All public logs
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 17:06, 9 March 2023 Meghdhanu talk contribs created page અનંત આચાર્ય (Created page with "આચાર્ય અનંત (૧૭-૧-૧૯૨૧): નાટકકાર. જન્મ ગોંડલમાં. ૧૯૪૩માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટથી બી.એ. ૧૯૪૮માં સુરત ખાતે રોજગાર અધિકારી, ૧૯૭૭માં તે જ ખાતામાં રોજગાર નિયામકની જગ્યા પરથી નિવ...")
- 16:54, 9 March 2023 Meghdhanu talk contribs created page મોહમદભાઈ આગેવાન આગેવાન (Created page with "આગેવાન અનવર મોહમદભાઈ (૪-૧૨-૧૯૩૬): ચરિત્રલેખક, સંપાદક. જન્મ મહારાષ્ટ્રના આકોલા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ, ગોંડલમાં. મુંબઈમાં મૅટ્રિક. આગ્રા હિન્દી વિદ્યાપીઠ તરફથી વ...")
- 16:49, 9 March 2023 Meghdhanu talk contribs created page સી. કે. આકુવાલા (Created page with "આકુવાલા સી. કે. કોશકાર. ‘શાળોપયોગી ગુજરાતી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ગુજરાતી લઘુ શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૮), ‘જોડણીશિક્ષણ' (૧૯૬૬) જેવા કોશ તેમ જ વ્યાકરણનાં પુસ્તકો ઉપરાંત એમણે ‘સમાજશ...")
- 16:47, 9 March 2023 Meghdhanu talk contribs created page વૃંદાવનદાસ ચિમનલાલ આકુવાલા (Created page with "આકુવાલા વૃંદાવનદાસ ચિમનલાલ: વિવિધ સંતકવિઓનાં પદોનાં આસ્વાદલક્ષી ભાષ્યોનો સંગ્રહ ‘કીર્તનમંજરી' (૧૯૬૪)ના કર્તા.")
- 16:46, 9 March 2023 Meghdhanu talk contribs created page આઈ.એમ.એસ.એસ (Created page with "આઈ.એમ.એસ.એસ.: ‘દિલાવર દુશ્મન’ નવલકથાના કર્તા.")
- 16:45, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાશંકર મોતીરામ (Created page with "અંબાશંકર મોતીરામ: ‘જગદેકચન્દ્રવિશાલાક્ષી' (૧૮૯૪) ચતુરંકી નાટકના કર્તા.")
- 16:44, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાશંકર ગૌરીશંકર (Created page with "અંબાશંકર ગૌરીશંકર: ‘દેવતાઈ સપનું અથવા ઐતિહાસિક ન્યાય-રૂપ સંવાદ' (૧૮૮૭)ના કર્તા.")
- 16:43, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબારામ મંગલજી (Created page with "અંબારામ મંગલજી: ‘(શ્રી) સંતસેવા' (૧૮૯૯) પદ્યકૃતિના કર્તા.")
- 16:41, 9 March 2023 Meghdhanu talk contribs created page રૂસ્તમજી ભીખાજી અંધ્યારૂજીના (Created page with "અંધ્યારૂજીના રૂસ્તમજી ભીખાજી: ‘મુંબઈ સમાચાર’માં બે હપતે પ્રગટ થયેલી વાર્તા ‘માતાના પ્રેમની અમરકથાઃ મહાદેવની મા’ (૧૯૫૫)ના કર્તા.")
- 16:40, 9 March 2023 Meghdhanu talk contribs created page રવીન્દ્રકુમાર રતિલાલ અંધારિયા (Created page with "અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ (૭-૭-૧૯૪૫): ચરિત્રકાર, જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક. ૧૯૭૩માં હિંદી વિષય સાથે એમ.એ. ૧૯૮૭માં શિક્ષણ વિષયમાં પીએચ.ડી. પ્રારંભમાં શિક્ષ...")
