All public logs
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 07:23, 11 March 2023 Meghdhanu talk contribs created page નટવરલાલ અમરતલાલ ઉમતિયા (Created page with "ઉમતિયા નટવરલાલ અમરતલાલ, ‘નટુ ઉમતિયા' (૧૦-૯-૧૯૨૯): જન્મ વડનગરમાં. ૧૯૫૪માં અમદાવાદની આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી અને માનસશાસ્ત્રના વિષય સાથે બી.એ. તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્ર...")
- 07:22, 11 March 2023 Meghdhanu talk contribs created page હરિલાલ જાદવજી ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય હરિલાલ જાદવજી (૨૨-૧-૧૯૧૬): નવલકથાકાર. જન્મ મોસાળ મોટા ખીજડિયા (જિ. અમરેલી)માં. પ્રાથમિક શિક્ષણ પડધરીમાં ૧૯૨૩થી ૧૯૩૧. એ પછી ૧૯૩૪ સુધી જામનગરની સંસ્કૃત પાઠશાળામાં પાણિનીય કૌમ...")
- 07:21, 11 March 2023 Meghdhanu talk contribs created page સુરેન્દ્ર ધીરજલાલ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય સુરેન્દ્ર ધીરજલાલ, ‘સરલ’ (૨૪-૮-૧૯૪૫): નવલકથાકાર. જન્મ સુરતમાં. ૧૯૬૭માં રસાયણશાસ્ત્રના વિષય સાથે બી.એસસી. સુરતની ધ સુરત પીપલ્સ કો. ઑ. બૅન્કમાં સબ-ઑફિસર. એમની નવલકથા ‘રંકરાય રં...")
- 07:20, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉપાધ્યાય સિદ્ધિમુનિ (Created page with "ઉપાધ્યાય સિદ્ધિમુનિ: સદ્બોધક પદ્યકૃતિઓ અને મહાન ભક્તોના જીવનની પ્રસંગકથાઓના સંચયરૂપ પુસ્તક ‘સદાચાર અને સુખ' (૧૯૪૬)ના કર્તા.")
- 07:19, 11 March 2023 Meghdhanu talk contribs created page શંકરલાલ જી. ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય શંકરલાલ જી., ‘શિશુ': સ્વામી શ્રી ચિન્મયાનંદજીના પદ્યમાં લખાયેલા જીવનવૃત્તાંત ‘ઋણમુક્તિ' (૧૯૪૬)ના કર્તા.")
- 07:18, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉપાધ્યાય વિવેકવિજય (Created page with "ઉપાધ્યાય વિવેકવિજય (૧૯૦૭): ચોવીસ તીર્થંકરોનાં સ્તવનો, ગહૂંલીઓ, ગરબાઓ તથા મહાવીર સ્વામીનું પારણું વગેરે કૃતિઓનો સંગ્રહ ‘અભિનવ સ્તવન ગહૂંલીસંગ્રહ' (૧૯૩૯)ના કર્તા.")
- 07:17, 11 March 2023 Meghdhanu talk contribs created page વાસુદેવ નાથાલાલ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય વાસુદેવ નાથાલાલ (૧૪-૨-૧૯૪૩): નવલકથાકાર. બી.એ., બી.એડ્. કંકાવટી (તા. ધ્રાંગધ્રા)ની શાળામાં આચાર્ય. એમણે ‘મંગલ સૂત્ર' (૧૯૭૬), ‘તૂટ્યો બંધ – વહ્યાં પૂર’, ‘સંજોગ', ‘ઝૂરતી ઝંખના' વગેરે ન...")
- 07:16, 11 March 2023 Meghdhanu talk contribs created page વામનભાઈ પી. ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય વામનભાઈ પી. (૩૦-૧-૧૯૨૦, ૧૦-૭-૧૯૭૭): કવિ. જન્મ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. વ્યવસાયે આયુર્વેદ તબીબ. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘વામન કવન’ (૧૯૭૭) મળ્યો છે.")
