All public logs
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 15:00, 13 March 2023 Meghdhanu talk contribs created page ઉમરદીન કલગીવાલા (Created page with "કલગીવાલા ઉમરદીન: ‘દિલરંગી ગાયન – ભા. ૧-૨’ (૧૯૦૫)ના કર્તા.")
- 14:59, 13 March 2023 Meghdhanu talk contribs created page કર્પૂરવિજયજી (Created page with "કર્પૂરવિજયજી (૨૦મી સદીનો સંધિકાળ): ‘જૈન હિતબોધ' (૧૯૦૬), ‘જૈન તત્ત્વપ્રવેશિકા' (૧૯૦૯), ‘પ્રશમરતિ' (૧૯૦૯), ‘શુદ્ધાશુદ્ધિ ઉપાય' (૧૯૦૯), ‘શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર’ (૧૯૧૩), ‘શ્રાવક કલ...")
- 14:58, 13 March 2023 Meghdhanu talk contribs created page માધવરાવ ભાસ્કરરાવ કર્ણિક (Created page with "કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ: બાળસાહિત્યકાર. એમણે ‘સ્વામીભક્ત સૂરપાળ' (૧૯૨૧), ‘ક્ષેમરાજ' (૧૯૩૮), ‘પન્નાકુમારી’ અને ‘મનરંજન' જેવાં બાળનાટકો; ‘મહર્ષિ પરશુરામ' (૧૯૨૩), ‘સતી સાવિત્રી' (૧૯૩૫), ‘...")
- 14:57, 13 March 2023 Meghdhanu talk contribs created page કરુણાશંકર કાલિદાસ (Created page with "કરુણાશંકર કાલિદાસ: પદ્યકૃતિ ‘છપ્પનીઆ કાળની ઉત્પત્તિ' (૧૯૦૦)ના કર્તા.")
- 14:57, 13 March 2023 Meghdhanu talk contribs created page કરીમઅલી જાફર (Created page with "કરીમઅલી જાફર: ‘કાફીસંગ્રહ' (૧૮૮૪)ના કર્તા.")
- 14:56, 13 March 2023 Meghdhanu talk contribs created page કરામજી કાવસજી (Created page with "કરામજી કાવસજી: ‘સરકસની શાહજાદી' (૧૯૧૭) નવલકથાના કર્તા.")
- 14:55, 13 March 2023 Meghdhanu talk contribs created page મહેરુ કરાણી (Created page with "કરાણી મહેરુ: નાટ્યલેખક. એમણે ડૉ. દારાં રૂ. હકીમની સાથે ‘નેકદિલ', ‘ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', ‘ખોદાઈ ઇન્સાફ’ અને ‘અમીરણ કોણ?’ જેવાં બોધક નાટકો લખ્યાં છે.")
- 14:55, 13 March 2023 Meghdhanu talk contribs created page પેસી કરાણી (Created page with "કરાણી પેસી: ‘ભારતીમાતા' અને ‘દગાબાજ આશક’ વાર્તાના કર્તા.")
- 14:54, 13 March 2023 Meghdhanu talk contribs created page નૌશેરવાનજી રૂસ્તમજી કરાણી (Created page with "કરાણી નૌશેરવાનજી રૂસ્તમજી: ‘ઢોંગસોંગ વાર્તામાળા’ (અન્ય ત્રણ લેખકો સાથે, ૧૯૧૫)ના કર્તા.")
- 14:53, 13 March 2023 Meghdhanu talk contribs created page જહાંગીર બેજનજી કરાણી (Created page with "કરાણી જહાંગીર બેજનજી: ‘કિસ્મતની કરામત' (૧૯૫૦), ‘દિલાવર સૈયદ’ (૧૯૫૨), ‘દરજી અને શાહજાદો' (૧૯૫૨), ‘બગલારૂપી ખલીફ' (૧૯૫૨), ‘મૂક વ્હેંતિયો' (૧૯૫૨), ‘ભૂતાવળું વહાણ’ (૧૯૫૨), ‘ફાતિમા અને ઝુરેદની હા...")
- 14:52, 13 March 2023 Meghdhanu talk contribs created page ડોસાભાઈ ફરામજી કરાકા (Created page with "કરાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨): બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખ’ના કર્તા.")