- 16:39, 9 March 2023 Meghdhanu talk contribs created page બુદ્ધિલાલ ભગવાનદાસ અંધારિયા (Created page with "અંધારિયા બુદ્ધિલાલ ભગવાનદાસ, ‘નંદન’ (૧૪-૧૦-૧૯૩૬): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૫૬માં મિકેનિકલ ઍન્જિનિયર. સંઘવી ઇન્ડસ્ટ્રીમાં ક્લાર્ક. એમણે ગઝલસંગ્રહ ‘નંદનવન' (૧૯૭૦) અને ‘ડોલર’ (૧૯૭૩) આપ્યા...")
- 16:36, 9 March 2023 Meghdhanu talk contribs created page ચંદ્રકાન્ત રતિલાલ અંધારિયા (Created page with "અંધારિયા ચંદ્રકાન્ત રતિલાલ, ‘બદમાશ' (૧પ-૭-૧૯૪૭): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૪માં મૅટ્રિક. ૧૯૬૯માં બી.કૉમ. ભાવનગરમાં બૅન્ક ઑફ બરોડામાં ક્લાર્ક. એમના ગઝલસંગ્રહ ‘માથાની મળી' (૧૯૭૩)માં તીવ્ર...")
- 16:35, 9 March 2023 Meghdhanu talk contribs created page કનુભાઈ મોહનભાઈ અંધારિયા (Created page with "અંધારિયા કનુભાઈ મોહનભાઈ, ‘ગેબી' (૨૪-૧૧-૧૯૪૩): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૬માં ગુજરાતી–હિન્દી વિષયો સાથે બી.એ., ૧૯૭૫માં એમ.એ. પહેલાં સાવરકુંડલા, પછી ભાવનગરમાં હિંદીના શિક્ષક. તેઓ ‘અવાજ' કાવ...")
- 16:34, 9 March 2023 Meghdhanu talk contribs created page માણેકલાલ નાનજી અંદરાના (Created page with "અંદરાના માણેકલાલ નાનજી: ‘ઉલટી વાણીનું સ્પષ્ટીકરણ' (અન્ય સાથે, ૧૯૦૪) પદ્યકૃતિના કર્તા.")
- 16:32, 9 March 2023 Meghdhanu talk contribs created page વીનેશ દિનકરરાય અંતાણી (Created page with "અંતાણી વીનેશ દિનકરરાય (૨૭-૬-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ દુર્ગાપુર (તાલુકો માંડવી–કચ્છ)માં. માધ્યમિક શિક્ષણ નખત્રાણામાં લઈ ૧૯૬રમાં એસ.એસ.સી; ભુજમાંથી ૧૯૬૭માં ગુજરાતી–હિન્દી...")
- 16:31, 9 March 2023 Meghdhanu talk contribs created page રાજેશ રમેશચંદ્ર અંતાણી (Created page with "અંતાણી રાજેશ રમેશચંદ્ર (૧૫-૪-૧૯૪૯): વાર્તાકાર. જન્મ ભુજમાં. ૧૯૬૬માં એસ.એસ.સી., ૧૯૭૧માં બી.એ., ૧૯૭૪માં ગુજરાતી, હિન્દી વિષયો સાથે એમ.એ., ૧૯૬૭થી ગુજરાત વિદ્યુત બોર્ડમાં. એમના વાર્તાસંગ્રહ...")
- 16:29, 9 March 2023 Meghdhanu talk contribs created page નિરંજન બિહારીલાલ અંતાણી (Created page with "અંતાણી નિરંજન બિહારીલાલ (૭-૧૦-૧૯૪૦): નવલકથાકાર. જન્મસ્થળ જામનગર. ૧૯૬૨માં બી.એ., ૧૯૬૩માં એલએલ.બી. ભુજમાં વકીલાત. એમણે ‘તપન, તૃષા, તૃપ્તિ' (૧૯૬૦), ‘હમને તો પ્રીત નિભાઈ' (૧૯૬૨), ‘સાંવરિયા એટલે...")
- 16:26, 9 March 2023 Meghdhanu talk contribs created page અંતાણી દિલસુખરાય હીરાલાલ (Created page with "અંતાણી દિલસુખરાય હીરાલાલ (૧-૬-૧૯૩૨): ચરિત્રકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી નોકરી. ‘હજરત હાજી પીર વલી' (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘કચ્છ નાગર જ્ઞાતિ દર્શન' (૧૯૭૮) અને ‘ભુજદર્શન’ ગ્રંથ...")