- 07:05, 11 March 2023 Meghdhanu talk contribs created page રામચંદ્ર એમ. ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય રામચંદ્ર એમ.: સુબોધ અને રસિક શૈલીમાં લખાયેલી સામાજિક નવલકથા ‘નિર્દોષનાં રુદન' (૧૯૩૫)ના કર્તા.")
- 07:03, 11 March 2023 Meghdhanu talk contribs created page રવિ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય રવિ: પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ ‘ઉરના સૂર’ (૧૯૬૧)ના કર્તા.")
- 07:01, 11 March 2023 Meghdhanu talk contribs created page રણધીર ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય રણધીર: શ્રી અરવિંદ વિશેનું ચરિત્રાત્મક પુસ્તક ‘પ્રગટ્યા અંતર્યામી’ અને ‘સમગ્ર જીવન યોગ છે’ તથા સત્ અસત્ના સંઘર્ષોની મહાકથાના નાયક અર્જુનનું ચરિત્રાલેખન કરતું પુસ્તક ‘...")
- 07:00, 11 March 2023 Meghdhanu talk contribs created page યશવંત હરિ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય યશવંત હરિ: ‘પ્રણયત્રિપૂટી યાને ભાગ્યરેખા’ નવલકથાના કર્તા.")
- 06:39, 11 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ અમથાભાઈ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય મોહનલાલ અમથાભાઈ: ચતુરંકી નાટક ‘જગદેકચન્દ્ર-વિશાલાક્ષી' (અન્ય સાથે, ૧૮૯૪)ના કર્તા.")
- 06:38, 11 March 2023 Meghdhanu talk contribs created page મોતીરામ દલપતરામ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય મોતીરામ દલપતરામ: ‘સતી ચિંતામણી સ્વયંવર આખ્યાન' (૧૮૯૯)ના કર્તા.")
- 06:38, 11 March 2023 Meghdhanu talk contribs created page મનુભાઈ ડી. ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય મનુભાઈ ડી.: ક્વચિત્ દેશભક્તિને વિષય બનાવતી તેમ જ મંગલ ગીતો, પ્રાર્થના અને ગરબા સ્વરૂપમાં રચાયેલી કિશોરભોગ્ય પદ્યરચનાઓનો સંગ્રહ ‘સબરસ-ગીતસંગ્રહ (૧૯૬૩)ના કર્તા.")
- 06:37, 11 March 2023 Meghdhanu talk contribs created page મણિલાલ સુખરામ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય મણિલાલ સુખરામ: હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવતની કથાના સારને ગદ્ય-પદ્ય મિશ્ર ઢબે સંક્ષેપમાં રજૂ કરતી કૃતિ ‘ભાગવત-સાર' (૧૯૬૦)ના કર્તા.")
- 06:36, 11 March 2023 Meghdhanu talk contribs created page મણિલાલ વલ્લભદાસ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય મણિલાલ વલ્લભદાસ: પ્રાર્થના, સ્તુતિ, ભજન, આરતી જેવાં સ્વરૂપમાં કરેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘મણિવલ્લભ ભજનમાલિકા' (૧૯૬૮)ના કર્તા.")
- 06:35, 11 March 2023 Meghdhanu talk contribs created page ભૂપેન્દ્ર ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ભૂપેન્દ્ર: રમૂજપ્રધાન હળવી શૈલીના લેખસંગ્રહો ‘ત્રિકોણનો ચોથો ખૂણો' (મદનકુમાર મજમુદાર સાથે, ૧૯૭૩), ‘ત્રિકોણનો પાંચમો ખૂણો’ (મદનકુમાર મજમુદાર અને ઉપાબહેન મજમુદાર સાથે, ૧૯૮...")
- 06:34, 11 March 2023 Meghdhanu talk contribs created page ભાઈલાલ જમનાશંકર ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ભાઈલાલ જમનાશંકર: નવલકથા ‘દર્પણ અથવા સુશીલા-લીલા: ૧' (૧૯૧૩)ના કર્તા.")
- 06:33, 11 March 2023 Meghdhanu talk contribs created page બાપુજી દયાશંકર ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય બાપુજી દયાશંકર: પદ્યકૃતિ ‘નર્મદાજીનો ગરબો'ના કર્તા.")
