ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘનિધાન

Revision as of 04:47, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેઘનિધાન [ઈ.૧૬૩૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનતિલકસૂરિની પરંપરામાં રત્નસુંદરના શિષ્ય. ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, માગશર સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]