- 14:51, 13 March 2023 Meghdhanu talk contribs created page કરસનદાસ મૂળજી (Created page with "કરસનદાસ મૂળજી (૨૫-૩-૧૮૩૨, ૨૮-૮-૧૮૭૧): સુધારક, પત્રકાર, પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં. માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં. કૉલેજકાળ દરમ્યાન, ૧૮૫રથી જ, પ્રગતિશીલ વિચાર-વલણ...")
- 14:50, 13 March 2023 Meghdhanu talk contribs created page નરીમાન મહેરવાનજી કરકરિયા (Created page with "કરકરિયા નરીમાન મહેરવાનજી: વિશિષ્ટ ધ્યેયપૂર્વક કરેલા પ્રવાસોનું હાસ્યવ્યંગપૂર્ણ વર્ણન કરતી પ્રવાસકથાઓ ‘રંગભૂમિ પર રખડ’ અને ‘ઈરાનભૂમિ પર રખડ’ના કર્તા.")
- 14:49, 13 March 2023 Meghdhanu talk contribs created page ક્યાસ/કેઆસના/કાવસજી દીનશાહ (Created page with "ક્યાસ/કેઆસના/કાવસજી દીનશાહ, ‘દિલખુશ' (૧૮૪૮, ૧૯૧૦): કવિ, પ્રવાસકથાલેખક, નાટ્યકાર. એમણે સર જમશેદજીના પુત્ર રૂસ્તમજીના અકાળ અવસાન નિમિત્તે રચેલું ‘અહેવાલે રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ’ (૧...")
- 07:06, 12 March 2023 Meghdhanu talk contribs created page કમલેશ (Created page with "‘અપરિણીતાનું સૌભાગ્ય' (૧૯૬૪) અને ઇકોતેર કાવ્યોનો સંગ્રહ ‘સ્વલ્પ’ના કર્તા.")
- 06:54, 12 March 2023 Meghdhanu talk contribs created page કમલવિજય (Created page with "કમલવિજય: ‘આત્મહિતોપદેશક જિનગુણસ્તવનાવલિ' (૧૮૮૯)ના કર્તા.")
- 06:53, 12 March 2023 Meghdhanu talk contribs created page કમલ (Created page with "કમલઃ ‘યમુનાજીને આરે' (૧૯૫૮)ના કર્તા.")
- 06:53, 12 March 2023 Meghdhanu talk contribs created page એ. કે. જે. કમર (Created page with "કમર એ. કે. જે.: નવલકથા ‘લગ્નમાં ઢીલ’ (૧૯૦૫)ના કર્તા.")
- 06:52, 12 March 2023 Meghdhanu talk contribs created page વિનોદ જગજીવનદાસ કપાસી (Created page with "કપાસી વિનોદ જગજીવનદાસ (૨૩-૭-૧૯૩૮): નવલકથાલેખક. જન્મ ચૂડામાં. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઇ. ૧૯૬૮થી યુ.કે.માં નિવાસ. ‘અનિમેષ' (૧૯૮૫) નવલકથા ઉપરાંત હાઈકુથી ઝેન સુધી' (૧૯૮૬), ‘હેમચન...")
- 06:45, 12 March 2023 Meghdhanu talk contribs created page જગજીવન માવજી કપાસી (Created page with "કપાસી જગજીવન માવજી (૧૮૯૬, –): નવલકથાકાર. જન્મ સાયલામાં. વતન ચૂડા. માધ્યમિક શિક્ષણ મૅટ્રિક સુધી. ચૂડા દરબારની હજૂર ઑફિસમાં સુપરિન્ટેન્ડેન્ટ. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનાર તેમ...")
- 06:44, 12 March 2023 Meghdhanu talk contribs created page મોતીલાલ બી. કનોજીઆ (Created page with "કનોજીઆ મોતીલાલ બી.ઃ ઐતિહાસિક નવલકથા ‘સાંચી’ (૧૯૨૯)ના કર્તા.")
