All public logs

Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).

Logs
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)
  • 06:11, 12 March 2023 Meghdhanu talk contribs created page વાઘજી આશારામ ઓઝા (Created page with "ઓઝા વાઘજી આશારામ (૧૮૫૦, ૧૮૯૬): નાટ્યલેખક. વતન મોરબી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ધોરાજી અને ગોંડલમાં. રાજકોટની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મોરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક. ના...")
  • 06:10, 12 March 2023 Meghdhanu talk contribs created page લલ્લુભાઈ કાળિદાસ ઓઝા (Created page with "ઓઝા લલ્લુભાઈ કાળિદાસ (૧૮૬૦, –): કવિ, નાટ્યકાર, વતન મહુવા. દશ વર્ષ શિક્ષણકાર્ય કર્યા પછી સથરા ગામે ત્રિભુવન કરમશીનો પરિચય થતાં મુંબઈમાં વસવાટ. દલપતરીતિના આ કવિએ ‘હુન્નરખાનની ચડાઈ’ની...")
  • 06:09, 12 March 2023 Meghdhanu talk contribs created page લક્ષ્મીશંકર પોપટભાઈ ઓઝા (Created page with "ઓઝા લક્ષ્મીશંકર પોપટભાઈ: નવલકથા ‘કિશોરીની કુશળતા’ (૧૯૧૭)ના કર્તા.")
  • 06:08, 12 March 2023 Meghdhanu talk contribs created page રૂપશંકર ઉદયશંકર ઓઝા (Created page with "ઓઝા રૂપશંકર ઉદયશંકર, ‘પાન્થ', ‘સંચિત્' (૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨): કવિ અને નાટ્યકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડમાં. વતન ગોંડલ. અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ. સોળ વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી છાપ...")
  • 06:06, 12 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ ગૌરીશંકર ઓઝા (Created page with "ઓઝા રતિલાલ ગૌરીશંકર, કવિ કુન્ડલાકર' (૪-૪-૧૯૩૦): ‘સમરાંગણનો સાદ’, ‘ભક્તો ને ભગવાન’, ‘સતી કલાવતીનું આખ્યાન' (૧૯૫૯) વગેરે પુસ્તકના કર્તા.")
  • 06:04, 12 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ કરુણાશંકર ઓઝા (Created page with "ઓઝા રતિલાલ કરુણાશંકર: ‘પ્રણવનાદ' (૧૯૨૦), ‘કમાણીની કળા’ (૧૯૪૪), ‘કચ્છના સંત અબજી બાપા' (૧૯૪૫), ‘સ્વામી ભાસ્કરાનંદજી અને વિજયકૃષ્ણ ગોસ્વામી', ‘જીવનગીતા' (૧૯૪૯) જેવી રચનાઓના કર્તા.")
  • 06:04, 12 March 2023 Meghdhanu talk contribs created page મૂળજી આશારામ ઓઝા (Created page with "ઓઝા મૂળજી આશારામ (—, ૧૯૧૯): નાટ્યકાર. વાઘજી આશારામ ઓઝાના નાનાભાઈ. ૧૮૭૯માં સ્થપાયેલી ‘મોરબી આર્ય સુબોધ નાટક મંડળી' માટે એમણે લખેલું, કૃષ્ણ-રુકિમણીના ભક્ત રાજા અંબરીષ અને દુર્વાસા મુન...")
  • 06:03, 12 March 2023 Meghdhanu talk contribs created page મુગટલાલ ઓઝા (Created page with "ઓઝા મુગટલાલ: નાટ્યકૃતિ ‘કર્મસંજોગ’ (અન્ય સાથે, ૧૯૩૨)ના કર્તા")
  • 06:02, 12 March 2023 Meghdhanu talk contribs created page મંગળજી હરજીવન ઓઝા (Created page with "ઓઝા મંગળજી હરજીવન (૧૮૭૦, ૧૯૫૨): સંપાદક. જન્મ મહુવામાં. પ્રાથમિક શિક્ષણ મહુવા અને ગઢડામાં. ૧૮૮૬-૧૮૮૯ દરમિયાન રાજકોટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ. રાજકોટની મેલ ટ્રેનિંગ કૉલ...")
  • 06:01, 12 March 2023 Meghdhanu talk contribs created page મયાશંકર જટાશંકર ઓઝા (Created page with "ઓઝા મયાશંકર જટાશંકર: રસિક, બોધદાયક નવલકથા ‘કિશોરી-૧' (૧૯૦૩)ના કર્તા.")
