All public logs
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 16:38, 10 March 2023 Meghdhanu talk contribs created page આનંદપ્રસાદજી (Created page with "આનંદપ્રસાદજી: પદ્યકૃતિ ‘શ્રી કીર્તનરત્નમાળા' (૧૯૩૪)ના કર્તા.")
- 16:37, 10 March 2023 Meghdhanu talk contribs created page આનંદપ્રસાદ ત્રિકમલાલ (Created page with "આનંદપ્રસાદ ત્રિકમલાલ: ‘રાણકદેવી’ (૧૮૮૩) વાર્તાના કર્તા.")
- 02:32, 10 March 2023 Meghdhanu talk contribs created page જટાશંકર જયેન્દ્રભાઈ આદિલશાહ (Created page with "આદિલશાહ જટાશંકર જયેન્દ્રભાઈ (૧-૬-૧૮૭૪, –): કવિ, નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. મુંબઈમાં એસ.ટી.સી. થયા અને ત્યાં જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થય...")
- 02:31, 10 March 2023 Meghdhanu talk contribs created page અબ્દુલગની અબ્દુલરહેમાન આદનવારા (Created page with "આદનવારા અબ્દુલગની અબ્દુલરહેમાન: ‘બહારે ગુલશન ગાયનરસ’ (૧૮૯૦)ના કર્તા.")
- 02:30, 10 March 2023 Meghdhanu talk contribs created page આત્માર્થી (Created page with "આત્માર્થીઃ ‘કળિયુગની કથની તથા સમાજહિતકર દોહરા’ (૧૯૨૯) તથા જીવનચરિત્ર ‘રાજચન્દ્ર' (૧૯૦૫)ના કર્તા.")
- 02:28, 10 March 2023 Meghdhanu talk contribs created page આત્મારામ ભગવાનદાસ (Created page with "આત્મારામ ભગવાનદાસ: ‘સુરતના હુલ્લડનો ગરબો' (અન્ય સાથે, ૧૯૩૪)ના કર્તા.")
- 02:28, 10 March 2023 Meghdhanu talk contribs created page આત્માનંદ નારણજી (Created page with "આત્માનંદ નારણજી: જૈન સ્તવનોના સંગ્રહ ‘સુભાષિત સ્તવનાવલિ’ના કર્તા.")
- 02:27, 10 March 2023 Meghdhanu talk contribs created page આત્માનંદગિરિ (Created page with "આત્માનંદગિરિ: વેદાંતના ૫૨૭ કઠિન શબ્દોની સમજૂતી આપતા ‘વેદાંત શબ્દકોશ' (૧૯૬૪)ના કર્તા.")
- 02:26, 10 March 2023 Meghdhanu talk contribs created page આત્માનંદ (સ્વામી) (Created page with "આત્માનંદ (સ્વામી): ‘ભક્તિરસધારા' (૧૯૮૩) પદ્યકૃતિના કર્તા.")
- 02:21, 10 March 2023 Meghdhanu talk contribs created page ગોવિંદાચારલુ આત્માકુરી (Created page with "આત્માકુરી ગોવિંદાચારલુ: પ્રવાસપુસ્તક ‘રમણાશ્રમની મારી યાત્રા’ (૧૯૪૫)ના કર્તા.")
- 02:19, 10 March 2023 Meghdhanu talk contribs created page શશિન્ એન. આડેશરા (Created page with "આડેશરા શશિન્ એન. (૨૬-૧-૧૯૪૭): કવિ. જન્મસ્થળ ધ્રોણ. એમ.એ. અંગ્રેજીના વ્યાખ્યાતા. ‘માધુકરી’ એમનો કાવ્યસંગ્રહ છે.")
- 02:18, 10 March 2023 Meghdhanu talk contribs created page પાંડુરંગ વૈજનાથ આઠવળે (Created page with "આઠવળે પાંડુરંગ વૈજનાથ: ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિ દ્વારા ધર્મ-સંસ્કૃતિ ક્ષેત્રે અભિયાન કરનાર તથા સમાજકલ્યાણની પ્રવૃત્તિમાં સંલગ્ન. એમણે ‘ભાવગંગા', ‘પ્રેમપ્રવાહ', ‘પ્રાર્થના પ્રીતિ',...")
