નંદલાલ ગિરધરલાલ કામદાર

Revision as of 02:11, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કામદાર નંદલાલ ગિરધરલાલ, ‘પ્રેમી મુસાફર બોટાદવાલા' : પ્રભાતિયાં, છપ્પા અને સ્તુતિ જેવાં કાવ્યરૂપોમાં રચેલ ભક્તિપૂર્ણ પદ્યોનો સંગ્રહ ‘મુસાફરગીતા’ (૧૯૨૭)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કામદાર નંદલાલ ગિરધરલાલ, ‘પ્રેમી મુસાફર બોટાદવાલા' : પ્રભાતિયાં, છપ્પા અને સ્તુતિ જેવાં કાવ્યરૂપોમાં રચેલ ભક્તિપૂર્ણ પદ્યોનો સંગ્રહ ‘મુસાફરગીતા’ (૧૯૨૭)ના કર્તા.