All public logs
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 02:26, 10 March 2023 Meghdhanu talk contribs created page આત્માનંદ (સ્વામી) (Created page with "આત્માનંદ (સ્વામી): ‘ભક્તિરસધારા' (૧૯૮૩) પદ્યકૃતિના કર્તા.")
- 02:21, 10 March 2023 Meghdhanu talk contribs created page ગોવિંદાચારલુ આત્માકુરી (Created page with "આત્માકુરી ગોવિંદાચારલુ: પ્રવાસપુસ્તક ‘રમણાશ્રમની મારી યાત્રા’ (૧૯૪૫)ના કર્તા.")
- 02:19, 10 March 2023 Meghdhanu talk contribs created page શશિન્ એન. આડેશરા (Created page with "આડેશરા શશિન્ એન. (૨૬-૧-૧૯૪૭): કવિ. જન્મસ્થળ ધ્રોણ. એમ.એ. અંગ્રેજીના વ્યાખ્યાતા. ‘માધુકરી’ એમનો કાવ્યસંગ્રહ છે.")
- 02:18, 10 March 2023 Meghdhanu talk contribs created page પાંડુરંગ વૈજનાથ આઠવળે (Created page with "આઠવળે પાંડુરંગ વૈજનાથ: ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિ દ્વારા ધર્મ-સંસ્કૃતિ ક્ષેત્રે અભિયાન કરનાર તથા સમાજકલ્યાણની પ્રવૃત્તિમાં સંલગ્ન. એમણે ‘ભાવગંગા', ‘પ્રેમપ્રવાહ', ‘પ્રાર્થના પ્રીતિ',...")
- 02:17, 10 March 2023 Meghdhanu talk contribs created page બિપિનભાઈ તિમોથીભાઈ આઝાદ (Created page with "આઝાદ બિપિનભાઈ તિમોથીભાઈ, ‘બિપિન આઝાદ’ (૧-૬-૧૯૩૦): ચરિત્રકાર. જન્મ સાદાનાપુરામાં. એમ.એ., બી.એડ્. સેકન્ડરી સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ્સ, વસ્ત્રાપુર, અમદાવાદમાં શિક્ષક. ‘માનવતાની મહેક’ (૧૯૬૭) અ...")
- 02:15, 10 March 2023 Meghdhanu talk contribs created page હરિપ્રસાદ કાલિદાસ આચાર્ય (Created page with "આચાર્ય હરિપ્રસાદ કાલિદાસ (૧૩-૧૧-૧૯૧૯): વાર્તાકાર. જન્મ ઝીંઝુવાડામાં. ૧૯૩૯માં વઢવાણથી મૅટ્રિક. ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટમાંથી બી.એ. ‘ફૂલછાબ'ના તંત્રીમંડળમાં સેવા. ૧૯૫૩માં એમ.એ....")
- 02:14, 10 March 2023 Meghdhanu talk contribs created page હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય (Created page with "આચાર્ય હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’, ‘વનફૂલ’ (૨૫-૮-૧૮૯૭, ૨૩-૫-૧૯૮૪): કવિ. જન્મ વીરમગામમાં, વતન ઊંઝા. માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર અને પાટણમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૧૯માં ગુજરાત કૉલેજમાંથી સં...")
- 02:13, 10 March 2023 Meghdhanu talk contribs created page શ્રીનિવાસ કેશવ આચાર્ય (Created page with "આચાર્ય શ્રીનિવાસ કેશવ: બાળવાર્તાસંગ્રહ ‘અજાણી નગરી’ (૧૯૭૫)ના કર્તા.")
- 02:12, 10 March 2023 Meghdhanu talk contribs created page શાંતિલાલ પુરુષોત્તમ આચાર્ય (Created page with "આચાર્ય શાંતિલાલ પુરુષોત્તમ (૨૫-૧૦-૧૯૩૩): બોલીવિજ્ઞાનવિદ. જન્મ જામનગર જિલ્લાના લતીપુરમાં. પ્રાથમિક શિક્ષણ લતીપુરમાં અને માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૫૩માં એસ.એસ.સી., ૧૯૫૭માં અલિયાબ...")