- 16:25, 9 March 2023 Meghdhanu talk contribs created page ગુલાબરાય બી. અંતાણી (Created page with "અંતાણી ગુલાબરાય બી.: દશ પુષ્પોમાં વહેંચાયેલી બહારવટિયાની આપવીતી–વાર્તા ‘સત્યવાદી બદમાશ યાને હું લૂંટારો કેમ થયો’ના કર્તા.")
- 16:22, 9 March 2023 Meghdhanu talk contribs created page ધનજીભાઈ બરજોરજી અંજીરબાગ (Created page with "અંજીરબાગ ધનજીભાઈ બરજોરજી: ‘ચાલ મારા બાપ યાને કોચીના સાહુકાર' (૧૯૦૩) નાટકના કર્તા.")
- 01:28, 9 March 2023 Meghdhanu talk contribs created page હિંમતલાલ ગણેશજી અંજારિયા (Created page with "અંજારિયા હિંમતલાલ ગણેશજી (૨-૧૦-૧૮૭૭, ૨૮-૬-૧૯૭ર) : સંપાદક. રાજકોટમાં જન્મ. ૧૮૯૮માં વડોદરાથી બી.એ. થઈ ૧૮૯૯માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૦૫માં એમ.એ. થયા પછી ૧૯૦૬થી ૧૯૩...")
- 01:26, 9 March 2023 Meghdhanu talk contribs created page મોતીલાલ ગાંગજી અંજારિયા (Created page with "અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લેગને મારતો બે મોતીનો હાર’ (૧૮૯૮) તથા કંકોતરી, હૂંડી, નિમંત્રણ, વગેરે કેમ લખવાં તેનું નિદર્શન કરતો ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩)ના કર્તા.")
- 01:25, 9 March 2023 Meghdhanu talk contribs created page મૂળરાજ ચતુર્ભુજ અંજારિયા (Created page with "અંજારિયા મૂળરાજ ચતુર્ભુજ ‘ગિરધારી', ‘ફક્કડરામ’, ‘મૂળરાજ રંજાડિયા', ‘મૂલમ', ‘રમતારામ' (૨૫-૩-૧૯૧૬): હાસ્યકાર, કટારલેખક, નિબંધકાર. જન્મ કચ્છ-અંજારમાં. મૅટ્રિક્યુલેટ. ૧૯૩૮થી કલકત્તાના ‘નવ...")
- 01:23, 9 March 2023 Meghdhanu talk contribs created page ભૃગુરાય દુર્લભજી અંજારિયા (Created page with "અંજારિયા ભૃગુરાય દુર્લભજી (૬-૧૦-૧૯૧૩, ૭-૭-૧૯૮૦): સાહિત્ય-સંશોધક, વિવેચક. જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તેથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતા-પિતાના અવસાનને કારણે મૅટ્રિક સુધી...")
- 01:21, 9 March 2023 Meghdhanu talk contribs created page મેહરબાનુ બેહરામગોર અંકલેસરીઆ (Created page with "અંકલેસરીઆ મેહરબાનુ બેહરામગોર: ‘ઈરાનમાં મુસાફરી' (૧૯૩૨)નાં કર્તા.")
- 01:19, 9 March 2023 Meghdhanu talk contribs created page સાલેરી અસર (Created page with "અસર સાલેરી: ‘કાઈદે આઝમ મુહમ્મદઅલી જિન્નાહ' (૧૯૩૯) ચરિત્રગ્રંથના કર્તા.")
- 01:19, 9 March 2023 Meghdhanu talk contribs created page અષ્ટમંગલા (Created page with "અષ્ટમંગલા: ‘અસહકારી અને આત્મભોગી રંભા' (૧૯૨૨) નવલકથાના કર્તા.")
- 01:17, 9 March 2023 Meghdhanu talk contribs created page અશોક (Created page with "અશોક, ‘ચંચલ': ગુજરાતી સાહિત્યકારોનો મિતાક્ષરી પરિચય આપતો માહિતીકોશ ‘સર્જક સેતુ' (૧૯૮૩)ના કર્તા.")
