ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સકલકીર્તિશિષ્ય

Revision as of 09:19, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)


સકલકીર્તિશિષ્ય [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૧૧ કડીની ‘બાર આરાની ચોપાઈ’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]