- 02:17, 10 March 2023 Meghdhanu talk contribs created page બિપિનભાઈ તિમોથીભાઈ આઝાદ (Created page with "આઝાદ બિપિનભાઈ તિમોથીભાઈ, ‘બિપિન આઝાદ’ (૧-૬-૧૯૩૦): ચરિત્રકાર. જન્મ સાદાનાપુરામાં. એમ.એ., બી.એડ્. સેકન્ડરી સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ્સ, વસ્ત્રાપુર, અમદાવાદમાં શિક્ષક. ‘માનવતાની મહેક’ (૧૯૬૭) અ...")
- 02:15, 10 March 2023 Meghdhanu talk contribs created page હરિપ્રસાદ કાલિદાસ આચાર્ય (Created page with "આચાર્ય હરિપ્રસાદ કાલિદાસ (૧૩-૧૧-૧૯૧૯): વાર્તાકાર. જન્મ ઝીંઝુવાડામાં. ૧૯૩૯માં વઢવાણથી મૅટ્રિક. ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટમાંથી બી.એ. ‘ફૂલછાબ'ના તંત્રીમંડળમાં સેવા. ૧૯૫૩માં એમ.એ....")
- 02:14, 10 March 2023 Meghdhanu talk contribs created page હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય (Created page with "આચાર્ય હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’, ‘વનફૂલ’ (૨૫-૮-૧૮૯૭, ૨૩-૫-૧૯૮૪): કવિ. જન્મ વીરમગામમાં, વતન ઊંઝા. માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર અને પાટણમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૧૯માં ગુજરાત કૉલેજમાંથી સં...")
- 02:13, 10 March 2023 Meghdhanu talk contribs created page શ્રીનિવાસ કેશવ આચાર્ય (Created page with "આચાર્ય શ્રીનિવાસ કેશવ: બાળવાર્તાસંગ્રહ ‘અજાણી નગરી’ (૧૯૭૫)ના કર્તા.")
- 02:12, 10 March 2023 Meghdhanu talk contribs created page શાંતિલાલ પુરુષોત્તમ આચાર્ય (Created page with "આચાર્ય શાંતિલાલ પુરુષોત્તમ (૨૫-૧૦-૧૯૩૩): બોલીવિજ્ઞાનવિદ. જન્મ જામનગર જિલ્લાના લતીપુરમાં. પ્રાથમિક શિક્ષણ લતીપુરમાં અને માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૫૩માં એસ.એસ.સી., ૧૯૫૭માં અલિયાબ...")
- 02:09, 10 March 2023 Meghdhanu talk contribs created page વેણીરામ મૂળજીભાઈ આચાર્ય (Created page with "આચાર્ય વેણીરામ મૂળજીભાઈ (૧૮૬૦, ૧૯૩૮): ભક્તકવિ. જન્મ હળવદમાં. ભક્તિકાવ્યોનો સંગ્રહ ‘અંબિકા ચરિત્ર કાવ્ય' (૧૯૦૩) એમની રચના છે.")
- 02:07, 10 March 2023 Meghdhanu talk contribs created page વિદ્યાશંકર કરુણાશંકર આચાર્ય (Created page with "આચાર્ય વિદ્યાશંકર કરુણાશંકર (૨૮-૮-૧૮૫૮, –): નવલકથાકાર, જન્મ પાટણ તાલુકાના શંખારી ગામમાં. વડોદરામાં ‘ભોમિયો’ નામના પત્રનું બે વર્ષ સંચાલન. પછી પાટણમાં વકીલાતનો ધંધો. કડી પ્રાન્ત પુસ્...")
- 02:06, 10 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય વિજયેન્દ્રસૂરિ (Created page with "આચાર્ય વિજયેન્દ્રસૂરિ (૧૮૮૦, –): ચરિત્રકાર, ઇતિહાસકાર. જન્મ સનખતરા (જિ. શ્યાલકોટ, પંજાબ)માં. પૂર્વાશ્રમનું નામ બુધામલજી ગોપાલદાસ. પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિમાં, પછી શ્યાલકોટમાં. ૧૮૯૫મ...")