- 02:09, 10 March 2023 Meghdhanu talk contribs created page વેણીરામ મૂળજીભાઈ આચાર્ય (Created page with "આચાર્ય વેણીરામ મૂળજીભાઈ (૧૮૬૦, ૧૯૩૮): ભક્તકવિ. જન્મ હળવદમાં. ભક્તિકાવ્યોનો સંગ્રહ ‘અંબિકા ચરિત્ર કાવ્ય' (૧૯૦૩) એમની રચના છે.")
- 02:07, 10 March 2023 Meghdhanu talk contribs created page વિદ્યાશંકર કરુણાશંકર આચાર્ય (Created page with "આચાર્ય વિદ્યાશંકર કરુણાશંકર (૨૮-૮-૧૮૫૮, –): નવલકથાકાર, જન્મ પાટણ તાલુકાના શંખારી ગામમાં. વડોદરામાં ‘ભોમિયો’ નામના પત્રનું બે વર્ષ સંચાલન. પછી પાટણમાં વકીલાતનો ધંધો. કડી પ્રાન્ત પુસ્...")
- 02:06, 10 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય વિજયેન્દ્રસૂરિ (Created page with "આચાર્ય વિજયેન્દ્રસૂરિ (૧૮૮૦, –): ચરિત્રકાર, ઇતિહાસકાર. જન્મ સનખતરા (જિ. શ્યાલકોટ, પંજાબ)માં. પૂર્વાશ્રમનું નામ બુધામલજી ગોપાલદાસ. પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિમાં, પછી શ્યાલકોટમાં. ૧૮૯૫મ...")
- 02:06, 10 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય વિજયપદ્મસૂરિ (Created page with "આચાર્ય વિજયપદ્મસૂરિઃ જૈન ભક્તિપદોના સંગ્રહ ‘શ્રી પદ્યસ્તવનમાલા' (૧૯૩૭)ના કર્તા.")
- 17:55, 9 March 2023 Meghdhanu talk contribs created page વલ્લભજી હરિદત્ત આચાર્ય (Created page with "આચાર્ય વલ્લભજી હરિદત્ત (૨૬-૬-૧૮૪૦, ૧૧-૧-૧૯૧૧): કવિ, સંપાદક, અનુવાદક. જન્મ જૂનાગઢમાં. ત્યાંની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ. ૧૮૬૧માં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીને અશોકના શિલાલેખોની નકલ કરાવવ...")
- 17:52, 9 March 2023 Meghdhanu talk contribs created page લક્ષ્મીશંકર નાગરદાસ આચાર્ય (Created page with "આચાર્ય લક્ષ્મીશંકર નાગરદાસ: ‘નાની નાની વાતો’ (૧૯૧૬)ના કર્તા.")
- 17:51, 9 March 2023 Meghdhanu talk contribs created page રામમૂર્તિ આચાર્ય (Created page with "આચાર્ય રામમૂર્તિ: આ સર્વોદય કાર્યકરે આકર્ષક શબ્દચિત્રો દ્વારા ગામડાને વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવા આમૂલ ક્રાંતિ સૂચવતું ‘ગામનો વિદ્રોહ’ (૧૯૬૬) પુસ્તક આપ્યું છે.")
- 17:49, 9 March 2023 Meghdhanu talk contribs created page રમેશ રવિશંકર આચાર્ય (Created page with "આચાર્ય રમેશ રવિશંકર, ‘રવિસુત’ (૨૬-૧૦-૧૯૪૩): કવિ, સંપાદક. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિષયો સાથે બી.એ. ૧૯૬૨થી ૧૯૬૬ સુધી ટીકર-રણ (તા. હળવદ)માં શિક્ષક. ત્યાં જ ૧૯૬૪ પછી આચાર્ય. ૧...")
- 17:48, 9 March 2023 Meghdhanu talk contribs created page મૂળશંકર ઉમાશંકર આચાર્ય (Created page with "આચાર્ય મૂળશંકર ઉમાશંકર (૬-૩-૧૯૧૮): કવિ. અમદાવાદમાં જન્મ. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ, વ્યવસાય યજમાનવૃત્તિ. ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ (૧૯૬૦), ‘વાલ્મીકિ ગુરુપૂર્ણિમા નગરયાત્રા' (૧૯૬૬) એ...")
- 17:47, 9 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય મહાપ્રભુ (Created page with "આચાર્ય મહાપ્રભુ: ‘પુરુષોત્તમ – સટીક' (૧૮૭૧)ના કર્તા.")
