સુમન એન. કાપડિયા

Revision as of 17:27, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા સુમન એન. : વિવિધ રાગ-રાગિણી અને ઢાળોમાં તુલસીદાસની જીવનકથા વર્ણવતું ‘ભક્તકવિ તુલસીદાસ આખ્યાન’ (૧૯૫૫) અને ગેય ઢાળમાં રચાયેલા ગરબાઓનો સંગ્રહ ’સુમન ગરબાવલિ’ (ત્રી. આ. ૧૯૫૫)ના ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાપડિયા સુમન એન. : વિવિધ રાગ-રાગિણી અને ઢાળોમાં તુલસીદાસની જીવનકથા વર્ણવતું ‘ભક્તકવિ તુલસીદાસ આખ્યાન’ (૧૯૫૫) અને ગેય ઢાળમાં રચાયેલા ગરબાઓનો સંગ્રહ ’સુમન ગરબાવલિ’ (ત્રી. આ. ૧૯૫૫)ના કર્તા.