- 06:44, 12 March 2023 Meghdhanu talk contribs created page કનૈયાલાલજી (Created page with "કનૈયાલાલજી, ‘વિઠ્ઠલેશપ્રભુ': ‘પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણ – ભા. ૧-૨’ અને ‘શ્રીવિઠ્ઠલેશપ્રભુનાં ધોળ તથા પદસંગ્રહ' (૧૯૪૬)ના કર્તા.")
- 06:43, 12 March 2023 Meghdhanu talk contribs created page કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ (Created page with "કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ: નવલકથા ‘આદર્શાદર્શ મેળ’, નવલિકાસંગ્રહ ‘જેસ્ટાપો’ ઉપરાંત ‘રસે વૈ સ: – ૧-૨-૩’ (૧૯૫૮), ‘રહસ્ય ષડ્દર્શન’ (૧૯૬૧), ‘શ્રીગીતા રહસ્ય’, ‘બ્રહ્મનો નકશો’, ‘જ્ઞાન-વિલા...")
- 06:42, 12 March 2023 Meghdhanu talk contribs created page ભીખારામ શવજી કનૈયા (Created page with "કનૈયા ભીખારામ શવજી: લલિત, દોહરા ને સાખીબદ્ધ ‘વાંઢાવિલાપ' (૧૮૭૫) ઉપરાંત ‘વિજળીવિલાપ' (૧૮૮૯) નામની પદ્યકૃતિના કર્તા.")
- 06:41, 12 March 2023 Meghdhanu talk contribs created page કથાકાર મુકુંદરાય દુર્લભરામ (Created page with "કથાકાર મુકુંદરાય દુર્લભરામઃ ‘શ્રીઅમૃતધારા ભજનાવલિ'ના કર્તા.")
- 06:41, 12 March 2023 Meghdhanu talk contribs created page યશવંત નાથાલાલ કડીકર (Created page with "કડીકર યશવંત નાથાલાલ, ‘બિંદાશ', ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’ (૧૨-૫-૧૯૩૪): નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭પમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટી...")
- 06:40, 12 March 2023 Meghdhanu talk contribs created page રામજીભાઈ મદનલાલ કડિયા (Created page with "કડિયા રામજીભાઈ મદનલાલ (૨૬-૫-૧૯૩૧): નવલકથાકાર. વતન મહેસાણા જિલ્લાનું ધીણોજ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની ઝવેરી આર. ટી. હાયર સેકન્ડરી સ્ક...")
- 06:36, 12 March 2023 Meghdhanu talk contribs created page ચકુભાઈ છગનલાલ કડિયા (Created page with "કડિયા ચકુભાઈ છગનલાલ: ‘ઊમિયાજી રસિક મધુર ગાયનસંગ્રહ’ (અન્ય સાથે, ૧૮૯૮)ના કર્તા.")
- 06:35, 12 March 2023 Meghdhanu talk contribs created page કાન્તિભાઈ મણિલાલ કડિયા (Created page with "કડિયા કાન્તિભાઈ મણિલાલ, ‘કાનન' (૨૦-૫-૧૯૫૦): કવિ. જન્મ માણસામાં. એમ.એ., બી.એડ્. સાબરમતી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘ગોષ્ઠિ’ના તંત્રી. ‘કલરવ' (૧૯૮૩) બાળસાહિત્યનું પુસ્તક...")
- 06:34, 12 March 2023 Meghdhanu talk contribs created page ભોળાનાથ રાજારામ કડાક (Created page with "કડાક ભોળાનાથ રાજારામ: પદ્યકૃતિઓ ‘શાન્તિકારક સારસંગ્રહ’ (૧૯૦૮) તેમ જ પંચમ જ્યૉર્જની સ્તુતિ અર્થે રચાયેલી કૃતિ ‘ભર્તભાષ્ય' (૧૯૧૪)ના કર્તા.")
- 06:33, 12 March 2023 Meghdhanu talk contribs created page કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ કડકિયા (Created page with "કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ (૨૯-૯-૧૯૪૦): વિવેચક. જન્મ દેવગઢબારિયામાં. ૧૯૬રમાં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૪માં એમ.એ. નાટ્યવિદ્યામાં ડિપ્લોમા. ૧૯૭૬માં પીએચ.ડી. હાલમાં સાબરમતી આર્ટ્સ કૉ...")
