શિવદાસ નારણ કવિ

Revision as of 02:09, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ શિવદાસ નારણ : ભાવનગરનો ઐતિહાસિક મહિમા કરતી પદ્યકૃતિ ‘ગોહિલ બિરદાવલી’ (૧૮૯૯)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ શિવદાસ નારણ : ભાવનગરનો ઐતિહાસિક મહિમા કરતી પદ્યકૃતિ ‘ગોહિલ બિરદાવલી’ (૧૮૯૯)ના કર્તા.