જયંતીલાલ હાથીભાઈ અમીન

Revision as of 00:34, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અમીન જયંતીલાલ હાથીભાઈ: દેશભક્તિ તેમ જ સાહસના ગુણોને વિષય બનાવતું સરળ શૈલીનું ગદ્ય-પુસ્તક ‘પુનરુત્થાન: ગાંધીયુગનું છાયાચિત્ર' (૧૯૨૩)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અમીન જયંતીલાલ હાથીભાઈ: દેશભક્તિ તેમ જ સાહસના ગુણોને વિષય બનાવતું સરળ શૈલીનું ગદ્ય-પુસ્તક ‘પુનરુત્થાન: ગાંધીયુગનું છાયાચિત્ર' (૧૯૨૩)ના કર્તા.