ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કૃતિ-પરિચય
Jump to navigation
Jump to search
કૃતિ-પરિચય
આ સંદર્ભગ્રંથમાં સાતસો જેટલા કર્તાઓને અને તેમની કૃતિઓ વિશેના શક્ય તેટલા પ્રાપ્ત સંદર્ભો આવરી લેવાયા છે. અહીં વર્ગીકૃત સંદર્ભો પૃષ્ઠાંકો સાથે આપવામાં આવ્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઐતિહાસિક અભ્યાસક્ષેત્ર વિશેની ઘણી ઉપયોગી વિગતો અહીં શાસ્ત્રીય પદ્ધતિએ રજૂ કરવાનો પ્રયત્ન થયો છે. અભ્યાસીઓની સગવડ માટે ગ્રંથના અંતે કૃતિનિર્દેશોની અકારાદિ સૂચિ પણ આપવામાં આવી છે.
–કનુભાઈ શાહ
‘ગુજરાતી સંદર્ભગ્રંથો’
‘ગુજરાતી સંદર્ભગ્રંથો’