- 01:15, 9 March 2023 Meghdhanu talk contribs created page અવિનાશાનંદ (Created page with "અવિનાશાનંદ (૧૯મી સદીનો મધ્યભાગ): કવિ. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ. શૃંગારરસનાં કેટલાંક મનહર પદોનો સંગ્રહ ‘અવિનાશાનંદ કાવ્ય' (૧૯૨૧)ના કર્તા.")
- 01:14, 9 March 2023 Meghdhanu talk contribs created page મોતીલાલ ત્રિકમજી અવાશિયા (Created page with "અવાશિયા મોતીલાલ ત્રિકમજી: ‘બાલરક્ષણ – ૧-૨’ (૧૯૦૫) તથા ‘સુધારો દિગ્દર્શક' (૧૯૧૦) નાટકોના કર્તા.")
- 01:12, 9 March 2023 Meghdhanu talk contribs created page એ. એફ. અલીમહમ્મદ (Created page with "અલીમહમ્મદ એ. એફ.: ‘તલેસ્માતી રમૂજી વાર્તા’ (૧૮૮૮) તેમ જ મૂળ અંગ્રેજી અને તેની સમાનાર્થી ગુજરાતી કહેવતોનો સંગ્રહ ‘ઈંગ્લીશ પ્રૉવર્બ્સ' (૧૮૮૮)ના કર્તા.")
- 01:11, 9 March 2023 Meghdhanu talk contribs created page માધવલાલ ત્રિકમલાલ અલિયાણા (Created page with "અલિયાણા માધવલાલ ત્રિકમલાલ: ‘પ્રહ્લાદ નાટક' (૧૮૮૯)ના કર્તા.")
- 01:10, 9 March 2023 Meghdhanu talk contribs created page અલિફ (Created page with "અલિફ: ‘ચાર આંસુ' (૧૯૨૮) કથાના કર્તા.")
- 01:10, 9 March 2023 Meghdhanu talk contribs created page ફરામરોજ બે. અલાવલી (Created page with "અલાવલી ફરામરોજ બે.ઃ ‘કમનસીબ કોણ?’ (૧૯૪૪), ‘માસીની મહોકાણ' (૧૯૪૭), ‘સરજતની સાંકળ' (૧૯૪૭), ‘કાળાં બજાર' (૧૯૪૭), ‘દયાળુ ડાકુ’ (૧૯૪૮) વગેરે નવલકથાઓના કર્તા.")
- 01:08, 9 March 2023 Meghdhanu talk contribs created page હાજી મહમ્મદ શિવજી અલારખિયા (Created page with "અલારખિયા હાજી મહમ્મદ શિવજી (૧૩-૧૨-૧૮૭૯, ૨૧-૧-૧૯૨૧): સાહિત્યિક પત્રકાર, લેખક. જન્મ મુંબઈમાં. વતન કચ્છ. ઘેર થોડો સમય ગુજરાતીના અભ્યાસ પછી ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શ...")
- 01:07, 9 March 2023 Meghdhanu talk contribs created page ચાંદભાઈ અલારખા (Created page with "અલારખા ચાંદભાઈ: ‘હીરાનું હરણ' (૧૯૦૪)ના કર્તા.")
- 01:06, 9 March 2023 Meghdhanu talk contribs created page વારિસહુસેન હુસેની પીર અલવી (Created page with "અલવી વારિસહુસેન હુસેની પીર (૧૯૨૮): એકાંકીકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૧માં ઉર્દૂ-ફારસીમાં સ્નાતક અને એ જ વિષયોમાં ૧૯૫૩માં અનુસ...")
- 01:04, 9 March 2023 Meghdhanu talk contribs created page વજીરુદ્દીન સઆદુદ્દીન અલવી (Created page with "અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજ્ર માતરી' (૧-૧-૧૯૩૧): કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર. ‘અવહેલના' (૧૯૭૯)માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્ર...")
