત, દુલેરાય કારાણી સાથે, ૧૯૮૪) ૦ વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા (કાંતિભાઈ બી. શાહ સાથે, ૧૯૯૨) પત્ર (સંપાદન) : રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા (ભૃગુરાય અંજારિયાનો પત્રવ્યવહાર, સુધા અંજારિયા સાથે, ૧૯૯૭) સંદર્ભસાહિત્ય (સંપાદન) : જૈન ગૂર્જર કવિઓ ભા. ૧થી ૧૦ (મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત, ૧૯૮૬-૧૯૯૭) ૦ યશોગ્રન્થમંગલપ્રશસ્તિસંગ્રહ (અનુવાદસહ, જશવંતી દવે અને પારુલ માંકડ સાથે, ૧૯૯૭)