- 06:32, 12 March 2023 Meghdhanu talk contribs created page દોરાબ બી. કટેલી (Created page with "કટેલી દોરાબ બી.: રહસ્યકથા ‘અદ્ભુત ઉઠાવગીર’ના કર્તા.")
- 06:31, 12 March 2023 Meghdhanu talk contribs created page હુસેન ઇબ્રાહિમ કટારિયા (Created page with "કટારિયા હુસેન ઇબ્રાહિમ (૨-૧૨-૧૯૪૫): જન્મસ્થળ જેતપુર. મૅટ્રિક્યુલેટ. શિક્ષક. એમણે ‘સ્વર્ગનાં ઝરણાં’ ગ્રંથ આપ્યો છે.")
- 06:30, 12 March 2023 Meghdhanu talk contribs created page ઇબ્રાહિમ હસન કટારિયા (Created page with "કટારિયા ઇબ્રાહિમ હસન (૧૭-૮-૧૯૨૬): કવિ. જન્મસ્થળ ધોરાજી. છ ધોરણ સુધી અભ્યાસ. શિક્ષક. એમણે કાવ્યસંગ્રહ ‘અજોડ' (૧૯૭૦) આપ્યો છે.")
- 06:29, 12 March 2023 Meghdhanu talk contribs created page પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છી (Created page with "કચ્છી પ્રીતમલાલ નૃસિંહલાલ: ‘તુલનાત્મક ભાષાશાસ્ત્ર' (૧૯૨૦)ના કર્તા.")
- 06:28, 12 March 2023 Meghdhanu talk contribs created page ધ્રુવકુમાર કચ્છી (Created page with "કચ્છી ધ્રુવકુમાર (૮-૧૦-૧૯૨૧): વાર્તાકાર. જન્મ જૂનાગઢમાં ૧૯૪૨માં બી.કૉમ., ૧૯૪૬માં એલએલ.બી. સહાયક વેચાણવેરા કમિશનર. એમણે ‘વારસો' (૧૯૫૧) અને ‘વિધિના લેખ’ (૧૯૬૨) જેવા વાર્તાસંગ્રહો તેમ જ લે...")
- 06:27, 12 March 2023 Meghdhanu talk contribs created page જયસુખલાલ ભગવાનદાસ કચ્છી (Created page with "કચ્છી જયસુખલાલ ભગવાનદાસઃ ગિરનારયાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારષટ્વિષિ' (૧૮૮૫)ના કર્તા.")
- 06:26, 12 March 2023 Meghdhanu talk contribs created page રતન બે. કકલ્યા (Created page with "કકલ્યા રતન બે.: એક રાજપૂત વીરાંગનાએ પતિના અપમૃત્યુના વેરની કરેલ વસૂલાતનું નિરૂપણ કરતી વાર્તા ‘વીર વનિતા’ (૧૯૩૭)ના કર્તા.")
- 06:25, 12 March 2023 Meghdhanu talk contribs created page ઓશીંગણ (Created page with "ઓશીંગણ: ‘આત્મજ્ઞાનનાં ભજન’ (બે ભાગ)ના કર્તા.")
- 06:24, 12 March 2023 Meghdhanu talk contribs created page છગનલાલ નરોત્તમદાસ ઓરપાડી (Created page with "ઓરપાડી છગનલાલ નરોત્તમદાસ: ‘શ્રીનાથદ્વારા ગરબાવળી’ (૧૮૯૬)ના કર્તા.")
- 06:23, 12 March 2023 Meghdhanu talk contribs created page અરવિંદ જયંતીલાલ ઓધારિયા (Created page with "ઓધારિયા અરવિંદ જયંતીલાલ, ‘રાહી ઓધારિયા’ (૨૧-૩-૧૯૪૬): કવિ. જન્મ ભાવનગરમાં. એમ.એ., બી.એડ્. આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ભાવનગરમાં શિક્ષક. ‘આભ વસ્યું આંખોમાં’ (૧૯૭૮) અને ‘તમે કહો તે’ (૧૯૮૨) એમના કાવ્ય...")
- 06:22, 12 March 2023 Meghdhanu talk contribs created page ઓધવદાસજી (Created page with "ઓધવદાસજી (૧૮૮૯, ૧૪-૧-૧૯૫૬): કવિ. જન્મ અબડાસા (કચ્છ)માં. શંકરાનંદજીની ગાદીના પૂર્ણકામજી પછીના સંચાલક. ઈશ્વરનગર ગુરુકુળના સંસ્થાપક. એમણે ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં પદરચના કરી છે.")
- 06:20, 12 March 2023 Meghdhanu talk contribs created page હૃદયકાન્ત ઓઝા (Created page with "ઓઝા હૃદયકાન્ત: સમાજ અને કુટુંબની જડતા, મલિનતા ને ક્રૂરતા સામે બંડ પોકારતી પાંચ નવલિકાઓનો સંગ્રહ ‘જલતી જ્યોત’ (૧૯૩૫), જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને એમ. એન. રૉયનો ચરિત્રગ્રંથ ‘ત્...")
- 06:20, 12 March 2023 Meghdhanu talk contribs created page સુહાસ અજયભાઈ ઓઝા (Created page with "ઓઝા સુહાસ અજયભાઈ (૨૫-૧૧-૧૯૩૬): નવલકથાકાર. જન્મ ખંભાતમાં. ૧૯૫૭માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના વિષયો સાથે બી.એ. ત્યાંથી જ, એ જ વિષયો સાથે ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૮થી...")
- 06:16, 12 March 2023 Meghdhanu talk contribs created page સુરેશ દામોદરદાસ ઓઝા (Created page with "ઓઝા સુરેશ દામોદરદાસ (૧૧-૩-૧૯૩૭): બાળસાહિત્યકાર, નવલિકાકાર. જન્મ સૌરાષ્ટ્રના ચૂડા ગામમાં. અભ્યાસ ભાવનગરમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૦માં ઇન્ટરમિડિએટ ચિત્રની પરીક્ષામાં ઉત્તીર્ણ. ૧૯૬૪મ...")
- 06:15, 12 March 2023 Meghdhanu talk contribs created page શાંતિલાલ સારાભાઈ ઓઝા (Created page with "ઓઝા શાંતિલાલ સારાભાઈ: કેટલીક અનૂદિત રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ ‘રસધારા' (૧૯૨૪), ઉપરાંત ‘ગુજરાતી–અંગ્રેજી સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૦) તેમ જ બાળશૈલીમાં ઉતારેલી શુકનાસ પોપટ દ્વારા કહે...")
- 06:14, 12 March 2023 Meghdhanu talk contribs created page શામજી વિશ્વનાથ ઓઝા (Created page with "ઓઝા શામજી વિશ્વનાથ: ‘બોધપત્રિકા' (૧૮૯૪), ‘હરિચરિત્ર' (૧૮૯૮), ‘શિવમાહાત્મ્ય' તથા ‘ઋતુવિલાસ' વગેરે ધાર્મિક તથા સાંસારિક પ્રસંગને નિરૂપતી પદ્યકૃતિઓના કર્તા.")
- 06:14, 12 March 2023 Meghdhanu talk contribs created page શશિન્ નટવરલાલ ઓઝા (Created page with "ઓઝા શશિન્ નટવરલાલ (૩-૨-૧૯૨૪): કવિ, વિવેચક, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૪૬માં એમ.એ. ૧૯૪૮થી પૂનાની ફર...")
- 06:12, 12 March 2023 Meghdhanu talk contribs created page વ્રજલાલ મોહનલાલ ઓઝા (Created page with "ઓઝા વ્રજલાલ મોહનલાલ (૨૩-૯-૧૯૦૯): કવિ, બાળસાહિત્યકાર. જન્મ ખેરાળુમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂનામાં. ૧૯૪૦માં પી.ટી.સી. પૂનાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક. ૧૯૩૯થી ૧૯૪૧ દરમ...")
- 06:12, 12 March 2023 Meghdhanu talk contribs created page વીરમતી કાલિદાસ ઓઝા (Created page with "ઓઝા વીરમતી કાલિદાસ: અહિંસાનું મહત્ત્વ નિર્દેશતું નાટક ‘અંતિમ ત્યાગ' (૧૯૫૧)નાં કર્તા.")