- 02:06, 10 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય વિજયપદ્મસૂરિ (Created page with "આચાર્ય વિજયપદ્મસૂરિઃ જૈન ભક્તિપદોના સંગ્રહ ‘શ્રી પદ્યસ્તવનમાલા' (૧૯૩૭)ના કર્તા.")
- 17:55, 9 March 2023 Meghdhanu talk contribs created page વલ્લભજી હરિદત્ત આચાર્ય (Created page with "આચાર્ય વલ્લભજી હરિદત્ત (૨૬-૬-૧૮૪૦, ૧૧-૧-૧૯૧૧): કવિ, સંપાદક, અનુવાદક. જન્મ જૂનાગઢમાં. ત્યાંની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ. ૧૮૬૧માં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીને અશોકના શિલાલેખોની નકલ કરાવવ...")
- 17:52, 9 March 2023 Meghdhanu talk contribs created page લક્ષ્મીશંકર નાગરદાસ આચાર્ય (Created page with "આચાર્ય લક્ષ્મીશંકર નાગરદાસ: ‘નાની નાની વાતો’ (૧૯૧૬)ના કર્તા.")
- 17:51, 9 March 2023 Meghdhanu talk contribs created page રામમૂર્તિ આચાર્ય (Created page with "આચાર્ય રામમૂર્તિ: આ સર્વોદય કાર્યકરે આકર્ષક શબ્દચિત્રો દ્વારા ગામડાને વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવા આમૂલ ક્રાંતિ સૂચવતું ‘ગામનો વિદ્રોહ’ (૧૯૬૬) પુસ્તક આપ્યું છે.")
- 17:49, 9 March 2023 Meghdhanu talk contribs created page રમેશ રવિશંકર આચાર્ય (Created page with "આચાર્ય રમેશ રવિશંકર, ‘રવિસુત’ (૨૬-૧૦-૧૯૪૩): કવિ, સંપાદક. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિષયો સાથે બી.એ. ૧૯૬૨થી ૧૯૬૬ સુધી ટીકર-રણ (તા. હળવદ)માં શિક્ષક. ત્યાં જ ૧૯૬૪ પછી આચાર્ય. ૧...")
- 17:48, 9 March 2023 Meghdhanu talk contribs created page મૂળશંકર ઉમાશંકર આચાર્ય (Created page with "આચાર્ય મૂળશંકર ઉમાશંકર (૬-૩-૧૯૧૮): કવિ. અમદાવાદમાં જન્મ. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ, વ્યવસાય યજમાનવૃત્તિ. ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ (૧૯૬૦), ‘વાલ્મીકિ ગુરુપૂર્ણિમા નગરયાત્રા' (૧૯૬૬) એ...")
- 17:47, 9 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય મહાપ્રભુ (Created page with "આચાર્ય મહાપ્રભુ: ‘પુરુષોત્તમ – સટીક' (૧૮૭૧)ના કર્તા.")
- 17:46, 9 March 2023 Meghdhanu talk contribs created page મધુસૂદન ગિરધરલાલ આચાર્ય (Created page with "આચાર્ય મધુસૂદન ગિરધરલાલ: નાટકકાર. અભ્યાસકાળ દરમિયાન આઝાદીની લડતમાં ૧૯૩૦માં જેલગમન. ત્યાર બાદ શિક્ષણક્ષેત્રે પ્રવેશ ન મળતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈને તે ક્ષેત્ર અપનાવ્યું. ‘મ...")
- 17:45, 9 March 2023 Meghdhanu talk contribs created page ભગવતીપ્રસાદ કેશવલાલ આચાર્ય (Created page with "આચાર્ય ભગવતીપ્રસાદ કેશવલાલ: ‘ભવાની ભજનસાગર' (૧૯૬૩)ના કર્તા.")
- 17:44, 9 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (Created page with "આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (૧૮૭૪, ૯-૬-૧૯૨૫): જન્મસ્થળ વિજાપુર. જૈન સાધુ. એમણે કવિતા, તત્ત્વજ્ઞાન, વ્યાકરણ અને ધર્મ જેવા વિષયો પર ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષામાં નાનાં-મોટાં ૧૦૮ પુસ્તકો...")
- 17:43, 9 March 2023 Meghdhanu talk contribs created page બિહારીલાલજી આચાર્ય (Created page with "આચાર્ય બિહારીલાલજી: ‘અલંકારદર્શ' (૧૮૯૬)ના કર્તા.")
