કિંકરદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કિંકરદાસઃ પ્રશસ્તિ સ્વરૂપની રચનાઓનો સંચય ‘ભલા ભગવાનના તરંગ’ (૧૯૩૯), ભજન અને પ્રાર્થના પ્રકારની રચનાઓનાં બે સંપાદનો ‘જ્યોતિનાં કિરણો’ (૧૯૪૦) તથા ‘ભક્તિરસ કાવ્યો અને આત્મચિંતન પદો'ના કર્તા.