- 06:31, 11 March 2023 Meghdhanu talk contribs created page ફૂલશંકર લાલભાઈ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ફૂલશંકર લાલભાઈ: પદ્યકૃતિ ‘વિદ્યાવિલાસી સુબોધમિત્ર વિલાસ’ના કર્તા.")
- 06:29, 11 March 2023 Meghdhanu talk contribs created page પ્રાણશંકર ભવાનીશંકર ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય પ્રાણશંકર ભવાનીશંકર: શ્રીમદ્ભગવદ્ગીતાનાં સારભૂત તત્ત્વોને પદ્યમાં ઉતારવાના પ્રયત્નમાં લખેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘ગીતાભજનો' (૧૯૪૩)ના કર્તા.")
- 06:29, 11 March 2023 Meghdhanu talk contribs created page પ્રતાપરાય ઇચ્છાશંકર ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય પ્રતાપરાય ઇચ્છાશંકર (૨૧-૯-૧૯૨૧): વાર્તાસંગ્રહ ‘સુવર્ણફૂલ’ (૧૯૫૬), નવલકથા ‘અંતર્ધ્યાન' (૧૯૫૭) તેમ જ અન્ય કૃતિ ‘સાક્ષાત્કાર’ (૧૯૫૨)ના કર્તા.")
- 06:27, 11 March 2023 Meghdhanu talk contribs created page નારણજી લક્ષ્મીરામ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામ: પદ્યમાં લખાયેલી ચરિત્રકૃતિ ‘શ્રી શારદામઠના શ્રી શંકરાચાર્ય મહારાજનું વૃત્તાંત' (૧૮૮૬)ના કર્તા.")
- 06:27, 11 March 2023 Meghdhanu talk contribs created page ઠાકોરરામ વલ્લભરામ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ઠાકોરરામ વલ્લભરામ: પદ્યકૃતિ ‘અર્જુનકુમાર શૂરા અભિમન્યુ નાટકનાં ગાયનો' (૧૮૮૯)ના કર્તા.")
- 06:26, 11 March 2023 Meghdhanu talk contribs created page જન્મશંકર વિશ્વનાશ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય જન્મશંકર વિશ્વનાશ: ‘ભારત ગૌરી' (૧૯૦૫) નવલકથાના કર્તા.")
- 06:26, 11 March 2023 Meghdhanu talk contribs created page જ. મ. ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય જ. મ.: ગાંધીજીની શૈક્ષણિક કારકિર્દીને આલેખતું પુસ્તક ‘મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક સિદ્ધિઓ’ના કર્તા.")
- 06:24, 11 March 2023 Meghdhanu talk contribs created page ગૌરીશંકર ત્રિભોવન ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ગૌરીશંકર ત્રિભોવન: પદ્યકૃતિઓ ‘નીલા, પ્રમીલા અને ઔરંગઝેબ નાટકનાં ગાયનો' (૧૯૦૭), ‘દારા અને ઔરંગઝેબ નાટકનાં ગાયનો' (૧૯૧૧), ‘મૃગલોચની નાટકનાં ગાયનો' (૧૯૧૧), ‘સ્વામી રામાનંદ નાટકન...")
- 06:21, 11 March 2023 Meghdhanu talk contribs created page ગોવિંદરામ જેરામ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ગોવિંદરામ જેરામ: ભગવાન સ્વામીનારાયણની સ્તુતિરૂપે લખાયેલી કૃતિ ‘શ્રીજી મહારાજના શ્લોકો તથા ગરબો’ (૧૮૯૬)ના કર્તા.")
- 06:21, 11 March 2023 Meghdhanu talk contribs created page ગોવિન્દ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ગોવિન્દ: રંગ અવધૂત મહારાજવિષયક પ્રશસ્તિપ્રધાન રચનાઓની પુસ્તિકા ‘અવધૂત સ્મરણ' (૧૯૪૭)ના કર્તા.")
