જહાંગીર રુસ્તમજી કાતરક

Revision as of 02:19, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાતરક જહાંગીર રુસ્તમજી : પારસી કુટુંબજીવનનો પરિચય આપતી સામાજિક નવલકથા ‘અફસોસનું આંસુ’ (૧૯૩૮)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાતરક જહાંગીર રુસ્તમજી : પારસી કુટુંબજીવનનો પરિચય આપતી સામાજિક નવલકથા ‘અફસોસનું આંસુ’ (૧૯૩૮)ના કર્તા.