- 17:46, 9 March 2023 Meghdhanu talk contribs created page મધુસૂદન ગિરધરલાલ આચાર્ય (Created page with "આચાર્ય મધુસૂદન ગિરધરલાલ: નાટકકાર. અભ્યાસકાળ દરમિયાન આઝાદીની લડતમાં ૧૯૩૦માં જેલગમન. ત્યાર બાદ શિક્ષણક્ષેત્રે પ્રવેશ ન મળતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈને તે ક્ષેત્ર અપનાવ્યું. ‘મ...")
- 17:45, 9 March 2023 Meghdhanu talk contribs created page ભગવતીપ્રસાદ કેશવલાલ આચાર્ય (Created page with "આચાર્ય ભગવતીપ્રસાદ કેશવલાલ: ‘ભવાની ભજનસાગર' (૧૯૬૩)ના કર્તા.")
- 17:44, 9 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (Created page with "આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (૧૮૭૪, ૯-૬-૧૯૨૫): જન્મસ્થળ વિજાપુર. જૈન સાધુ. એમણે કવિતા, તત્ત્વજ્ઞાન, વ્યાકરણ અને ધર્મ જેવા વિષયો પર ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષામાં નાનાં-મોટાં ૧૦૮ પુસ્તકો...")
- 17:43, 9 March 2023 Meghdhanu talk contribs created page બિહારીલાલજી આચાર્ય (Created page with "આચાર્ય બિહારીલાલજી: ‘અલંકારદર્શ' (૧૮૯૬)ના કર્તા.")
- 17:40, 9 March 2023 Meghdhanu talk contribs created page પ્રીતમ નાનાભાઈ આચાર્ય (Created page with "આચાર્ય પ્રીતમ નાનાભાઈ: ‘સપ્તશતીનું મધ્યમચરિત્ર' (૧૯૦૮)ના કર્તા")
- 17:39, 9 March 2023 Meghdhanu talk contribs created page નાથાલાલ માણેકલાલ આચાર્ય (Created page with "આચાર્ય નાથાલાલ માણેકલાલ: ‘સંગીત રામાયણ'ના કર્તા.")
- 17:38, 9 March 2023 Meghdhanu talk contribs created page નવીનચન્દ્ર આનંદીલાલ આચાર્ય (Created page with "આચાર્ય નવીનચન્દ્ર આનંદીલાલ (૧૧-૬-૧૯૨૪): સંશોધક. જન્મ પંચમહાલ જિલ્લાના બાકોરમાં. ૧૯૪૨માં મૅટ્રિક, ૧૯૫૪માં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયમાં બી.એ., ૧૯૫૯માં ભારતીય સંસ્કૃતિ વિષયમાં એ...")
- 17:37, 9 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ શં. આચાર્ય (Created page with "આચાર્ય જયંતીલાલ શં.: દત્તાત્રેય ભગવાનની પૌરાણિક કથા પર આધારિત ઓગણીસ પ્રસંગકથાઓના સંગ્રહ ‘દત્તલીલા-સાર – ૧' (અન્ય સાથે, ૧૯૪૧)ના કર્તા")
- 17:31, 9 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ મફતલાલ આચાર્ય (Created page with "આચાર્ય જયંતીલાલ મફતલાલ, ‘પુંડરિક’ (૧૮-૧૦-૧૯૦૬, ૧૯-૭-૧૯૮૮): કવિ, સંપાદક, અનુવાદક. જન્મ કડી (જિ. મહેસાણા)માં. વતન અમદાવાદ. ૧૯૨૫માં મૅટ્રિક. ૧૯૨૯માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત અને ગુજરાતી વ...")
- 17:28, 9 March 2023 Meghdhanu talk contribs created page જમિયતરામ વજેશંકર આચાર્ય (Created page with "આચાર્ય જમિયતરામ વજેશંકર: કવિ, જીવનચરિત્રલેખક. એમણે કાવ્યસંગ્રહ ‘દિવ્યસંદેશ’ (૧૯૩૨) તથા જીવનચરિત્ર ‘યોગેશ્વર લેલેજી' (૧૯૬૪) ઉપરાંત ધર્મવિચારને તાકતાં ‘આધ્યાત્મિક વિચારસૃષ્ટિ' (૧૯...")