- 06:20, 11 March 2023 Meghdhanu talk contribs created page ગણપતિશંકર ભાલચંદ્ર ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ગણપતિશંકર ભાલચંદ્ર, ‘પાપી ગણુ': ભજન પ્રકારની ૧૩૫ રચનાઓનો સંગ્રહ ‘પાગલ-પુકાર' (૧૯૫૮)ના કર્તા.")
- 06:18, 11 March 2023 Meghdhanu talk contribs created page ગણપતભાઈ રાઘવજીભાઈ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય ગણપતભાઈ રાઘવજીભાઈ, ધૂની' (૧૬-૧૦-૧૯૩૬): નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક. જન્મ અમરેલી જિલ્લાના ઈંગરોળામાં. વિનીત. આયુર્વેદ વિશારદ. પ્રાથમિક શિક્ષક. નવલકથા ‘જ્યોતિર્ધર' (૧૯૮૪),...")
- 06:17, 11 March 2023 Meghdhanu talk contribs created page કાંતિભાઈ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય કાંતિભાઈ (૬-૧૧-૧૯૧૯): જન્મસ્થળ નાનાવાડા. ૧૯૪૫માં બી.એ. વ્યવસાયે પુસ્તકવિક્રેતા. સળંગ બાળવાર્તાકૃતિ ‘સુખનાં સ્વપ્ન' (૧૯૫૧), ચરિત્રકૃતિ ‘વીરચંદભાઈ ગાંધીનું જીવનચરિત્ર' (૧૯૬૪)...")
- 06:16, 11 March 2023 Meghdhanu talk contribs created page કાશીરામ મગનલાલ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય કાશીરામ મગનલાલ: પદ્માવતીના સ્વયંવરની કથાને પદ્યમાં નિરૂપતી કૃતિ ‘પદ્માવતી સ્વયંવર નાટક' (૧૮૮૫)ના કર્તા.")
- 06:10, 11 March 2023 Meghdhanu talk contribs created page અમૃતલાલ ભાઈશંકર ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય અમૃતલાલ ભાઈશંકર, ‘અમરીશ': વૈષ્ણવ સંપ્રદાયને કેન્દ્રમાં રાખી લખાયેલી ભજન પ્રકારની પદ્યરચનાઓની પુસ્તિકા ‘શ્રી અમરીશ ભજનાવલી-૧' (૧૯૫૬)ના કર્તા.")
- 06:09, 11 March 2023 Meghdhanu talk contribs created page અમૃત મનસુખલાલ ઉપાધ્યાય (Created page with "ઉપાધ્યાય અમૃત મનસુખલાલ (૧૦-૩-૧૯૩૫): જન્મસ્થળ નાનાવાડા (જિ. સાબરકાંઠા). મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૬૦માં મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ સ્તરે પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે બી.એ., ત્ય...")
- 06:08, 11 March 2023 Meghdhanu talk contribs moved page ઉદાણી મહાસુખલાલ દુર્લભજી to મહાસુખલાલ દુર્લભજી ઉદાણી without leaving a redirect (Order Of Name and Surnae corrected)
- 06:07, 11 March 2023 Meghdhanu talk contribs moved page ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ to ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી without leaving a redirect (Order Of Name and Surnae corrected)
- 06:06, 11 March 2023 Meghdhanu talk contribs created page દેવીદાસ કાનજી ઉદેશી (Created page with "ઉદેશી દેવીદાસ કાનજીઃ પદ્યના ઉપયોગથી સંવાદઢબે લખાયેલી કૃતિ ‘સદ્ગુણ ચન્દ્રવદની' (૧૮૯૨)ના કર્તા.")
- 06:05, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ (Created page with "ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ, ‘ચંદ્રાપીડ’ (૨૪-૪-૧૮૯૨, ૨૬-૨-૧૯૭૪): નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ, પત્રકાર. જન્મ ટંકારામાં. વતન ગોંડલ. મૅટ્રિક પછી ગુજરાતી શાળામાં શિક્ષક. ૧૯૨૨માં ‘નવચે...")