- 01:02, 9 March 2023 Meghdhanu talk contribs created page જલાલુદ્દીન સઆદુદ્દીન અલવી (Created page with "અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી' (૧-૯-૧૯૩૪): ગઝલકાર. જન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટમાં નોકરી. એમના ગઝલો અને મુક્તકોના સંગ્રહ ‘જ...")
- 01:00, 9 March 2023 Meghdhanu talk contribs created page અર્જુન ભગત (Created page with "અર્જુન ભગત (૧૮૫૦, ૧૯૦૦)ઃ તત્ત્વદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓનો સંગ્રહ ‘અરજુન વાણી’ (૧૯૨૨)ના કર્તા.")
- 00:58, 9 March 2023 Meghdhanu talk contribs created page અર્જુન નાનજી (Created page with "અર્જુન નાનજીઃ ઐતિહાસિક નવલકથા ‘ઉત્તર રાસેલાલ-૨’ના કર્તા.")
- 00:56, 9 March 2023 Meghdhanu talk contribs created page રમણીક બલદેવદાસ અરાલવાળા (Created page with "અરાલવાળા રમણીક બલદેવદાસ, ‘સાંદીપનિ' (૬-૯-૧૯૧૦, ૨૪-૪-૧૯૮૧): કવિ. જન્મ ખેડા જિલ્લાના ખેડાલમાં. વતન અરાલ. સાતમા ધોરણ સુધીનું શિક્ષણ વતન પાસેના છીપડી ગામે. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાન...")
- 00:54, 9 March 2023 Meghdhanu talk contribs created page અરવિન્દા (Created page with "અરવિન્દા: તત્કાલીન સામાજિક વસ્તુને કથાનકરૂપે વણી લઈ પરંપરાગત ઢબે લખાયેલી વાર્તાઓનો સંગ્રહ ‘વાર્તાલહરી'ના કર્તા.")
- 00:53, 9 March 2023 Meghdhanu talk contribs created page અરમ (Created page with "અરમ: નાટ્યકૃતિઓ ‘પૈસાને પરણેલી પુતલી', ‘બહેરામ અને શીરીન’ અને ‘લવજી લક્ષાધિપતિ - નાટક’ના કર્તા.")
- 00:52, 9 March 2023 Meghdhanu talk contribs created page રવાજી મૂલજી અયાચી (Created page with "અયાચી રવાજી મૂલજી (૧૯૩૦): વતન અને જન્મસ્થળ મોડવદર. ‘પ્રતાપપચીસી', ‘માંડવડો, ‘નો’તા મારવા' (૧૯૪૮) તથા ‘અંજારની હોનારત' એમના નામે છે.")
- 00:50, 9 March 2023 Meghdhanu talk contribs created page મણિશંકર મગનલાલ અયાચી (Created page with "અયાચી મણિશંકર મગનલાલ: સળંગ કાવ્ય ‘શ્રીકૃષ્ણલીલા કથાકાવ્ય અથવા દશમલીલા' (૧૯૧૧)ના કર્તા.")
- 00:49, 9 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણપ્રસાદ મ. અયાચી (Created page with "અયાચી કૃષ્ણપ્રસાદ મ.: પાંત્રીસ પ્રકરણમાં વિસ્તરતી સામાજિક નવલકથા ‘જીવનસંગ્રામ' (૧૯૪૦)ના કર્તા.")
- 00:48, 9 March 2023 Meghdhanu talk contribs created page નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન અયબાની (Created page with "અયબાની નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન, ‘નૂર પોરબંદરી' (૩૦-૯-૧૯૨૮): કવિ. જન્મ પોરબંદરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘મુંબઈ સમાચાર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. એમણે પરંપરામાં રહીને કેટલીક...")
- 00:46, 9 March 2023 Meghdhanu talk contribs created page અમૃતલાલ વ્રજદાસ (Created page with "અમૃતલાલ વ્રજદાસ: ‘વૈરાટ પાંચાલી' (૧૮૯૦)ના કર્તા.")
- 00:45, 9 March 2023 Meghdhanu talk contribs created page શિવાભાઈ શામળભાઈ અમીન (Created page with "અમીન શિવાભાઈ શામળભાઈ: ‘કાવ્યામૃત’ના કર્તા.")