કાશીરામ દેવશંકર કવિ

Revision as of 15:38, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ કાશીરામ દેવશંકર : સ્ત્રીને સપત્ની હોવાને કારણે સહેવાં પડતાં દુઃખોનું વર્ણન કરતું કાવ્ય ‘શોક્યસપાટો'(૧૮૮૬)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ કાશીરામ દેવશંકર : સ્ત્રીને સપત્ની હોવાને કારણે સહેવાં પડતાં દુઃખોનું વર્ણન કરતું કાવ્ય ‘શોક્યસપાટો'(૧૮૮૬)ના કર્તા.