કૃષ્ણાનંદ અવધૂત

Revision as of 17:19, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કૃષ્ણાનંદ અવધૂત (૧૮૯૦,-) : કવિ. એમ.એ. સુધીનો અભ્યાસ. ભગવદ્ભક્તિનાં કાવ્યોનો સંગ્રહ ‘શ્યામસુંદર ભજનાવલિ’ (ત્રી. આ. ૧૯૩૩) એમના નામે છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કૃષ્ણાનંદ અવધૂત (૧૮૯૦,-) : કવિ. એમ.એ. સુધીનો અભ્યાસ. ભગવદ્ભક્તિનાં કાવ્યોનો સંગ્રહ ‘શ્યામસુંદર ભજનાવલિ’ (ત્રી. આ. ૧૯૩૩) એમના નામે છે.