  • 06:00, 12 March 2023 Meghdhanu talk contribs created page મફત જીવરામ ઓઝા (Created page with "ઓઝા મફત જીવરામ (૧-૩-૧૯૪૪): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી–હિન્દી વિષયો...")
  • 05:59, 12 March 2023 Meghdhanu talk contribs created page મકનજી નાથુભાઈ ઓઝા (Created page with "ઓઝા મકનજી નાથુભાઈ: ‘સંસારનીતિ માર્ગદર્શક’ (૧૮૯૬)ના કર્તા.")
  • 05:59, 12 March 2023 Meghdhanu talk contribs created page બાબુભાઈ કે. ઓઝા (Created page with "ઓઝા બાબુભાઈ કે.: નાટ્યલેખક. એમના ત્રિઅંકી નાટક ‘સિંહાસનનો શોખ' (૧૯૩૮)માં હુમાયુના મોગલકાળની ઐતિહાસિક ઘટના કેન્દ્રમાં છે. ઉત્તરાર્ધમાં નાટકનાં ગાયનો છે. ઉત્તરાર્ધમાં નાટકનાં ગાયનો...")
  • 05:57, 12 March 2023 Meghdhanu talk contribs created page પ્રભાશંકર માહેશ્વર ઓઝા (Created page with "ઓઝા પ્રભાશંકર માહેશ્વર: પદ્યકૃતિ ‘સ્વયંસ્ફૂરણા: ૧' (૧૯૬૦)ના કર્તા.")
  • 05:56, 12 March 2023 Meghdhanu talk contribs created page ધનવંત પ્રીતમરાય ઓઝા (Created page with "ઓઝા ધનવંત પ્રીતમરાય (ર૩-૯-૧૯૧૨): ચરિત્રકાર અને નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું વસાવડ ગામ. વતન રાજકોટ. જૂનાગઢ અને અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ લઈ બીએસ.સી. થોડો વખત સ્વાતંત્ર્ય-આંદોલનમ...")
  • 05:54, 12 March 2023 Meghdhanu talk contribs created page દિવ્યકાન્ત ઓઝા (Created page with "ઓઝા દિવ્યકાન્ત: ‘અડવો’ (૧૯૭૩), ‘અંધેરનગરી' (૧૯૭૩), ‘ભોળા ભટ્ટ' (૧૯૭૩) તથા ‘રાજા નાગોડિયો' (૧૯૭૩) વગેરે બાળવાર્તાઓના કર્તા.")
  • 05:53, 12 March 2023 Meghdhanu talk contribs created page દિગન્ત બાલચંદ્ર ઓઝા (Created page with "ઓઝા દિગન્ત બાલચંદ્ર (રપ-૧૦-૧૯૩૯): નવલકથાકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ‘નવા પડકાર’, ‘ચિત્રરંજન’ તથા ‘આજ’ના તંત્રી. અત્યારે ‘જનસત્તા’ના કો-ઓડિનેટર તંત્રી. સાંપ્રત સમયના વાતાવરણને આલેખ...")
  • 05:52, 12 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ મંગળજી ઓઝા (Created page with "ઓઝા જયંતીલાલ મંગળજી (૧૧-૧૨-૧૮૯૨, ૧૯૬૯): જીવનચરિત્રલેખક તથા બાળનાટ્યકાર. જન્મ જામનગરમાં. વતન વાંકાનેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ૧૯...")
  • 14:49, 11 March 2023 Meghdhanu talk contribs created page છેલશંકર છગનલાલ ઓઝા (Created page with "ઓઝા છેલશંકર છગનલાલ, ‘ચમન ઉનાકર': નાગર જ્ઞાતિના ઉત્કર્ષનાં પદ્યો તેમ જ ઉત્તરાર્ધમાં દોહરાશૈલીમાં કુટુંબીજનોનો પરિચય આપતી કૃતિ ‘પરિચય' (૧૯૫૫)ના કર્તા.")
  • 14:48, 11 March 2023 Meghdhanu talk contribs created page ચુનીલાલ જયશંકર ઓઝા (Created page with "ઓઝા ચુનીલાલ જયશંકર: ચરિત્રનાયકના જીવન અને સાહિત્યનો તથા કાર્યને પ્રમાણભૂત પરિચય આપતો અને અધ્યાત્મની વિશદ છતાં સરળ ભાષામાં ચર્ચા કરતો ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી' (૧૯૪૭) ચરિત્રગ્રંથ,...")