- 17:40, 9 March 2023 Meghdhanu talk contribs created page પ્રીતમ નાનાભાઈ આચાર્ય (Created page with "આચાર્ય પ્રીતમ નાનાભાઈ: ‘સપ્તશતીનું મધ્યમચરિત્ર' (૧૯૦૮)ના કર્તા")
- 17:39, 9 March 2023 Meghdhanu talk contribs created page નાથાલાલ માણેકલાલ આચાર્ય (Created page with "આચાર્ય નાથાલાલ માણેકલાલ: ‘સંગીત રામાયણ'ના કર્તા.")
- 17:38, 9 March 2023 Meghdhanu talk contribs created page નવીનચન્દ્ર આનંદીલાલ આચાર્ય (Created page with "આચાર્ય નવીનચન્દ્ર આનંદીલાલ (૧૧-૬-૧૯૨૪): સંશોધક. જન્મ પંચમહાલ જિલ્લાના બાકોરમાં. ૧૯૪૨માં મૅટ્રિક, ૧૯૫૪માં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયમાં બી.એ., ૧૯૫૯માં ભારતીય સંસ્કૃતિ વિષયમાં એ...")
- 17:37, 9 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ શં. આચાર્ય (Created page with "આચાર્ય જયંતીલાલ શં.: દત્તાત્રેય ભગવાનની પૌરાણિક કથા પર આધારિત ઓગણીસ પ્રસંગકથાઓના સંગ્રહ ‘દત્તલીલા-સાર – ૧' (અન્ય સાથે, ૧૯૪૧)ના કર્તા")
- 17:31, 9 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ મફતલાલ આચાર્ય (Created page with "આચાર્ય જયંતીલાલ મફતલાલ, ‘પુંડરિક’ (૧૮-૧૦-૧૯૦૬, ૧૯-૭-૧૯૮૮): કવિ, સંપાદક, અનુવાદક. જન્મ કડી (જિ. મહેસાણા)માં. વતન અમદાવાદ. ૧૯૨૫માં મૅટ્રિક. ૧૯૨૯માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત અને ગુજરાતી વ...")
- 17:28, 9 March 2023 Meghdhanu talk contribs created page જમિયતરામ વજેશંકર આચાર્ય (Created page with "આચાર્ય જમિયતરામ વજેશંકર: કવિ, જીવનચરિત્રલેખક. એમણે કાવ્યસંગ્રહ ‘દિવ્યસંદેશ’ (૧૯૩૨) તથા જીવનચરિત્ર ‘યોગેશ્વર લેલેજી' (૧૯૬૪) ઉપરાંત ધર્મવિચારને તાકતાં ‘આધ્યાત્મિક વિચારસૃષ્ટિ' (૧૯...")
- 17:27, 9 March 2023 Meghdhanu talk contribs created page જતીન્દ્ર પ્ર. આચાર્ય (Created page with "આચાર્ય જતીન્દ્ર પ્ર.: ગીતો દ્વારા શ્રીકૃષ્ણ, સિદ્ધરાજ, હેમચંદ્રાચાર્ય તથા નરસિંહથી બબલભાઈ મહેતા સુધીના સંસ્કારસેવકોને અંજલિ આપતા ‘ગીતગૂર્જરી' (૧૯૬૩) અને ‘સુરખી' (૧૯૬૩) જેવા કાવ્યસ...")
- 17:25, 9 March 2023 Meghdhanu talk contribs created page જટાશંકર નર્મદાશંકર આચાર્ય (Created page with "આચાર્ય જટાશંકર નર્મદાશંકર: છંદોબદ્ધ પાંચ પ્રસંગકાવ્યનો સંગ્રહ ‘કાવ્યબિન્દુ' (૧૯૬૧)ના કર્તા.")
- 17:25, 9 March 2023 Meghdhanu talk contribs created page જગદીશચન્દ્ર શાંતિલાલ આચાર્ય (Created page with "આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ, ‘યોગેશ્વરજી' (૧૫-૮-૧૯૨૧): કવિ, નવલકથાલેખક, નિબંધકાર. જન્મ અમદાવાદ જિલ્લાના સરોડામાં. ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી. ‘કૃષ્ણ રુક્મિણી’, ‘ગાંધીગૌરવ' (૧૯૬૯),...")
