ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસોમ

Revision as of 17:10, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીસોમ'''</span> [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં સમયકીર્તિના શિષ્ય. ૧૩ ઢાળની ‘ભુવનાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, માગશર વદ ૫, શુક્રવાર)ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રીસોમ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં સમયકીર્તિના શિષ્ય. ૧૩ ઢાળની ‘ભુવનાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, માગશર વદ ૫, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ; ૨, ૩(૨). [કી.જો.]