- 17:27, 9 March 2023 Meghdhanu talk contribs created page જતીન્દ્ર પ્ર. આચાર્ય (Created page with "આચાર્ય જતીન્દ્ર પ્ર.: ગીતો દ્વારા શ્રીકૃષ્ણ, સિદ્ધરાજ, હેમચંદ્રાચાર્ય તથા નરસિંહથી બબલભાઈ મહેતા સુધીના સંસ્કારસેવકોને અંજલિ આપતા ‘ગીતગૂર્જરી' (૧૯૬૩) અને ‘સુરખી' (૧૯૬૩) જેવા કાવ્યસ...")
- 17:25, 9 March 2023 Meghdhanu talk contribs created page જટાશંકર નર્મદાશંકર આચાર્ય (Created page with "આચાર્ય જટાશંકર નર્મદાશંકર: છંદોબદ્ધ પાંચ પ્રસંગકાવ્યનો સંગ્રહ ‘કાવ્યબિન્દુ' (૧૯૬૧)ના કર્તા.")
- 17:25, 9 March 2023 Meghdhanu talk contribs created page જગદીશચન્દ્ર શાંતિલાલ આચાર્ય (Created page with "આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ, ‘યોગેશ્વરજી' (૧૫-૮-૧૯૨૧): કવિ, નવલકથાલેખક, નિબંધકાર. જન્મ અમદાવાદ જિલ્લાના સરોડામાં. ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી. ‘કૃષ્ણ રુક્મિણી’, ‘ગાંધીગૌરવ' (૧૯૬૯),...")
- 17:22, 9 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય ગુણવિજય (Created page with "આચાર્ય ગુણવિજય: ‘શ્રી જૈનવૈરાગ્યશતક' (૧૯૧૧) પદ્યકૃતિના કર્તા.")
- 17:22, 9 March 2023 Meghdhanu talk contribs created page ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય (Created page with "નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ જેતલસરમાં. વતન જામનગર. શાલેય શિક્ષણ કચ્છ-માંડવીમાં. આથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલીસખાતામાં હોવાથી મીર, વ...")
- 17:19, 9 March 2023 Meghdhanu talk contribs created page કાંતિલાલ માધવલાલ આચાર્ય (Created page with "આચાર્ય કાંતિલાલ માધવલાલ (૧૮-૫-૧૯૨૩): વિવેચક. જન્મસ્થળ વીરમગામ. ૧૯૪૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૫૬થી ૧૯૭૮ સુધી સ્વામીનારાયણ આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તથા આચાર્ય, ત્...")
- 17:18, 9 March 2023 Meghdhanu talk contribs created page કાળિદાસ પ્રભાશંકર આચાર્ય (Created page with "આચાર્ય કાળિદાસ પ્રભાશંકરઃ ‘કાવ્યમાળા’ના કર્તા")
- 17:14, 9 March 2023 Meghdhanu talk contribs created page કલ્યાણજી મૂળજી આચાર્ય (Created page with "આચાર્ય કલ્યાણજી મૂળજી: ‘કલ્યાણસંગ્રહ' (૧૮૮૫) પદ્યરચનાસંગ્રહના કર્તા.")
- 17:12, 9 March 2023 Meghdhanu talk contribs created page કનુભાઈ કરમશીભાઈ આચાર્ય (Created page with "આચાર્ય કનુભાઈ કરમશીભાઈ, ‘કનુ, ‘દિલ’ (૧૪-૧૦-૧૯૪૯); નવલકથાકાર, નિબંધકાર. જન્મસ્થળ-વતન વારાહી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાહીમાં. ૧૯૭૪માં ગુજરાતી અને હિન્દી વિષય સાથે બી.એ., ૧૯૭૬માં...")
- 17:09, 9 March 2023 Meghdhanu talk contribs created page ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ આચાર્ય (Created page with "આચાર્ય ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ, ‘આચાર્ય, ‘આનન્દમ્’ (૧૭-૧૧-૧૯૨૬): જન્મ ઊંઝામાં. ૧૯૪૭માં અર્થશાસ્ત્ર સાથે બી.એ., ૧૯૪૯માં એ જ વિષય સાથે એમ.એ., ૧૯પરમાં ‘લઘુવેતન' વિષય પર પીએચ.ડી. હિંદુસ્તાન...")
