ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવિજ્ય

Revision as of 17:09, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીવિજ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૬૩ કડીના ‘બાસઠ-બોલગર્ભિતશાંતિપાર્શ્વનાથ-જિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. તપગચ્છના રામવિજ્યના શિષ્ય શ્રીવિજ્યગણિ જેમણે ઈ.૧૫...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રીવિજ્ય [ ] : જૈન સાધુ. ૬૩ કડીના ‘બાસઠ-બોલગર્ભિતશાંતિપાર્શ્વનાથ-જિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. તપગચ્છના રામવિજ્યના શિષ્ય શ્રીવિજ્યગણિ જેમણે ઈ.૧૫૩૭માં રઘુવંશ પર ટીકા લખી એ જ કવિ આ હોય તો તેમનો સમય ઈ.સ.ની ૧૬મી સદીનો પૂર્વાર્ધ થાય. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]