નેમચંદ ગિરધરલાલ કાપડિયા

Revision as of 17:14, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા નેમચંદ ગિરધરલાલ :ચરિત્રાત્મક કૃતિ ‘સીતારામચરિત્ર- ૧’ (૧૯૧૧), કાવ્ય ‘અંજનાસુંદરી’ (૧૯૦૯) તથા વાર્તા ‘ચિત્રસેન-પદ્માવતી’ (૧૯૨૯)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાપડિયા નેમચંદ ગિરધરલાલ :ચરિત્રાત્મક કૃતિ ‘સીતારામચરિત્ર- ૧’ (૧૯૧૧), કાવ્ય ‘અંજનાસુંદરી’ (૧૯૦૯) તથા વાર્તા ‘ચિત્રસેન-પદ્માવતી’ (૧૯૨૯)ના કર્તા.