- 17:22, 9 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય ગુણવિજય (Created page with "આચાર્ય ગુણવિજય: ‘શ્રી જૈનવૈરાગ્યશતક' (૧૯૧૧) પદ્યકૃતિના કર્તા.")
- 17:22, 9 March 2023 Meghdhanu talk contribs created page ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય (Created page with "નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ જેતલસરમાં. વતન જામનગર. શાલેય શિક્ષણ કચ્છ-માંડવીમાં. આથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલીસખાતામાં હોવાથી મીર, વ...")
- 17:19, 9 March 2023 Meghdhanu talk contribs created page કાંતિલાલ માધવલાલ આચાર્ય (Created page with "આચાર્ય કાંતિલાલ માધવલાલ (૧૮-૫-૧૯૨૩): વિવેચક. જન્મસ્થળ વીરમગામ. ૧૯૪૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૫૬થી ૧૯૭૮ સુધી સ્વામીનારાયણ આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તથા આચાર્ય, ત્...")
- 17:18, 9 March 2023 Meghdhanu talk contribs created page કાળિદાસ પ્રભાશંકર આચાર્ય (Created page with "આચાર્ય કાળિદાસ પ્રભાશંકરઃ ‘કાવ્યમાળા’ના કર્તા")
- 17:14, 9 March 2023 Meghdhanu talk contribs created page કલ્યાણજી મૂળજી આચાર્ય (Created page with "આચાર્ય કલ્યાણજી મૂળજી: ‘કલ્યાણસંગ્રહ' (૧૮૮૫) પદ્યરચનાસંગ્રહના કર્તા.")
- 17:12, 9 March 2023 Meghdhanu talk contribs created page કનુભાઈ કરમશીભાઈ આચાર્ય (Created page with "આચાર્ય કનુભાઈ કરમશીભાઈ, ‘કનુ, ‘દિલ’ (૧૪-૧૦-૧૯૪૯); નવલકથાકાર, નિબંધકાર. જન્મસ્થળ-વતન વારાહી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાહીમાં. ૧૯૭૪માં ગુજરાતી અને હિન્દી વિષય સાથે બી.એ., ૧૯૭૬માં...")
- 17:09, 9 March 2023 Meghdhanu talk contribs created page ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ આચાર્ય (Created page with "આચાર્ય ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ, ‘આચાર્ય, ‘આનન્દમ્’ (૧૭-૧૧-૧૯૨૬): જન્મ ઊંઝામાં. ૧૯૪૭માં અર્થશાસ્ત્ર સાથે બી.એ., ૧૯૪૯માં એ જ વિષય સાથે એમ.એ., ૧૯પરમાં ‘લઘુવેતન' વિષય પર પીએચ.ડી. હિંદુસ્તાન...")
- 17:08, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાલાલ લજ્યાશંકર આચાર્ય (Created page with "આચાર્ય અંબાલાલ લજ્યાશંકર: શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થસ્વામીની પાટણ-યાત્રા નિમિત્તે રચેલી ‘મહારાજશ્રીની કવિતાઓ' (૧૯૧૧) તથા ‘હૃદયવાટિકા' (૧૯૧૪)ના કર્તા.")
- 17:06, 9 March 2023 Meghdhanu talk contribs created page અનંત આચાર્ય (Created page with "આચાર્ય અનંત (૧૭-૧-૧૯૨૧): નાટકકાર. જન્મ ગોંડલમાં. ૧૯૪૩માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટથી બી.એ. ૧૯૪૮માં સુરત ખાતે રોજગાર અધિકારી, ૧૯૭૭માં તે જ ખાતામાં રોજગાર નિયામકની જગ્યા પરથી નિવ...")
- 16:54, 9 March 2023 Meghdhanu talk contribs created page મોહમદભાઈ આગેવાન આગેવાન (Created page with "આગેવાન અનવર મોહમદભાઈ (૪-૧૨-૧૯૩૬): ચરિત્રલેખક, સંપાદક. જન્મ મહારાષ્ટ્રના આકોલા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ, ગોંડલમાં. મુંબઈમાં મૅટ્રિક. આગ્રા હિન્દી વિદ્યાપીઠ તરફથી વ...")