ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીપાલ-ઋષિ

Revision as of 05:24, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રીપાલ(ઋષિ) [ઈ.સ. ૧૬૦૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ગદ્યકર્તા. ૨૯૫૦ શ્લોકના ‘દશવૈકાલિકસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. લીંહસૂચી. [કી.જો.]