  • 14:47, 11 March 2023 Meghdhanu talk contribs created page ચંદ્રકાન્ત મંગળજી ઓઝા (Created page with "ઓઝા ચંદ્રકાન્ત મંગળજી: કવિ બેટાદકરની ‘રાસતરંગિણી’ની રચનાધાટીને અનુસરતી રચના ‘રાસમણિ' (૧૯૨૭), સ્ત્રીજીવનના આદર્શોને વણી લેતી કૃતિઓનો સંગ્રહ ‘રાસેશ્વરી' (૧૯૩૦), ‘રાસગંગા' (૧૯૩૯), ‘રાસ...")
  • 14:46, 11 March 2023 Meghdhanu talk contribs created page ચંદુલાલ શંકરલાલ ઓઝા (Created page with "ઓઝા ચંદુલાલ શંકરલાલ, ‘ચંદુ મહેસાનવી' (૫-૯-૧૯૪૪): કવિ. જન્મ મહેસાણા જિલ્લાના ચાણસ્મામાં. બી.એ., એલએલ.બી. સુરેન્દ્રનગરમાં મેજિસ્ટ્રેટ. ‘તારી ગલીમાં' (૧૯૭૫), ‘હઝલ કભી કભી' (૧૯૮૦), ‘પડછાયા' (૧૯૮...")
  • 14:44, 11 March 2023 Meghdhanu talk contribs created page ગણપતરામ વેણીલાલ ઓઝા (Created page with "ઓઝા ગણપતરામ વેણીલાલ: ‘સોક્રેટીસનું ચરિત્ર' (૧૮૭૫) તથા ‘જ્યોર્જ વૉશીંગ્ટન અને વિલિયમ ટેલનાં ચરિત્ર' (૧૮૪૦)ના કર્તા.")
  • 14:43, 11 March 2023 Meghdhanu talk contribs created page કાશીરામ ભાઈશંકર ઓઝા (Created page with "ઓઝા કાશીરામ ભાઈશંકર, ‘પ્રેમી’ (9-2-1886, 1954): કવિ, નવલકથાકાર, ચરિત્રકાર, વતન-જન્મસ્થળ પાલીતાણા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે પાલીતાણા અને ભાવનગરમાં. 1914થી 1922 વડોદરાના ‘હિન્દવિજય’ સ...")
  • 14:41, 11 March 2023 Meghdhanu talk contribs created page કરુણાશંકર ગિરજાશંકર ઓઝા (Created page with "ઓઝા કરુણાશંકર ગિરજાશંકર: ‘કરુણાકૃત્ય કવિતા' (૧૯૭૨) ઉપરાંત શિવશક્તિની સ્તુતિ વિશેનાં પુસ્તકો ‘કરુણા રસ્સ' (૧૮૮૪) અને ‘શિવશક્તિનાં પ્રભાતિયાં’ તથા ‘વઉઠાના મેળાનું વરણન-ગરબો’ (૧૮૮૧)ન...")
  • 14:40, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉમિયાશંકર નથુભાઈ ઓઝા (Created page with "ઓઝા ઉમિયાશંકર નથુભાઈ: કરુણપ્રશસ્તિકાવ્યો ‘બાવાજી રાજવિરહ' (૧૮૯૦) તથા ‘મિત્રવિરહ' (૧૮૯૧) અને ‘સદ્બોધ વાર્તાસંગ્રહ’ના કર્તા.")
  • 14:39, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉછરંગરાય કેશવરાય ઓઝા (Created page with "ઓઝા ઉછરંગરાય કેશવરાય (પ-૯-૧૮૯૦, ૬-૮-૧૯૫૭): નવલકથાકાર, પત્રકાર. વતન-જન્મસ્થળ જૂનાગઢ. પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ધ્રાંગધ્રામાં તથા માધ્યમિક શિક્ષણ વેરાવળ અને જૂનાગઢમાં. જૂનાગઢની બહાઉદ...")
  • 14:38, 11 March 2023 Meghdhanu talk contribs created page હલુભાઈ ઓઘડવાળા (Created page with "ઓઘડવાળા હલુભાઈ: જૈન ધર્મનાં વિવિધ પ્રકારનાં સ્તવનોનો સંગ્રહ ‘જૈન નવીન ગાયનસંગ્રહ' (૧૮૯૯)ના કર્તા.")
  • 14:37, 11 March 2023 Meghdhanu talk contribs created page બમનશા નસરવાનજી ઍંટી (Created page with "ઍંટી બમનશા નસરવાનજીઃ હાસ્યપ્રધાન વાર્તા ‘ગુલની ભૂલ ને ભૂલનો ભોગ’ (૧૮૯૪) તેમ જ નવલકથા ‘નશીબ' (બી.આ. ૧૮૯૪)ના કર્તા.")
  • 14:36, 11 March 2023 Meghdhanu talk contribs created page એસ્થર ખીમચંદ (Created page with "એસ્થર ખીમચંદ : અેસ્થર ખીમચંદ: પ્રથમ ખ્રિસ્તી ગુજરાતી સ્ત્રી-કવિ. દલપતરીતિને અનુસરતા તેમના કાવ્યપુસ્તક ‘સદ્બોધકાવ્ય’ (૧૮૯૫)માં ખ્રિસ્તી ધર્મની મહત્તા વર્ણવતાં અને સાંસારિક વ્યવહ...")
  • 14:29, 11 March 2023 Meghdhanu talk contribs created page એસ. વી. સી. (Created page with "એસ. વી. સી.: ‘ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર’ના કર્તા.")
  • 14:29, 11 March 2023 Meghdhanu talk contribs created page એસ. પી. વી. (Created page with "એસ. પી. વી.: રસવાહી શૈલીમાં લખાયેલી વાર્તાઓનો સંચય ‘ફોનના ફજેતા’ના કર્તા.")
  • 14:28, 11 March 2023 Meghdhanu talk contribs created page એસ. એમ. (Created page with "એસ. એમ.: કથાકૃતિ ‘ગરીબીનો ગજબ’ના કર્તા.")
  • 14:28, 11 March 2023 Meghdhanu talk contribs created page એમ. એસ. એસ. (Created page with "એમ. એસ. એસ.: કુતૂહલપ્રેરક રસિક વાર્તાઓ ‘ધારેલામાં ધૂળ', ‘સજાત ને સાચ્ચી’ તથા ‘મહોબત કે મુશીબત’ના કર્તા.")
  • 14:27, 11 March 2023 Meghdhanu talk contribs created page એમ. એમ. વી. (Created page with "એમ. એમ. વી.: ચરિત્રલક્ષી અને ધર્મબોધક નાટક ‘દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ' (૧૯૪૭) તથા ધાર્મિક પ્રસંગોને આધારે રચાયેલા સંવાદોનો સંચય ‘ધાર્મિક સંવાદ' (૧૯૭૩)ના કર્તા.")
  • 14:26, 11 March 2023 Meghdhanu talk contribs created page એમ. આર. એમ. (Created page with "એમ. આર. એમ.: પારસી શૈલીની રસવાહી વાર્તા ‘કુંવારીનો રંડાપો’ના કર્તા.")
  • 14:26, 11 March 2023 Meghdhanu talk contribs created page એમ. આર. (Created page with "એમ. આર.: વાર્તાઓ ‘ગરીબીની સૂગ’ અને ‘ચંડાળચોકડી’ના કર્તા.")
  • 14:25, 11 March 2023 Meghdhanu talk contribs created page સોહરાબજી ખુરસેદજી ઍન્જિનિયર (Created page with "ઍન્જિનિયર સોહરાબજી ખુરસેદજી: પારસીશાઈ ગુજરાતીમાં છત્રીસ પાનાંની વીરરસપ્રધાન ‘ગુજરાતી નોવેલ' (૧૮૬૮) તેમ જ ‘કવિ ભગવાનદાસ ઉર્ફે ભાઉ મોરજનું જન્મચરિત્ર’ (૧૮૯૬)ના કર્તા.")
  • 14:24, 11 March 2023 Meghdhanu talk contribs created page બેપ્સી ઍન્જિનિયર (Created page with "ઍન્જિનિયર બેપ્સી: પ્રેરણાદાયક જીવનચરિત્રનાં પુસ્તકો ‘લાખેણા જીવનપ્રસંગો' (૧૯૭૯) અને ‘ગુરુ નાનકની વાતો' (૧૯૮૦)ના કર્તા")
  • 14:24, 11 March 2023 Meghdhanu talk contribs created page જહાંગીર મ. ઍન્જિનિયર (Created page with "ઍન્જિનિયર જહાંગીર મ.: પારસી સમાજનાં ચિત્રો રજૂ કરતી હાસ્યપ્રધાન લઘુનાટિકાઓનો સંગ્રહ ‘ત્રણ નાટકો' (૧૯૫૫)ના કર્તા.")
