ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવાનંદ

Revision as of 16:46, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવાનંદ'''</span> : આ નામે રૂપકગ્રંથિવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષ્ણકીર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા શિવાનંદ છે તે નિશ્ચત થતું નથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિવાનંદ : આ નામે રૂપકગ્રંથિવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષ્ણકીર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા શિવાનંદ છે તે નિશ્ચત થતું નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [શ્ર.ત્રિ.]