મહાજન કવિ
Jump to navigation
Jump to search
કવિ મહાજન : ‘વાલો નામોરી’ અને ‘અમરજી દીવાન’ જેવાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ’ તથા ‘બાલ સમ્રાટ’ નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે.
કવિ મહાજન : ‘વાલો નામોરી’ અને ‘અમરજી દીવાન’ જેવાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ’ તથા ‘બાલ સમ્રાટ’ નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે.