All public logs

Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).

Logs
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)
  • 06:30, 12 March 2023 Meghdhanu talk contribs created page ઇબ્રાહિમ હસન કટારિયા (Created page with "કટારિયા ઇબ્રાહિમ હસન (૧૭-૮-૧૯૨૬): કવિ. જન્મસ્થળ ધોરાજી. છ ધોરણ સુધી અભ્યાસ. શિક્ષક. એમણે કાવ્યસંગ્રહ ‘અજોડ' (૧૯૭૦) આપ્યો છે.")
  • 06:29, 12 March 2023 Meghdhanu talk contribs created page પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છી (Created page with "કચ્છી પ્રીતમલાલ નૃસિંહલાલ: ‘તુલનાત્મક ભાષાશાસ્ત્ર' (૧૯૨૦)ના કર્તા.")
  • 06:28, 12 March 2023 Meghdhanu talk contribs created page ધ્રુવકુમાર કચ્છી (Created page with "કચ્છી ધ્રુવકુમાર (૮-૧૦-૧૯૨૧): વાર્તાકાર. જન્મ જૂનાગઢમાં ૧૯૪૨માં બી.કૉમ., ૧૯૪૬માં એલએલ.બી. સહાયક વેચાણવેરા કમિશનર. એમણે ‘વારસો' (૧૯૫૧) અને ‘વિધિના લેખ’ (૧૯૬૨) જેવા વાર્તાસંગ્રહો તેમ જ લે...")
  • 06:27, 12 March 2023 Meghdhanu talk contribs created page જયસુખલાલ ભગવાનદાસ કચ્છી (Created page with "કચ્છી જયસુખલાલ ભગવાનદાસઃ ગિરનારયાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારષટ્વિષિ' (૧૮૮૫)ના કર્તા.")
  • 06:26, 12 March 2023 Meghdhanu talk contribs created page રતન બે. કકલ્યા (Created page with "કકલ્યા રતન બે.: એક રાજપૂત વીરાંગનાએ પતિના અપમૃત્યુના વેરની કરેલ વસૂલાતનું નિરૂપણ કરતી વાર્તા ‘વીર વનિતા’ (૧૯૩૭)ના કર્તા.")
  • 06:25, 12 March 2023 Meghdhanu talk contribs created page ઓશીંગણ (Created page with "ઓશીંગણ: ‘આત્મજ્ઞાનનાં ભજન’ (બે ભાગ)ના કર્તા.")
  • 06:24, 12 March 2023 Meghdhanu talk contribs created page છગનલાલ નરોત્તમદાસ ઓરપાડી (Created page with "ઓરપાડી છગનલાલ નરોત્તમદાસ: ‘શ્રીનાથદ્વારા ગરબાવળી’ (૧૮૯૬)ના કર્તા.")
  • 06:23, 12 March 2023 Meghdhanu talk contribs created page અરવિંદ જયંતીલાલ ઓધારિયા (Created page with "ઓધારિયા અરવિંદ જયંતીલાલ, ‘રાહી ઓધારિયા’ (૨૧-૩-૧૯૪૬): કવિ. જન્મ ભાવનગરમાં. એમ.એ., બી.એડ્. આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ભાવનગરમાં શિક્ષક. ‘આભ વસ્યું આંખોમાં’ (૧૯૭૮) અને ‘તમે કહો તે’ (૧૯૮૨) એમના કાવ્ય...")
  • 06:22, 12 March 2023 Meghdhanu talk contribs created page ઓધવદાસજી (Created page with "ઓધવદાસજી (૧૮૮૯, ૧૪-૧-૧૯૫૬): કવિ. જન્મ અબડાસા (કચ્છ)માં. શંકરાનંદજીની ગાદીના પૂર્ણકામજી પછીના સંચાલક. ઈશ્વરનગર ગુરુકુળના સંસ્થાપક. એમણે ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં પદરચના કરી છે.")
  • 06:20, 12 March 2023 Meghdhanu talk contribs created page હૃદયકાન્ત ઓઝા (Created page with "ઓઝા હૃદયકાન્ત: સમાજ અને કુટુંબની જડતા, મલિનતા ને ક્રૂરતા સામે બંડ પોકારતી પાંચ નવલિકાઓનો સંગ્રહ ‘જલતી જ્યોત’ (૧૯૩૫), જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને એમ. એન. રૉયનો ચરિત્રગ્રંથ ‘ત્...")
  • 06:20, 12 March 2023 Meghdhanu talk contribs created page સુહાસ અજયભાઈ ઓઝા (Created page with "ઓઝા સુહાસ અજયભાઈ (૨૫-૧૧-૧૯૩૬): નવલકથાકાર. જન્મ ખંભાતમાં. ૧૯૫૭માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના વિષયો સાથે બી.એ. ત્યાંથી જ, એ જ વિષયો સાથે ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૮થી...")
  • 06:16, 12 March 2023 Meghdhanu talk contribs created page સુરેશ દામોદરદાસ ઓઝા (Created page with "ઓઝા સુરેશ દામોદરદાસ (૧૧-૩-૧૯૩૭): બાળસાહિત્યકાર, નવલિકાકાર. જન્મ સૌરાષ્ટ્રના ચૂડા ગામમાં. અભ્યાસ ભાવનગરમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૦માં ઇન્ટરમિડિએટ ચિત્રની પરીક્ષામાં ઉત્તીર્ણ. ૧૯૬૪મ...")
  • 06:15, 12 March 2023 Meghdhanu talk contribs created page શાંતિલાલ સારાભાઈ ઓઝા (Created page with "ઓઝા શાંતિલાલ સારાભાઈ: કેટલીક અનૂદિત રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ ‘રસધારા' (૧૯૨૪), ઉપરાંત ‘ગુજરાતી–અંગ્રેજી સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૦) તેમ જ બાળશૈલીમાં ઉતારેલી શુકનાસ પોપટ દ્વારા કહે...")
  • 06:14, 12 March 2023 Meghdhanu talk contribs created page શામજી વિશ્વનાથ ઓઝા (Created page with "ઓઝા શામજી વિશ્વનાથ: ‘બોધપત્રિકા' (૧૮૯૪), ‘હરિચરિત્ર' (૧૮૯૮), ‘શિવમાહાત્મ્ય' તથા ‘ઋતુવિલાસ' વગેરે ધાર્મિક તથા સાંસારિક પ્રસંગને નિરૂપતી પદ્યકૃતિઓના કર્તા.")
  • 06:14, 12 March 2023 Meghdhanu talk contribs created page શશિન્ નટવરલાલ ઓઝા (Created page with "ઓઝા શશિન્ નટવરલાલ (૩-૨-૧૯૨૪): કવિ, વિવેચક, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૪૬માં એમ.એ. ૧૯૪૮થી પૂનાની ફર...")
  • 06:12, 12 March 2023 Meghdhanu talk contribs created page વ્રજલાલ મોહનલાલ ઓઝા (Created page with "ઓઝા વ્રજલાલ મોહનલાલ (૨૩-૯-૧૯૦૯): કવિ, બાળસાહિત્યકાર. જન્મ ખેરાળુમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂનામાં. ૧૯૪૦માં પી.ટી.સી. પૂનાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક. ૧૯૩૯થી ૧૯૪૧ દરમ...")
  • 06:12, 12 March 2023 Meghdhanu talk contribs created page વીરમતી કાલિદાસ ઓઝા (Created page with "ઓઝા વીરમતી કાલિદાસ: અહિંસાનું મહત્ત્વ નિર્દેશતું નાટક ‘અંતિમ ત્યાગ' (૧૯૫૧)નાં કર્તા.")
  • 06:11, 12 March 2023 Meghdhanu talk contribs created page વાઘજી આશારામ ઓઝા (Created page with "ઓઝા વાઘજી આશારામ (૧૮૫૦, ૧૮૯૬): નાટ્યલેખક. વતન મોરબી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ધોરાજી અને ગોંડલમાં. રાજકોટની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મોરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક. ના...")
  • 06:10, 12 March 2023 Meghdhanu talk contribs created page લલ્લુભાઈ કાળિદાસ ઓઝા (Created page with "ઓઝા લલ્લુભાઈ કાળિદાસ (૧૮૬૦, –): કવિ, નાટ્યકાર, વતન મહુવા. દશ વર્ષ શિક્ષણકાર્ય કર્યા પછી સથરા ગામે ત્રિભુવન કરમશીનો પરિચય થતાં મુંબઈમાં વસવાટ. દલપતરીતિના આ કવિએ ‘હુન્નરખાનની ચડાઈ’ની...")
  • 06:09, 12 March 2023 Meghdhanu talk contribs created page લક્ષ્મીશંકર પોપટભાઈ ઓઝા (Created page with "ઓઝા લક્ષ્મીશંકર પોપટભાઈ: નવલકથા ‘કિશોરીની કુશળતા’ (૧૯૧૭)ના કર્તા.")
  • 06:08, 12 March 2023 Meghdhanu talk contribs created page રૂપશંકર ઉદયશંકર ઓઝા (Created page with "ઓઝા રૂપશંકર ઉદયશંકર, ‘પાન્થ', ‘સંચિત્' (૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨): કવિ અને નાટ્યકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડમાં. વતન ગોંડલ. અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ. સોળ વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી છાપ...")
  • 06:06, 12 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ ગૌરીશંકર ઓઝા (Created page with "ઓઝા રતિલાલ ગૌરીશંકર, કવિ કુન્ડલાકર' (૪-૪-૧૯૩૦): ‘સમરાંગણનો સાદ’, ‘ભક્તો ને ભગવાન’, ‘સતી કલાવતીનું આખ્યાન' (૧૯૫૯) વગેરે પુસ્તકના કર્તા.")
  • 06:04, 12 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ કરુણાશંકર ઓઝા (Created page with "ઓઝા રતિલાલ કરુણાશંકર: ‘પ્રણવનાદ' (૧૯૨૦), ‘કમાણીની કળા’ (૧૯૪૪), ‘કચ્છના સંત અબજી બાપા' (૧૯૪૫), ‘સ્વામી ભાસ્કરાનંદજી અને વિજયકૃષ્ણ ગોસ્વામી', ‘જીવનગીતા' (૧૯૪૯) જેવી રચનાઓના કર્તા.")
  • 06:04, 12 March 2023 Meghdhanu talk contribs created page મૂળજી આશારામ ઓઝા (Created page with "ઓઝા મૂળજી આશારામ (—, ૧૯૧૯): નાટ્યકાર. વાઘજી આશારામ ઓઝાના નાનાભાઈ. ૧૮૭૯માં સ્થપાયેલી ‘મોરબી આર્ય સુબોધ નાટક મંડળી' માટે એમણે લખેલું, કૃષ્ણ-રુકિમણીના ભક્ત રાજા અંબરીષ અને દુર્વાસા મુન...")
  • 06:03, 12 March 2023 Meghdhanu talk contribs created page મુગટલાલ ઓઝા (Created page with "ઓઝા મુગટલાલ: નાટ્યકૃતિ ‘કર્મસંજોગ’ (અન્ય સાથે, ૧૯૩૨)ના કર્તા")
  • 06:02, 12 March 2023 Meghdhanu talk contribs created page મંગળજી હરજીવન ઓઝા (Created page with "ઓઝા મંગળજી હરજીવન (૧૮૭૦, ૧૯૫૨): સંપાદક. જન્મ મહુવામાં. પ્રાથમિક શિક્ષણ મહુવા અને ગઢડામાં. ૧૮૮૬-૧૮૮૯ દરમિયાન રાજકોટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ. રાજકોટની મેલ ટ્રેનિંગ કૉલ...")
  • 06:01, 12 March 2023 Meghdhanu talk contribs created page મયાશંકર જટાશંકર ઓઝા (Created page with "ઓઝા મયાશંકર જટાશંકર: રસિક, બોધદાયક નવલકથા ‘કિશોરી-૧' (૧૯૦૩)ના કર્તા.")
  • 06:00, 12 March 2023 Meghdhanu talk contribs created page મફત જીવરામ ઓઝા (Created page with "ઓઝા મફત જીવરામ (૧-૩-૧૯૪૪): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી–હિન્દી વિષયો...")
  • 05:59, 12 March 2023 Meghdhanu talk contribs created page મકનજી નાથુભાઈ ઓઝા (Created page with "ઓઝા મકનજી નાથુભાઈ: ‘સંસારનીતિ માર્ગદર્શક’ (૧૮૯૬)ના કર્તા.")
  • 05:59, 12 March 2023 Meghdhanu talk contribs created page બાબુભાઈ કે. ઓઝા (Created page with "ઓઝા બાબુભાઈ કે.: નાટ્યલેખક. એમના ત્રિઅંકી નાટક ‘સિંહાસનનો શોખ' (૧૯૩૮)માં હુમાયુના મોગલકાળની ઐતિહાસિક ઘટના કેન્દ્રમાં છે. ઉત્તરાર્ધમાં નાટકનાં ગાયનો છે. ઉત્તરાર્ધમાં નાટકનાં ગાયનો...")
  • 05:57, 12 March 2023 Meghdhanu talk contribs created page પ્રભાશંકર માહેશ્વર ઓઝા (Created page with "ઓઝા પ્રભાશંકર માહેશ્વર: પદ્યકૃતિ ‘સ્વયંસ્ફૂરણા: ૧' (૧૯૬૦)ના કર્તા.")
  • 05:56, 12 March 2023 Meghdhanu talk contribs created page ધનવંત પ્રીતમરાય ઓઝા (Created page with "ઓઝા ધનવંત પ્રીતમરાય (ર૩-૯-૧૯૧૨): ચરિત્રકાર અને નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું વસાવડ ગામ. વતન રાજકોટ. જૂનાગઢ અને અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ લઈ બીએસ.સી. થોડો વખત સ્વાતંત્ર્ય-આંદોલનમ...")
  • 05:54, 12 March 2023 Meghdhanu talk contribs created page દિવ્યકાન્ત ઓઝા (Created page with "ઓઝા દિવ્યકાન્ત: ‘અડવો’ (૧૯૭૩), ‘અંધેરનગરી' (૧૯૭૩), ‘ભોળા ભટ્ટ' (૧૯૭૩) તથા ‘રાજા નાગોડિયો' (૧૯૭૩) વગેરે બાળવાર્તાઓના કર્તા.")
  • 05:53, 12 March 2023 Meghdhanu talk contribs created page દિગન્ત બાલચંદ્ર ઓઝા (Created page with "ઓઝા દિગન્ત બાલચંદ્ર (રપ-૧૦-૧૯૩૯): નવલકથાકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ‘નવા પડકાર’, ‘ચિત્રરંજન’ તથા ‘આજ’ના તંત્રી. અત્યારે ‘જનસત્તા’ના કો-ઓડિનેટર તંત્રી. સાંપ્રત સમયના વાતાવરણને આલેખ...")
  • 05:52, 12 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ મંગળજી ઓઝા (Created page with "ઓઝા જયંતીલાલ મંગળજી (૧૧-૧૨-૧૮૯૨, ૧૯૬૯): જીવનચરિત્રલેખક તથા બાળનાટ્યકાર. જન્મ જામનગરમાં. વતન વાંકાનેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ૧૯...")
  • 14:49, 11 March 2023 Meghdhanu talk contribs created page છેલશંકર છગનલાલ ઓઝા (Created page with "ઓઝા છેલશંકર છગનલાલ, ‘ચમન ઉનાકર': નાગર જ્ઞાતિના ઉત્કર્ષનાં પદ્યો તેમ જ ઉત્તરાર્ધમાં દોહરાશૈલીમાં કુટુંબીજનોનો પરિચય આપતી કૃતિ ‘પરિચય' (૧૯૫૫)ના કર્તા.")
  • 14:48, 11 March 2023 Meghdhanu talk contribs created page ચુનીલાલ જયશંકર ઓઝા (Created page with "ઓઝા ચુનીલાલ જયશંકર: ચરિત્રનાયકના જીવન અને સાહિત્યનો તથા કાર્યને પ્રમાણભૂત પરિચય આપતો અને અધ્યાત્મની વિશદ છતાં સરળ ભાષામાં ચર્ચા કરતો ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી' (૧૯૪૭) ચરિત્રગ્રંથ,...")
  • 14:47, 11 March 2023 Meghdhanu talk contribs created page ચંદ્રકાન્ત મંગળજી ઓઝા (Created page with "ઓઝા ચંદ્રકાન્ત મંગળજી: કવિ બેટાદકરની ‘રાસતરંગિણી’ની રચનાધાટીને અનુસરતી રચના ‘રાસમણિ' (૧૯૨૭), સ્ત્રીજીવનના આદર્શોને વણી લેતી કૃતિઓનો સંગ્રહ ‘રાસેશ્વરી' (૧૯૩૦), ‘રાસગંગા' (૧૯૩૯), ‘રાસ...")
  • 14:46, 11 March 2023 Meghdhanu talk contribs created page ચંદુલાલ શંકરલાલ ઓઝા (Created page with "ઓઝા ચંદુલાલ શંકરલાલ, ‘ચંદુ મહેસાનવી' (૫-૯-૧૯૪૪): કવિ. જન્મ મહેસાણા જિલ્લાના ચાણસ્મામાં. બી.એ., એલએલ.બી. સુરેન્દ્રનગરમાં મેજિસ્ટ્રેટ. ‘તારી ગલીમાં' (૧૯૭૫), ‘હઝલ કભી કભી' (૧૯૮૦), ‘પડછાયા' (૧૯૮...")
  • 14:44, 11 March 2023 Meghdhanu talk contribs created page ગણપતરામ વેણીલાલ ઓઝા (Created page with "ઓઝા ગણપતરામ વેણીલાલ: ‘સોક્રેટીસનું ચરિત્ર' (૧૮૭૫) તથા ‘જ્યોર્જ વૉશીંગ્ટન અને વિલિયમ ટેલનાં ચરિત્ર' (૧૮૪૦)ના કર્તા.")
  • 14:43, 11 March 2023 Meghdhanu talk contribs created page કાશીરામ ભાઈશંકર ઓઝા (Created page with "ઓઝા કાશીરામ ભાઈશંકર, ‘પ્રેમી’ (9-2-1886, 1954): કવિ, નવલકથાકાર, ચરિત્રકાર, વતન-જન્મસ્થળ પાલીતાણા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે પાલીતાણા અને ભાવનગરમાં. 1914થી 1922 વડોદરાના ‘હિન્દવિજય’ સ...")
  • 14:41, 11 March 2023 Meghdhanu talk contribs created page કરુણાશંકર ગિરજાશંકર ઓઝા (Created page with "ઓઝા કરુણાશંકર ગિરજાશંકર: ‘કરુણાકૃત્ય કવિતા' (૧૯૭૨) ઉપરાંત શિવશક્તિની સ્તુતિ વિશેનાં પુસ્તકો ‘કરુણા રસ્સ' (૧૮૮૪) અને ‘શિવશક્તિનાં પ્રભાતિયાં’ તથા ‘વઉઠાના મેળાનું વરણન-ગરબો’ (૧૮૮૧)ન...")
  • 14:40, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉમિયાશંકર નથુભાઈ ઓઝા (Created page with "ઓઝા ઉમિયાશંકર નથુભાઈ: કરુણપ્રશસ્તિકાવ્યો ‘બાવાજી રાજવિરહ' (૧૮૯૦) તથા ‘મિત્રવિરહ' (૧૮૯૧) અને ‘સદ્બોધ વાર્તાસંગ્રહ’ના કર્તા.")
  • 14:39, 11 March 2023 Meghdhanu talk contribs created page ઉછરંગરાય કેશવરાય ઓઝા (Created page with "ઓઝા ઉછરંગરાય કેશવરાય (પ-૯-૧૮૯૦, ૬-૮-૧૯૫૭): નવલકથાકાર, પત્રકાર. વતન-જન્મસ્થળ જૂનાગઢ. પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ધ્રાંગધ્રામાં તથા માધ્યમિક શિક્ષણ વેરાવળ અને જૂનાગઢમાં. જૂનાગઢની બહાઉદ...")
  • 14:38, 11 March 2023 Meghdhanu talk contribs created page હલુભાઈ ઓઘડવાળા (Created page with "ઓઘડવાળા હલુભાઈ: જૈન ધર્મનાં વિવિધ પ્રકારનાં સ્તવનોનો સંગ્રહ ‘જૈન નવીન ગાયનસંગ્રહ' (૧૮૯૯)ના કર્તા.")
  • 14:37, 11 March 2023 Meghdhanu talk contribs created page બમનશા નસરવાનજી ઍંટી (Created page with "ઍંટી બમનશા નસરવાનજીઃ હાસ્યપ્રધાન વાર્તા ‘ગુલની ભૂલ ને ભૂલનો ભોગ’ (૧૮૯૪) તેમ જ નવલકથા ‘નશીબ' (બી.આ. ૧૮૯૪)ના કર્તા.")
  • 14:36, 11 March 2023 Meghdhanu talk contribs created page એસ્થર ખીમચંદ (Created page with "એસ્થર ખીમચંદ : અેસ્થર ખીમચંદ: પ્રથમ ખ્રિસ્તી ગુજરાતી સ્ત્રી-કવિ. દલપતરીતિને અનુસરતા તેમના કાવ્યપુસ્તક ‘સદ્બોધકાવ્ય’ (૧૮૯૫)માં ખ્રિસ્તી ધર્મની મહત્તા વર્ણવતાં અને સાંસારિક વ્યવહ...")
  • 14:29, 11 March 2023 Meghdhanu talk contribs created page એસ. વી. સી. (Created page with "એસ. વી. સી.: ‘ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર’ના કર્તા.")
  • 14:29, 11 March 2023 Meghdhanu talk contribs created page એસ. પી. વી. (Created page with "એસ. પી. વી.: રસવાહી શૈલીમાં લખાયેલી વાર્તાઓનો સંચય ‘ફોનના ફજેતા’ના કર્તા.")
  • 14:28, 11 March 2023 Meghdhanu talk contribs created page એસ. એમ. (Created page with "એસ. એમ.: કથાકૃતિ ‘ગરીબીનો ગજબ’ના કર્તા.")
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)