સંકેતવિસ્તાર/પ્રારંભિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

રસસિદ્ધાંત—એક પરિચય



: લેખક :
ડૉ. પ્રમોદકુમાર પટેલ




‘Samket-Vistar’ : Studies in the theories of literature and Criticism, by Pramodkumar Patel, ૧૯૮૦

@ પ્રમોદકુમાર પટેલ



પ્રકાશક :
પ્રમોદકુમાર પટેલ
એચ-૨, યુનિવર્સિટી સ્ટાફ કોલોની,
વલ્લભવિદ્યાનગર, વા. આણંદ, જિ. ખેડા.

મુદ્રક :
ભીખાભાઈ ડી. પટેલ
શ્રી ત્રિપુરા પ્રિન્ટિંગ પ્રેસ,
૮, અડવાણી માર્કેટ
દિલ્હી દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦ ૦૦૧

વિક્રેતા :
નવભારત સાહિત્યમંદિર
૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨.
– રતનપોળ નાકા સામે,
અમદાવાદ-૩૮૦૦૦૧

પ્રથમ આવૃત્તિ : ઑકટોબર, ૧૯૮૦;
૭૫૦ નકલ

ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત


કિંમત રૂ. ૧૫=૦૦





બારડોલી કૉલેજ કેમ્પસના
આચાર્યશ્રીઓ અધ્યાપકમિત્રો
કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈબહેનોને
સહૃદયભાવે
અર્પણ




પ્રમોદકુમાર પટેલનાં અન્ય પુસ્તકો

‘વિભાવના’ (વિવેચનસંગ્રહ) – ૧૯૭૭
‘શબ્દલોક’ (વિવેચનસંગ્રહ) – ૧૯૭૮
‘રસસિદ્ધાંત : એક પરિચય’ – ૧૯૮૦

હવે પછી પ્રગટ થશે
‘ભાવમુદ્રા’ (વિવેચનસંગ્રહ)
‘કથાસાહિત્યનાં વિવેચનો’
‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર’