સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એસ. નિહાલસિંહ/મર્યાદિત સરમુખત્યારશાહી?

Revision as of 04:48, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} લોકો હવે એવા સવાલ પૂછવા લાગ્યા છે કે અમુક હદની બળજબરી વિન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          લોકો હવે એવા સવાલ પૂછવા લાગ્યા છે કે અમુક હદની બળજબરી વિના શું ભારત જેવા દેશનું શાસન ચલાવી શકાય? પણ આપણે એટલું યાદ રાખીએ કે મર્યાદિત સરખમુખત્યારશાહી જેવી કોઈ વસ્તુ નથી. [‘સ્ટેટ્સમન’ દૈનિક : ૧૯૭૮]