કૃષ્ણારામ કાશીરામ

Revision as of 17:21, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કૃષ્ણારામ કાશીરામ : પ્રાસના માધુર્ય અને વાણીના ઓજસને કારણે ચિત્તવેધક બને તેવાં બાધક છપ્પા, મુક્તકો અને મનહર છંદમાં રચાયેલાં કવિતોનો સંગ્રહ ‘કૃષ્ણારામ ઉરવિલાસ’(૧૮૮૬)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કૃષ્ણારામ કાશીરામ : પ્રાસના માધુર્ય અને વાણીના ઓજસને કારણે ચિત્તવેધક બને તેવાં બાધક છપ્પા, મુક્તકો અને મનહર છંદમાં રચાયેલાં કવિતોનો સંગ્રહ ‘કૃષ્ણારામ ઉરવિલાસ’(૧૮૮૬)ના કર્તા.