આત્માનંદગિરિ

Revision as of 02:27, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આત્માનંદગિરિ: વેદાંતના ૫૨૭ કઠિન શબ્દોની સમજૂતી આપતા ‘વેદાંત શબ્દકોશ' (૧૯૬૪)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આત્માનંદગિરિ: વેદાંતના ૫૨૭ કઠિન શબ્દોની સમજૂતી આપતા ‘વેદાંત શબ્દકોશ' (૧૯૬૪)ના કર્તા.