  • 14:23, 11 March 2023 Meghdhanu talk contribs created page જહાંગીર ડી. ઍન્જિનિયર (Created page with "ઍન્જિનિયર જહાંગીર ડી., ‘રહેબર’: ‘ખૂબસૂરત ખવીસ’, ‘ગોરી નાગણ’, ‘જરથોસ્તી જીગર’ જેવાં નાટકોના કર્તા.")
  • 14:19, 11 March 2023 Meghdhanu talk contribs created page ગોરધનદાસ ડાહ્યાભાઈ ઍન્જિનિયર (Created page with "ઍન્જિનિયર ગોરધનદાસ ડાહ્યાભાઈ (૨૯-૧-૧૮૯૦, –): કવિ, અનુવાદક. જન્મ સારોલીમાં. વતન સુરત. ૧૯૦૯માં મૅટ્રિક. ૧૯૧૭માં ઍલ્ફિન્સ્ટન અને વિલ્સન કૉલેજમાંથી બી.એ., ૧૯૨૧માં એલએલ.બી., ૧૯૨૬થી સોલિસીટર.")
  • 14:18, 11 March 2023 Meghdhanu talk contribs created page ગુલ જહાંગીર ઍન્જિનિયર (Created page with "ઍન્જિનિયર ગુલ જહાંગીર: ‘નિર્દોષ કે દોષિત' નવલકથાનાં કર્તા.")
  • 14:17, 11 March 2023 Meghdhanu talk contribs created page કેકોબાદ હીરજીભાઈ ઍન્જિનિયર (Created page with "ઍન્જિનિયર કેકોબાદ હીરજીભાઈ: ‘રેકલેસન પર રકાસ' (૧૯૨૮)નવલકથાના કર્તા.")
  • 14:16, 11 March 2023 Meghdhanu talk contribs created page કાવસજી ડી. ઍન્જિનિયર (Created page with "ઍન્જિનિયર કાવસજી ડી.: ત્રિઅંકી નાટક ‘ફરેબી જાળ’ (૧૯૩૫) અને ‘ધરમી ગુનાહગાર’ના કર્તા.")
  • 14:15, 11 March 2023 Meghdhanu talk contribs created page એન. બી. એલ. (Created page with "એન. બી. એલ.: નવલકથા ‘તકોબરીનો તોજશ’ (૧૯૩૯)ના કર્તા.")
  • 14:15, 11 March 2023 Meghdhanu talk contribs created page એદલજી નસરવાનજી (Created page with "એદલજી નસરવાનજી: પદ્યકૃતિ ‘વિધવાની અરજી’ (૧૮૫૯), દ્વિઅંકી નાટક ‘છેલબટાઉ અને મોહનારાણી' (૧૮૮૧) તથા ‘કલગી ગાયનસંગ્રહ’ના કર્તા.")
  • 14:14, 11 March 2023 Meghdhanu talk contribs created page મેહેરબાનુ ફિરોજશાહ એડનવાળા (Created page with "એડનવાળા મેહેરબાનુ ફિરોજશાહ: કાળા મહેલની રૂપસુંદરી યાને પાયો માલ પાદશાહનો' (૧૯૦૮), ‘સુંદર ઝામોરા', ‘શાહજાદી ઝીના’, ‘દામાવંદનો કિલ્લો’, ‘નામાંકિત નારીઓ', ‘આગલા જમાનાનો ફિલસૂફ’ વગેરે મ...")
  • 14:13, 11 March 2023 Meghdhanu talk contribs created page મીનુ દોરાબ એડનવાળા (Created page with "એડનવાળા મીનુ દોરાબ (૨૧-૧૦-૧૯૨૭): નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં અમેરિકાની નૉર્થ-વેસ્ટર્...")
  • 14:12, 11 March 2023 Meghdhanu talk contribs created page નૂરભાઈ સમસુદ્દીન એડનવાળા (Created page with "એડનવાળા નૂરભાઈ સમસુદ્દીન (૧૯૧૪): ‘સમાજ અને સમસ્યા’ (૧૯૩૯) તથા ‘મનનાં મોતી' (૧૯૭૧)ના કર્તા.")
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)