તુલજારામ ઇજ્જતરામ કવિ

Revision as of 15:53, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ તુલજારામ ઇજ્જતરામ : કૃષ્ણનાં સુંદર ચિત્રો રજૂ કરતું કાવ્ય ‘સુબોધચિંતામણિ’ (૧૯૦૯)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ તુલજારામ ઇજ્જતરામ : કૃષ્ણનાં સુંદર ચિત્રો રજૂ કરતું કાવ્ય ‘સુબોધચિંતામણિ’ (૧૯૦૯)ના કર્તા.