- 17:08, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાલાલ લજ્યાશંકર આચાર્ય (Created page with "આચાર્ય અંબાલાલ લજ્યાશંકર: શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થસ્વામીની પાટણ-યાત્રા નિમિત્તે રચેલી ‘મહારાજશ્રીની કવિતાઓ' (૧૯૧૧) તથા ‘હૃદયવાટિકા' (૧૯૧૪)ના કર્તા.")
- 17:06, 9 March 2023 Meghdhanu talk contribs created page અનંત આચાર્ય (Created page with "આચાર્ય અનંત (૧૭-૧-૧૯૨૧): નાટકકાર. જન્મ ગોંડલમાં. ૧૯૪૩માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટથી બી.એ. ૧૯૪૮માં સુરત ખાતે રોજગાર અધિકારી, ૧૯૭૭માં તે જ ખાતામાં રોજગાર નિયામકની જગ્યા પરથી નિવ...")
- 16:54, 9 March 2023 Meghdhanu talk contribs created page મોહમદભાઈ આગેવાન આગેવાન (Created page with "આગેવાન અનવર મોહમદભાઈ (૪-૧૨-૧૯૩૬): ચરિત્રલેખક, સંપાદક. જન્મ મહારાષ્ટ્રના આકોલા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ, ગોંડલમાં. મુંબઈમાં મૅટ્રિક. આગ્રા હિન્દી વિદ્યાપીઠ તરફથી વ...")
- 16:49, 9 March 2023 Meghdhanu talk contribs created page સી. કે. આકુવાલા (Created page with "આકુવાલા સી. કે. કોશકાર. ‘શાળોપયોગી ગુજરાતી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ગુજરાતી લઘુ શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૮), ‘જોડણીશિક્ષણ' (૧૯૬૬) જેવા કોશ તેમ જ વ્યાકરણનાં પુસ્તકો ઉપરાંત એમણે ‘સમાજશ...")
- 16:47, 9 March 2023 Meghdhanu talk contribs created page વૃંદાવનદાસ ચિમનલાલ આકુવાલા (Created page with "આકુવાલા વૃંદાવનદાસ ચિમનલાલ: વિવિધ સંતકવિઓનાં પદોનાં આસ્વાદલક્ષી ભાષ્યોનો સંગ્રહ ‘કીર્તનમંજરી' (૧૯૬૪)ના કર્તા.")
- 16:46, 9 March 2023 Meghdhanu talk contribs created page આઈ.એમ.એસ.એસ (Created page with "આઈ.એમ.એસ.એસ.: ‘દિલાવર દુશ્મન’ નવલકથાના કર્તા.")
- 16:45, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાશંકર મોતીરામ (Created page with "અંબાશંકર મોતીરામ: ‘જગદેકચન્દ્રવિશાલાક્ષી' (૧૮૯૪) ચતુરંકી નાટકના કર્તા.")
- 16:44, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાશંકર ગૌરીશંકર (Created page with "અંબાશંકર ગૌરીશંકર: ‘દેવતાઈ સપનું અથવા ઐતિહાસિક ન્યાય-રૂપ સંવાદ' (૧૮૮૭)ના કર્તા.")
- 16:43, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબારામ મંગલજી (Created page with "અંબારામ મંગલજી: ‘(શ્રી) સંતસેવા' (૧૮૯૯) પદ્યકૃતિના કર્તા.")
- 16:41, 9 March 2023 Meghdhanu talk contribs created page રૂસ્તમજી ભીખાજી અંધ્યારૂજીના (Created page with "અંધ્યારૂજીના રૂસ્તમજી ભીખાજી: ‘મુંબઈ સમાચાર’માં બે હપતે પ્રગટ થયેલી વાર્તા ‘માતાના પ્રેમની અમરકથાઃ મહાદેવની મા’ (૧૯૫૫)ના કર્તા.")
- 16:40, 9 March 2023 Meghdhanu talk contribs created page રવીન્દ્રકુમાર રતિલાલ અંધારિયા (Created page with "અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ (૭-૭-૧૯૪૫): ચરિત્રકાર, જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક. ૧૯૭૩માં હિંદી વિષય સાથે એમ.એ. ૧૯૮૭માં શિક્ષણ વિષયમાં પીએચ.ડી. પ્રારંભમાં શિક્ષ...")