દારાં ખુરશેદજી કાપડિયા

Revision as of 17:05, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા દારાં ખુરશેદજી, ‘જોગણ’, ‘શાગિર્દ’ (૪-૪-૧૯૦૦) : ‘એક લોહીના’ (૧૯૨૨), ‘તોખમની તકોબરી’ (૧૯૨૩), ‘ભવનો ભોગ’ (૧૯૨૪), ‘નસીબનો દગો’ (૧૯૩૮) નવલકથાઓનાં કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાપડિયા દારાં ખુરશેદજી, ‘જોગણ’, ‘શાગિર્દ’ (૪-૪-૧૯૦૦) : ‘એક લોહીના’ (૧૯૨૨), ‘તોખમની તકોબરી’ (૧૯૨૩), ‘ભવનો ભોગ’ (૧૯૨૪), ‘નસીબનો દગો’ (૧૯૩૮) નવલકથાઓનાં કર્તા.