- 06:03, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉદાણી મહાસુખલાલ દુર્લભજી (Created page with "ઉદાણી મહાસુખલાલ દુર્લભજી (૨૪-૫-૧૯૧૨): કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૩૨માં મૅટ્રિક. જયંત ઇન્ડસ્ટ્રીઝ સોલ્વન્ટ પ્લાન્ટ (વેજિટેબલ ઘી-ઉત્પાદક)માં મૅનેજર. ‘પુષ્પ પચ્ચાસ પાંખડીનું' (૧૯૮૫) ઊર્મિક...")
- 06:02, 11 March 2023 Meghdhanu talk contribs created page અરદેશર શાપુરજી ઉદવાડિયા (Created page with "ઉદવાડિયા અરદેશર શાપુરજી: ‘પરમાત્માને પામ’ના કર્તા.")
- 06:01, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉત્તમરાય ભગવાનદાસ (Created page with "ઉત્તમરાય ભગવાનદાસ: કાવ્યપુસ્તક ‘સદ્બોધ ચિતવનમાળા’ના કર્તા.")
- 06:01, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉત્તમચંદ ઉમેદચંદ (Created page with "ઉત્તમચંદ ઉમેદચંદ: રાવસાહેબ રઘુનાથરાવજીને અંજલિરૂપે લખાયેલી પદ્યકૃતિ ‘દિલગીરીનો દેખાવ’ (ચમનલાલ નરસિંહદાસ સાથે, ૧૮૭૫), મુખ્યત્વે પ્રણય તેમ જ ક્વચિત્ ધર્મને નિમિત્ત બનાવી મોટે ભાગ...")
- 06:00, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉજ્જ્વલકુમારીબાઈ (Created page with "ઉજ્જ્વલકુમારીબાઈ: જૈન સાંપ્રદાયિક પરંપરાની પદ્યશૈલીમાં રચાયેલી આત્મકલ્યાણને લક્ષ્ય બનાવતી પદ્ય-પુસ્તિકા ‘ઉજ્જ્વલ કાવ્યકુસુમો' (૧૯૪૧)નાં કર્તા.")
- 05:59, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉગારામ (Created page with "ઉગારામ (૧૯૨૮, ૧૯૬૮): કવિ. ગોંડલ નજીકના બાંદરા ગામના વતની. દિવસે મહેનત-મજૂરી અને રાત્રે ધર્મપત્ની સોનામા સાથે ભજનમંડળી ચલાવી ઉપદેશ-પ્રવૃત્તિ. એમના નામે કેટલાંક ભજન મળે છે.")
- 05:58, 11 March 2023 Meghdhanu talk contribs created page ઈસા આહમદ કાજી (Created page with "ઈસા આહમદ કાજી: રહસ્યકથા ‘બે ભેદી ઉર્ફે ભરમભર્યો ડિટેક્ટિવ' (૧૯૨૧)ના કર્તા.")
- 05:57, 11 March 2023 Meghdhanu talk contribs created page ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહંમદ (Created page with "ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહંમદ, ‘નસીર ઈસ્માઈલી', ‘ઝુબીન’ (૧૨-૮-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ હિંમતનગરમાં. વતન ધોળકા. ૧૯૬રમાં મૅટ્રિક, ૧૯૬૭માં બી.કૉમ., ૧૯૬૯માં એમ.કૉમ., ૧૯૭૩માં એલએલ.બી....")
- 05:56, 11 March 2023 Meghdhanu talk contribs created page ઈસમાઈલ મહંમદ (Created page with "ઈસમાઈલ મહંમદઃ રહસ્યકથા ‘સફરી બીબી અથવા ભેદી સુંદરીનાં ભેદી કાવતરાં’ (૧૯૧૬)ના કર્તા.")
- 05:54, 11 March 2023 Meghdhanu talk contribs created page ઈશ્વરલાલ વસંતલાલ કાંતિલાલ (Created page with "ઈશ્વરલાલ વસંતલાલ કાંતિલાલ: જીવનવિષયક સુવિચારો સ્વરૂપનું ચિંતનાત્મક ગદ્ય રજૂ કરતાં પુસ્તકો ‘જીવન જીવવા જેવું છે' (૧૯૬૦) અને ‘જીવનવૈભવ' (૧૯૬૯)ના કર્તા.")