અબ્દુલકાદર લુકમાનજી કુંડલાવાળા

Revision as of 17:13, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કુંડલાવાળા અબ્દુલકાદર લુકમાનજી : મૃત્યુ પાછળના જમણવારો અને કન્યાવિક્રય જેવી કુરૂઢિઓને કારણે કથાનાયક તુરાબે સહેવા પડતા આર્થિક અને સામાજિક સંઘર્ષોને મર્મસ્પર્શી રીતે નિરૂપતી નવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કુંડલાવાળા અબ્દુલકાદર લુકમાનજી : મૃત્યુ પાછળના જમણવારો અને કન્યાવિક્રય જેવી કુરૂઢિઓને કારણે કથાનાયક તુરાબે સહેવા પડતા આર્થિક અને સામાજિક સંઘર્ષોને મર્મસ્પર્શી રીતે નિરૂપતી નવલકથા ‘ટળવળતો તુરાબ’ (બી. આ. ૧૯૧૫)ના કર્તા.